Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 334
________________ ૩૦૫ અધ્યયન ૧૦ મું अलोल भिक्खनु न रसेसु गिध्धे, ૧ ૨ ૩ ૪ ૫ ૩૪ વરે વિય નામ इदिच सकारण पूयण च ૧૦ ૧૧ ૧૨ चए ठियप्पा अनिहे जे स भिक्खु ॥१७॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ–લેલુપતારહિત મુનિ ન હોય રસવા 5 ભેજનમાં આસકત અજ્ઞાતઘરોમાંથી થોડો થોડો આહાર લેનાર અસંયમી જીવનને ૧૪ ન ઈચ્છનાર લબ્ધિઆદિ ઋદ્ધિને સત્કારને પૂજાને ત્યાગ કરે જ્ઞાનમાં ૧૦ ૧૧ ૧૨ ૧૩ સ્થિતઆત્મા રાગદ્વેષરહિત હોય તેને સાધુ કહીએ. ૧૫ ૧૬ ૧૭ ભાવાર્થ- કોઈપણ ઉપગરણમાં લેલુપતા રહિત, રસવાળા આહારાદિમાં અનાસકત વિશેષે અજાણ્યા ઘરમાંથી છેડો ડે નિર્દોષ આહાર ગ્રહણ કરી સંયમ નિર્વાહ કરનાર, અસંયમી જીવનને નહિ ઈચ્છનાર, લબ્ધિ આદિ ઋદ્ધિને, સત્કારને, પૂજાને નહિ ઈચ્છનાર, રાગદ્વેષરૂપે કષાયોથી રહિત અને જ્ઞાનમાં પિતાના આત્માને સ્થાપનાર કપટ રહિત હોય તેને સાધુ કહીએ. न पर वएज्जासि अयं कुसोलें. ૧ ૨ ૩ ૪ ૫ जेणन्नो कुप्पिज्ज न त वपज्जा । ૬ ૭ ૮ ૧૧ ૯ ૧૦ जाणिय पत्तेयं पुन्न पावं, ૧૨ ૧૩ ૧૪ ૧૫ अत्ताण न समुक्कसे जे स भिक्खु ॥१८॥ ૧૬ ૧૮ ૧૭ ૧૯ ૨૦ ૨૦ દ. વે. સુ.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350