________________
૧૫૩
અધ્યયન ૬ ઠું
अहो निच्च तवो कम्म, सव्वबुध्धेहि वण्णिय ।
जाय लज्जासमावित्ती, एगभत च भोयण ॥२३॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ આ શબ્દાર્થ-આશ્ચર્યની વાત નિત્ય તપ કર્મ સર્વ
તીર્થકરોએ કહેલ છે જે સંયમ અવિધી વૃત્તિ-દેહષણ
એકવાર ભોજન. ૧૦ ૧૧
ભાવાર્થસંયમપાલનમાં વિરોધ ન આવે તેવી રીતે દેહના પિોષણ પુરતું દિવસને એકવાર ભોજન કરનારને શ્રી તીર્થંકરદેવેએ સદાકાળ તપ-કર્મ કહેલ છે. જે સંયમલજજા સરખીવૃત્તિ એટલે સંયમને નિર્વાહ કરવાને અર્થે દિવસમાં એકવાર ભોજન કરે, રાત્રિ ભોજન ન કરે તેથી તેને નિત્ય તપસ્વી કહેવાય (એક જ વખત ભોજન કરવા આથી (છઠું વ્રત) संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा।
जाइ राओ अपासतो, कहमेसणीयं चरे ॥२४॥ ૮ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨
શબ્દાર્થ–સૂક્ષ્મ જીવો છે ત્રસજીવો અથવા સ્થાવર જીવો
પૃથ્વી આદિ રાત્રે જે જ દેખાય નહિ કેમ નિર્દોપ ગેચરી
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ થઈ શકે. ૧૧૨