Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૦ દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ –કલેશઉત્પન્ન થાય તેવી કથાવાર્તા કરે નહિ ક્રોધ ન કરે પાંચેઈક્રિઓને શાંતરખે રાગદ્વેષરહિત સંયમમાં નિશ્ચળ મન “વચન કાયાના યોગ સહિત ઉપશાંતપણે-કષાયરહિત પ્રમાદરહિત ( ૧૧ ૧૨ ૧૩ ૧૪ ઉચિત્તકાર્યમાં આદરવાળે હેય. ભાવાર્થ-કલેશ ઉત્પન્ન થાય તેવી કથા વાર્તા કરે નહિ, કોઈના ઉપર ક્રોધ કરે નહિ, પાંચઈદ્ધિને વશ કરી, ગોપવીને રાગદ્વેષ રહિત બની સંજમને વિષે મન, વચન, કાયાના યોગને સ્થિર કરીને સમભાવમાં રહી પ્રમાદ રહીત સંયમ પાલન કરનાર તથા ઉચિત કાર્યમાં અનાદર નહિ કરનાર એવા હોય તેને સાધુ કહીએ. जो सहइ हु गामकंटए, ૧ ૨ ૩ ૪ ૫ અક્ષર પર તworrો જા. भय मेरव सह सप्पहासे, ૯ ૧૦ ૧૧ ૧૨ ___ सम सुह दुक्ख सहे य जे स भिक्खु ॥११॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ—જેકેઈ સહન કરે નિશ્ચ ઈદ્રિયોને કાંટા સરીખા કઠેરવચન લાઠીઆદિના પ્રહાર તર્જના કરી ભય ઉત્પન્ન થાય તેવા ભયંકર શબ્દો વૈતાલાદિકના અટ્ટહાસ્યાદિક ઉપસર્ગ સમભાવે સુખ ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૨

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350