________________
૨૨
-
દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ ધિક્કાર હો તમને અપયશના કામી જે તમે અસંયમરૂપ
-જીવન માટે વમેલાને પીવાને ખાવાને ઇચ્છો છો કલ્યાણકારી
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ તમને મરણ હોય ૧૩ ૧૪ ૧૫ | ભાવાર્થ...હે અપયશના અભિલાષી? (રથનેમી)તમારા પરાક્રમને ધિક્કાર હે ? અસંયમજીવનને માટે તમે મને તેમનાથ ભગવાને તજેલી એવી મને ત્યાગ કરેલને તમે ભોગવવા ઈચ્છે છે.! આ મર્યાદાનું ઉલ્લંઘન કરવા કરતાં તમારે મૃત્યુને ભેટવું એ કલ્યાણકારી છે. વમેલા ભેગોને ઈચ્છવા કરતાં મરણ શ્રેયસ્કર છે. (આ પ્રમાણે રાજીમતીએ રહેનેમીને ઉપદેશ દીધે)
अहं च मोगरायस्स, तंचऽसि अंधगवण्हिणो ।
मा कुले गंधणा होमो, संजम निहुओ चर ॥८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-હું ભોગરાજના કુળના ઉગ્રસેન રાજાની પુત્રી તમે છો
અંધક વૃષ્ણિ કુળના–સમુદ્રવિજયરાજાના પુત્ર નહિ કુળમાં ગંધનકુળ
જેવા થઈએ સંયમમાં સ્થિર થઈ વિચરો. ( ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ–ભેગરાજાના પુત્ર ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તમે સમુદ્રવિજય રાજાના પુત્ર છે. આમ આપણે બંને ઉત્તમ કુલમાં જન્મીને ગંધનકુલના નાગ સમાન ન થવું જોઈએ, માટે હે મુનિ! ચિત્તની ચંચલતા દૂર કરી મન અને સંયમમાં સ્થિરતા રાખી વિચરે. એજ આત્મહિતનું કારણ છે.