Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 324
________________ અધ્યયન ૧૦ મું ૨૮૫ ઘાતક છે, તેથી પોતે અગ્નિ સળગાવે નહિ, બીજા પાસે સળગાવરાવે નહિ, સળગાવતો હોય તેને ભલું જાણે નહિ, તેનેજ સાધુ કહીએ. अनिलेण न वीए न वीयावए, ૧ ૩ ૨ ૪ ૫ हरियाणि न छिदे न छिंदावए । बीयाणि सया विवज्जयं तो, ૧૦ ૧૧ ૧૨ सचित्तं नाहारए जे स भिक्खु ॥३॥ ૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૭ શબ્દાર્થ-વાયરાને વસ્ત્રાદિકે જે નહિ ને બીજા પાસે ૧ ૨ ૩ ૪ વીંજાવે વનસ્પતિકાયને છેદે નહિ છેદાવે નહિ બીજ ઔષધીની સદા ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ દયા પાને-પીડા ન આપે સચિત્ત પદાર્થને આહાર કરે નહિ તેને ૧૫ ૧૬ સાધુ કહીએ. ૧૨. ૧ ૩ • ૧૪ | ભાવાર્થ-વસ્ત્રથી કે પંખા આદિથી વાયરાને વીંજે નહિ એટલે તેની ઉદીરણા કરે નહિ, બીજા પાસે વીંજાવે નહિ, વીંજતો હોય તેને ભલું ન જાણે, સત્ત વનસ્પતિને છેદે નહિ, બીજા પાસે છેદાવે નહિ, છેદત હોય તેને ભલું ન જાણે એજ રીતે ડાંગર આદિ બીજેના સંઘટ્ટાને પણ સદા ત્યાગ કરે અને સચિત્ત આહારનું ભજન કરે નહિ, તેને સાધુ કહીએ. वहण तस थावराणं होइ, पुढवि तण कट्ट निस्सियाण ।

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350