________________
૨૨૪
દશવૈકલિક યુગ
ભાવાર્થ–સૂર્ય અસ્ત થયા પછીથી તે પ્રાતઃકાળમાં સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધીમાં સર્વે આહારાદિ ખાવાને મનથી પણ ઈચ્છે નહિ, એવો સાધુને આચાર છે.
अति तिणे अचबले, अप्पभासी मियासणे ।
हविज्ज उयरे दंते, थावं लधुन खिसए ॥२९॥
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–તતણાટરહિત ચપળતારહિત થોડું બેલનાર
૧ ૨ મિતાહારી હેય ભૂખપૂર્ણ આહાર નહી મળતાં પણ સંતોષ રાખનાર
અન્નાદિક થોડું પ્રાપ્ત થતાં ન કરે ગૃહસ્થની નિંદા.
૮ ૯ ૧૦ ૧૧ , | ભાવાર્થ–મર્યાદિત આહારના સેવનાર, અલ્પ બોલનાર, સ્થિરચિત્તવાળા સાધુઓ, આહાર ન મળતાં આકુળ વ્યાકુળ ન થાય, તેમજ સુધા સંતોષાય તેટલો પૂર્ણ આહાર ન મળતાં પણ સંતોષ રાખનાર, આહારાદિ છેડા પ્રાપ્ત થતાં અથવા નિરસ આહાર મળતાં ગૃહસ્થની નિંદા કરે નહી. આવા પ્રકારને સાધુને આચાર છે. न बाहिर परिभवे, अत्ताण न समुक्कसे ।
દુર ઢામે જ મઝાક, કર્યા તવ િશુદ્ધિ રૂom ૭ ૮ ૧૦૯ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ અન્યને તિરસ્કાર કરે નહી પિતે અહંકાર ન કરે
શ્રુતજ્ઞાનને લાભ થતાં મદ ન કરે જાતિને તપને બુદ્ધિને
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩