________________
દશવૈકાલિક સૂત્ર
૧૨૬
મૂળા, મૂળાના પાંદડા, ડાંડલી, મૂળાના કાંદા, ખેરચુ, બીજ આદિ ચૂર્ણ, બહેડાના ફળ, રાયણના ફળ આદિ ખારાકના પદાર્થોં -સચિત્ત જણાય તે સાધુએ લેવાં નહિ. પૂરા અચેત ન થયા હોય તેવા સવ` કોઇ પદાર્થો લેવા નહિ.
समुयाणं चरे भिक्खु, कुलं उच्चावयं सया ।
૧
ર
૩
૪
૫ ૐ ७
नीय कुलमइक्कम्म, ऊस नाभिधारए ॥२५॥
८
૯
૧૦
૧૧
શબ્દા - સામુદાણી ગેાચરી કરે સાધુ ઉંચ નીચ કુળને વિષે
૧
ર
૩ ૫
૪
સદા નીચકુળ એળંગી ઉંચા કુળને વિષે ન જાય.
७
૮ ૯
૧૦
૧૧
ભાવા- સાધુ હંમેશાં ધનવંતના મેટા કુળને વિષે, નિધનના નાના કુળને વિષે સામુદાણી ગેાચરી માટે જાય. પરંતુ નિધનને ત્યાં નિ:રસ આહાર મળશે એમ માની તેના ઘરને છેડી સરસ આહારની લાલચે ધનવંતને ઘેર ન જાય. નિ ંદનીય ધરામાં ગેાચરી ન જાય, પણ રસ્તામાં આવતા નિનના ધરને છેાયા વિના અનુક્રમે ગાચરી કરે. અથવા અભિગ્રહ હોય તા તે પ્રમાણે, ગેાચરી કરે.
अदीणो वित्तिमेसिज्जा, न विसीइज्ज पंडिए ।
1
૩
૪
૫
ૐ
अमुच्छिओ भोयणमि, मायन्ने एसणा रए ॥२६॥
૭
८
૯
૧૦ 11
શબ્દા—અદીનપણે આહારને ગવેષે ન ખેદ કરે પતિ
ર
૧
૨
૩ ૪ ૫
ૐ
સૂર્માંરહિત ભાજનમાં મર્યાદાને જાણનાર નિર્દોષ આહાર લેવામાં રક્ત
७
૮ ૯
૧૦
૧૧