Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 344
________________ વીની વિવિત્ત ચાં વૃદ્ધિા ।। || અનુષ્ટુપૂ રૃામ્ । ', चूलिअं तु पवक्खामि सुयं केवलि भासिय । जं सुणित सुपुन्नाणं, धम्मे उत्पज्जए मई ॥ १ ॥ ભાવા—હું શ્રુત કેવળીએએ કહેલી બીજી ચૂલિકાને વિગત થી કહુ છુંઃ સુપુણ્યવાન આત્માએની જેને સાંભળવાથી ધમ માં મતિ ઉત્પન્ન થાય છે. આમ શ્રી સુધર્માસ્વામી જ ખૂસ્વામીને કહેતા હતા અને શય્યભવસૂરિએ શિષ્ય મનકને કહ્યું. ૧ अणुसोयपट्टिए बहुजणम्मि, पडिसोयलद्ध लक्खेण । ોિયમેય અપ્પા, ટ્રાયથ્થો ઢોઽામેળ | ૨ | ભાવા અનુસ્રોત–ચાલતા વ્હેણમાં ઘણા જને તણાય છે, પરન્તુ તે પ્રવાહથી પર થવા ( ઉલ્લધવા) જેએ જાગરુક છે તેમણે પ્રતિસ્રોત પ્રવાહમાં (પૂર સામે ) ચાલવાને પેાતાના આત્માને તૈયાર કરવા એઇએ. ૨ अणुसोयसुहो लोभो, पडिसोओ आसवो सुविहियाण । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥ ३ ॥ ભાવા —જગતના થવા સુખાર્થે અનુસ્રોત-ચાલતા પ્રવાહમાં વહે છે, જ્યારે સુવિહિત-વિચક્ષણુ સાધકો ત્રિકરણ-ત્રિયેાગે સંસારપ્રવાહની સામે જાય છે. સંસારના ભાગ અનુસ્રોત એકજ પ્રવાહમાં વહેવાના છે, જ્યારે સંસારથી મુક્ત થવા તેની સામેનેા પ્રતિસ્રોત મા આત્મ જાગરુકાએ (સાધુએએ) સાધવા જોઇએ ૩ तम्हा आयारपरक्कमेण, संवरसमाहिबहुलेणं । चरिया गुणा य नियमा य, हुंति साहूण दट्ठवत्रा ||४||

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350