________________
અધ્યયન ૭ મું
૨૦૩:
સુકાળ રોગાદિક આદિ ઉપસર્ગરહિત એમ ક્યારે થશે આ નહિ
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ થાઓ એમ ન કહે ૧૩ ૧૪ ૧૫ ૧૬ | ભાવાર્થ–પવન વાય તો સારું, ન થાય તો સારું, વરસાદ થાય તો સારું, ન થાય તે સારૂં, ભલે લોકો દુઃખ પામે, ટાઢ, તાપ, સ્વચક્ર પરચક્રના ભયરહિત, સુકાળ, ઉપદ્રવ રહિતપણું ઇત્યાદિ ક્યારે થશે અથવા ન થાઓ, આમ બોલવાથી અધિકરણદિ દોષે ઉત્પન્ન થાય અને વાયુ વગેરેના થવાથી પ્રાણુઓને પીડાની પ્રાપ્તિ થાય તથા આર્તધ્યાન થાય, એમ જાણે સાધુઓએ પ્રસંગ વસાત નિષ્પાપ વચન બોલવાં.
तहेव मेहं व नह व माणवं, न देवदेवत्ति गिरं वइज्जा ।
૧ ૨ ૩ ૪ ૪ ૫ ૬ ૭ ૮ ૧૦ समुच्छिए उन्नए वा पओए, वइज्ज वा बुट्ट बलाय ति ॥५२॥ ૧૧ ૧૨ ૧૩ ૧૭ ૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ–તેમજ મેઘને આકાશને માનનીય મનુષ્યને દેવ દેવ
છે એવી વાણું ન બોલવી સમુછમ છે ઉપજે છે મેઘ વ દેવ
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫. એમ કહેવું. ૧૬ ૧૭
ભાવાર્થ–તેમજ મેઘ-વરસાદ, આકાશ, રાજાદિ મોટા પુરૂ-- ષોને દેખીને આ દેવ દેવ છે એવી વાણુ સાધુઓએ બોલાવી નહિ. પરંતુ મેઘને દેખીને આ વરસાદ વરસ્યો છે; વરસે છે, વરસાદને વરસાદ, આકાશને આકાશ, રાજાને રાજા કહી બેલાવાય, પણ દેવ કહી બોલાવવાથી મૃષાવાદનો દોષ લાગે તથા લઘુતાને દોષ