SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ અધ્યયન ૧૦ મું अलोल भिक्खनु न रसेसु गिध्धे, ૧ ૨ ૩ ૪ ૫ ૩૪ વરે વિય નામ इदिच सकारण पूयण च ૧૦ ૧૧ ૧૨ चए ठियप्पा अनिहे जे स भिक्खु ॥१७॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ–લેલુપતારહિત મુનિ ન હોય રસવા 5 ભેજનમાં આસકત અજ્ઞાતઘરોમાંથી થોડો થોડો આહાર લેનાર અસંયમી જીવનને ૧૪ ન ઈચ્છનાર લબ્ધિઆદિ ઋદ્ધિને સત્કારને પૂજાને ત્યાગ કરે જ્ઞાનમાં ૧૦ ૧૧ ૧૨ ૧૩ સ્થિતઆત્મા રાગદ્વેષરહિત હોય તેને સાધુ કહીએ. ૧૫ ૧૬ ૧૭ ભાવાર્થ- કોઈપણ ઉપગરણમાં લેલુપતા રહિત, રસવાળા આહારાદિમાં અનાસકત વિશેષે અજાણ્યા ઘરમાંથી છેડો ડે નિર્દોષ આહાર ગ્રહણ કરી સંયમ નિર્વાહ કરનાર, અસંયમી જીવનને નહિ ઈચ્છનાર, લબ્ધિ આદિ ઋદ્ધિને, સત્કારને, પૂજાને નહિ ઈચ્છનાર, રાગદ્વેષરૂપે કષાયોથી રહિત અને જ્ઞાનમાં પિતાના આત્માને સ્થાપનાર કપટ રહિત હોય તેને સાધુ કહીએ. न पर वएज्जासि अयं कुसोलें. ૧ ૨ ૩ ૪ ૫ जेणन्नो कुप्पिज्ज न त वपज्जा । ૬ ૭ ૮ ૧૧ ૯ ૧૦ जाणिय पत्तेयं पुन्न पावं, ૧૨ ૧૩ ૧૪ ૧૫ अत्ताण न समुक्कसे जे स भिक्खु ॥१८॥ ૧૬ ૧૮ ૧૭ ૧૯ ૨૦ ૨૦ દ. વે. સુ.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy