________________
અધ્યયન ૧૦ મું
૨૮૫
ઘાતક છે, તેથી પોતે અગ્નિ સળગાવે નહિ, બીજા પાસે સળગાવરાવે નહિ, સળગાવતો હોય તેને ભલું જાણે નહિ, તેનેજ સાધુ કહીએ.
अनिलेण न वीए न वीयावए,
૧ ૩ ૨ ૪ ૫ हरियाणि न छिदे न छिंदावए ।
बीयाणि सया विवज्जयं तो,
૧૦ ૧૧ ૧૨ सचित्तं नाहारए जे स भिक्खु ॥३॥
૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૭ શબ્દાર્થ-વાયરાને વસ્ત્રાદિકે જે નહિ ને બીજા પાસે ૧
૨ ૩ ૪ વીંજાવે વનસ્પતિકાયને છેદે નહિ છેદાવે નહિ બીજ ઔષધીની સદા ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
૧૧ દયા પાને-પીડા ન આપે સચિત્ત પદાર્થને આહાર કરે નહિ તેને
૧૫ ૧૬ સાધુ કહીએ.
૧૨.
૧ ૩
• ૧૪
| ભાવાર્થ-વસ્ત્રથી કે પંખા આદિથી વાયરાને વીંજે નહિ એટલે તેની ઉદીરણા કરે નહિ, બીજા પાસે વીંજાવે નહિ, વીંજતો હોય તેને ભલું ન જાણે, સત્ત વનસ્પતિને છેદે નહિ, બીજા પાસે છેદાવે નહિ, છેદત હોય તેને ભલું ન જાણે એજ રીતે ડાંગર આદિ બીજેના સંઘટ્ટાને પણ સદા ત્યાગ કરે અને સચિત્ત આહારનું ભજન કરે નહિ, તેને સાધુ કહીએ.
वहण तस थावराणं होइ,
पुढवि तण कट्ट निस्सियाण ।