________________
૮૫
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર दम्पर्यापेक्षया 'न हिंस्यात् सर्वाणि भूतानि' इति निषेधार्थलेशमपि न स्पृशति, अविधिहिंसाया एवात्र निषेधाद्, विधिपूर्वकस्वरूपहिंसायास्तु सदनुष्ठानान्तर्भूतत्वेन परमार्थतो मोक्षफलत्वात् ।
तदुक्तमुपदेशपदसूत्रवृत्त्योः 'अथ साक्षादेव कतिचित्सूत्राण्याश्रित्य पदार्थादीनि व्याख्याङ्गानि दर्शयन्नाह - हिसिज्ज ण भूयाइं इत्थ पयत्यो पसिद्धगो चेव । मणमाइएहिं पीडां सव्वेसिं चेव ण करिज्जा ।।८६५ ।। हिंस्याद् व्यापादयेद्, न नैव, भूतानि पृथिव्यादीन् प्राणिनः, अत्र-सूत्रे, पदार्थः प्रसिद्धश्चैव-प्रख्यातरूप एव। तमेव दर्शयति - मनआदिभिः-मनोवाक्कायैः, पीडां-बाधा, सर्वेषां चैव, न कुर्या=न विदध्यादिति ।। तथा -
आरंभिपमत्ताणं इत्तो चेइहरलोचकरणाई । तक्करणमेव अणुबंधओ तहा एस वक्कत्थो ।।८६६।। व्याख्या-आरम्भः पृथिव्याधुपमर्दः, स विद्यते येषां ते आरंभिणो गृहस्थाः, प्रमाद्यन्ति निद्राविकथादिभिः प्रमादैः सर्वसावद्ययोगविरतावपि सत्यां ये ते प्रमत्ता यतिविशेषाः, आरंभिणश्च प्रमत्ताश्च आरम्भिप्रमत्तास्तेषां, इतः पदार्थात् चैत्यगृहलोचकरणादि, चैत्यगृहमहतो भगवतो बिम्बाश्रयः, लोचकरणं च केशोत्पाटनरूपं,
तथी. भैपर्थिनी अपेक्षा तो मे 'न हिंस्यात्...' ५९॥ ने भारको नात्याहिम ६२वा નિષેધનો અંશતઃ પણ વિષય બનતી નથી, કેમકે તેમાં તો અવિધિહિંસાનો જ નિષેધ છે, વિધિપૂર્વક થતી સ્વરૂપહિંસા તો અનુષ્ઠાનોમાં અંતર્ભત હોઈ પરમાર્થથી મોક્ષફલક હોય છે. માટે તેનો નિષેધ હોઈ न 3.) 6पहेशपसूत्र (८६५-६८६) भांडंछ :
(ઐદંપર્ય અંગે ઉપદેશપદગત પ્રરૂપણા) હવે સાક્ષાત્ જ કેટલાક સૂત્રોને આશ્રીને પદાર્થ વગેરે વ્યાખ્યાના અંગોને દેખાડતાં ગ્રન્થકાર (७५हेश५६॥२) छ - 'पृथ्वीयाहि पाने वानर' में सूत्रमा पार्थ प्रसिद्ध ४ छ. तने ४ જણાવે છે – મન વગેરે વગેરે એટલે વચન અને કાયા)થી બધા જીવોને બાધા પહોંચાડવી નહિ. તથા (હવે વ્યાખ્યાના ચાલનારૂપ અંગને જણાવે છે કે પૃથ્વીકાય વગેરે જીવોનો ઘાત કરે તે આરંભી ગૃહસ્થો. સર્વસાવદ્યયોગની વિરતિ હોવા છતાં નિદ્રા-વિકથા વગેરે પ્રમાદોથી જે પ્રમત્ત બને તે પ્રમત્તસંયત... ગૃહસ્થો જે ભગવાનનું જિનમંદિર બંધાવે છે તે, પ્રમત્તસંયતોનો જે લોચ કરવામાં આવે
-
-
१. हिंस्याद् न भूतानि अत्र पदार्थः प्रसिद्धश्चैव । मनआदिभिः पीडां सर्वेषां चैव न कुर्यात् ॥ २. आरम्भिप्रमत्तानां इतश्चैत्यगृहलोचकरणादि । तत्करणमेव अनुबंधतः तथा एष वाक्यार्थः ॥