________________
અધ્યયન ૮ મું
૨૨૩
કરે. તેમજ દાણું અને કર્કશ સ્પર્શે પ્રાપ્ત થયે કાયાએ કરી સમભાવે સહન કરવા જોઈએ.
खुहं पिबासं दुस्लिज्ज, सीउण्ड अरई भयं । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ अहियासे अवहिओ, देह दुक्खं महाफल ॥२७॥ ૧૨ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–ભૂખ-ક્ષુધા-તરસ વિષમસ્થાનક ટાઢ-ઠંડી તાપ–ગરમી
૧ ૨ ૩ ૪ ૫ અરતિ–દુઃખ ભયને અદીનપણે દેહને ઉત્પન્ન દુઃખ મહાફળ છે જાણી ૬ ૭ ૮ ૯
૧૦ ૧૧ સહન કરે
१२
ભાવાર્થ–સાધુઓએ ભૂખ, તરસનો, વિષમસ્થાનકને, ઠંડીને, તાપને અરતિને સિંહ આદિના ભયનો પરીષહ ઈત્યાદિક પરીષહાથી પિતાની કાયાને જે દુઃખ ઉત્પન્ન થાય તે સમભાવે સહન કરતાં મહાફળ-મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જાણું ઉત્પન્ન પરીષહેને દીનતા રહિત સમભાવે સહન કરવાં. કારણકે કાયકલેશ પણ બાહ્ય તપ છે.
अत्थं गयम्मि आइच्चे, पुरत्था य अणुग्गए ।
आहार माइय सव्व, मणसा वि न पत्थए ॥२८॥
પ
શબ્દાથ–સૂર્ય આથમી ગયે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે ન હોય
ત્યાં સુધી આહારાદિ સર્વે મને કરીને પણ ન ઈચ્છે ૫ ૬ ૭
૮ ૯