________________
૧૪૦
-
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૭
नोद्रव्याद् नोभावाद्यथा तथा हिंसा न द्रव्यमात्रेण । तेन तया दोषं जिनस्य को भाषते संज्ञी ।। ५७ ।।
णोदव्वति । नोद्रव्याद् नोभावाद् यथा न हिंसा, तथा द्रव्यमात्रेणापि हिंसा तत्त्वतो न हिंसा । तेन तया द्रव्यहिंसया, दोषं जिनस्य कः संज्ञी भाषेत ? अपि तु न कोऽपीत्यर्थः । इदमुक्तं भवतिहिंसामधिकृत्य द्रव्यभावाभ्यां चतुर्भङ्गी तावदियं श्रावकप्रतिक्रमणसूत्रवृत्तावुक्ता - १ द्रव्यतो भावतश्च हिंसा 'हन्मि' इति परिणतस्य व्याधादेर्मृगवधे । २ द्रव्यतो न भावतः ईर्यासमितस्य साधोः સત્ત્વવયે, યવાામ:
वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चइ वेरा । अवहंतो वि ण मुच्चइ किलिट्ठभावोऽतिवायस्स । त्ति । ३ भावतो न द्रव्यतः अङ्गारमर्दकस्य कीटबुद्ध्याऽङ्गारमर्दने, मन्दप्रकाशे रज्जूमहिबुद्ध्या घ्नतो वा । ४ न द्रव्यतो न भावतः मनोवाक्कायशुद्धस्य साधोरिति ॥
अत्र परश्चतुर्थभङ्गस्वामिनं सयोगिकेवलिनमेवाह । यत्तु चूर्णिकारेण 'चउत्थो सुण्णो' त्ति भणितं तन्न स्वामिनमधिकृत्य, केवलिनस्तत्स्वामिनो विद्यमानत्वात् तस्य सर्वोत्कृष्टचारित्रा
(દ્રવ્યથી-ન ભાવથી એવો બીજો ભાંગો) એ પણ તાત્ત્વિક હિંસા રૂપ નથી. તેથી કયો સંશી (વિચારક) તેના કારણે=માત્ર દ્રવ્યહિંસાના કારણે કેવલીને દોષ લાગવાનું કહે ? અર્થાત્ કોઈ ન કહે.
આશય એ છે કે શ્રાવકપ્રતિક્રમણસૂત્રની વૃત્તિમાં હિંસાના અધિકારમાં દ્રવ્ય-ભાવથી આ ચતુર્થંગી કહી છે. (૧) દ્રવ્યથી અને ભાવથી હિંસા - ‘હણું’ એવા પરિણામવાળા શિકારી વગેરેએ હરણિયા વગેરેના કરેલા વધમાં આ ભાંગો હોય. (૨) દ્રવ્યથી-ભાવથી નહિ. ઇર્યાસમિતિપૂર્વક ગમનાદિ કરતા સાધુથી થઈ ગયેલ હિંસામાં આ ભાંગો હોય. આગમમાં કહ્યું છે કે – ‘જીવહિંસાને વ' એવા પરિણામવાળો જીવ, હિંસા થવા છતાં કર્મબંધથી મુક્ત રહે છે. જ્યારે મારવાના ક્લિષ્ટભાવવાળો જીવ હણતો ન હોય તો પણ પાપથી છૂટી શકતો નથી. (૩) ભાવથી, ન દ્રવ્યથી. કીડાઓની બુદ્ધિથી કોલસીને દબાવતાં અંગારમર્દક આચાર્યને...અથવા અંધારામાં સાપ સમજીને દોરડાંને કાપનારને આ ભાંગો હોય. (૪) દ્રવ્યથી નહિ-ભાવથી નહિ. મન-વચન-કાયાની શુદ્ધિયુક્ત સાધુને આ ભાંગો હોય, આ ચતુર્થંગીમાં પૂર્વપક્ષી ચોથા ભાંગાના સ્વામી તરીકે સયોગીકેવલીને જ માને છે.
(ચતુર્થભાંગાની શૂન્યતા હિંસાના સ્વરૂપની અપેક્ષાએ ઃ પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ આમાં ચૂર્ણિકારે ચોથા ભાંગાને જે શૂન્ય કહ્યો છે તે સ્વામીની અપેક્ષાએ નહિ (અર્થાત્
१. वर्जयामीति परिणतः संप्राप्तौ विमुच्यते वैरात् । अघातयन्नपि न मुच्यते क्लिष्टभावोऽतिपातस्य ॥