________________
અધ્યયન ૪ થું
પ
ભાવાર્થ-હે પુજ્ય? કેવી રીતે ચાલતાં, ઉભા રહેતા, બેસતાં, સુતાં, આહારને ખાતાં, બેલતાં પાપ કર્મ ન બંધાય ?
जय चरे जय चिढे, जयं आसे जय सप।
जयं भुजतो भासतो, पाव कम न पंधइ ॥८॥
૬ ૭ ૮ ૧૦ ૯ શબ્દાર્થ-હે શિષ્ય ? ઉપયોગ સહિત યત્નાથી ચાલતાં બેસતાં.
ઉભારહેતાં, સુતા આહારને ખાતાં તથા ભાષા સમિતિ પૂર્વક બેલતાં.
પાપકર્મ બંધ થાય નહિ,
૮ ૯ ૧૦.
ભાવાર્થ–ઉપયોગ સહિત યત્નાપૂર્વક ચાલતાં, બેસતાં, ઉભા રહેતાં, સુતાં, આહારને ભોગવતાં તથા બોલતાં પાપ કર્મ બંધાય નહિ.
सव्वभूयप्पमूयस्स, सम्म भूयाई पासओ । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ पिहिआसवस्स दंतस्स, पावं कम्मन बंधई ॥९॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૩ શબ્દાર્થ સર્વ પ્રાણુને પિતાના આત્મા સમાન સમ્યફ પ્રકારે
ત્રસ અને સ્થાવર જીવોને જોનારાને ઢાંકયા છે આશ્રવાર ઇન્દ્રિયને
૭ ૮ ૯ ૧૦ જીતનારને પાપકર્મને બંધ થતો નથી.
( ૧૧ ૧૨ ૧૩ ૧૪