Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 317
________________ L દશવૈકાલિક સૂત્ર સ્થિર કરવા માટે શાસ્ત્રનું ભણુવું-અધ્યયન કરવું તે શ્રેષ્ઠ છે. ભાવા-મીજી સૂત્ર સમાધિ કહે છે નિશ્ચે સૂત્ર સિદ્ધાંત ભણવાથી ચાર પ્રકારે સમાધિ હોય, આચારાંગ આદિ સૂત્ર ભણવાથી મને હિતકારી આલખન થશે, સૂત્ર સિદ્ધાંત ભણવાથી મેાક્ષમાગ માં એકાગ્ર ચિત્તવાળા થઇશ, સૂત્ર સિદ્ધાંત ભણવાથી મારા આત્માને મૃતધમ માં સ્થાપીશ, સૂત્ર સિદ્ધાંત ભણવાથી હું પોતે ધમને વિષે સ્થિર થઈને પરને ધમ ને વિષે સ્થાપન કરી, આવી બુદ્ધિએ સૂત્ર ભણવા, પણ માન પામવાને અર્થે નહી. સૂત્ર સમાધિના ઉપરક્ત ચારપદ કહ્યા. તેના શ્લાક કહે છે. नाण मेगग्ग चित्तो य, ठिओ य ठावा परं । } ૨ ૧ ૩ ૪ सुयाणिय अहिज्जिता, रओ सुय समाहिप ॥६॥ ૭ ८ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ—જ્ઞાનભણી એકાગ્ર ચિત્તવાળા થઇ ધર્મગ્ન વિષે ર ૧ ર સ્થિર થાય બીજાને ધર્માંમાં સ્થિર કરે સૂત્ર ભણીને તેમાં રક્ત બને ૪ ૫ ક ૭ ८ સૂત્ર સમાધિને વિષે ૧૦ ૧૧ ભાવા-સૂત્ર ભણવામાં નિરંતર તત્પર રહેવાથી જ્ઞાન થાય. છે, ચિત્તની એકાગ્રતા થાય છે, પાતે જ્ઞાન ભણી મેાક્ષમાગ રૂપ ધ - માં સ્થિર થાય છે. અને ખીજાતે ધર્મોંમાં સ્થિર કરે છે. તથા સૂત્ર સિદ્ધાંત ભણીને સત નાનમાં તથા સમાધિમાં રક્ત રહેતા થકા પેાતે સમાધિને પ્રાપ્ત કરે છે. बउब्विा खलु तवसमाही भवर, तं जहा नो इह लोगइयाप तवमहिद्विज्जा, ર ર

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350