________________
૧૬૩
અધ્યયન ક હું पिंडसिज च वत्थं च, चउत्थं पाय मेव य । ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ અપિ = છિના, રિદ્ધિ વિંકિતા ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૧૯ શબ્દાર્થ – જે ચાર પ્રકારના અકલ્પનીય–ભેગવવા યોગ્ય નહિ
૩
સાધુને આકારાદિ તેને વઈને સત્તર પ્રકારે સંયમનું પાલન કરે
આહાર શવ્યા-ઉપાશ્રય વસ્ત્ર ચોથું પાત્ર એ પૈકીનું અકલ્પનીક ન
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭, વાંછે નિર્દોષ ગ્રહણ કરે. ૧૮ ૧૯ ૨૦
ભાવાર્થ આહારાદિ ચારે બલ અકલ્પનિકને ગ્રહણ કરવા નહિ, તેને ત્યાગ કરી સંયમ પાલન કરવું, એ ચાર બેલ બતાવે છે. આહાર, ઉપાશ્રય–શયા, વસ્ત્ર, ચોથું પાત્ર-આ ચારે અકલ્પનીય દેષવાળા હોય તો તેને મનથી પણ ઈચ્છવા નહિ–ગ્રહણ કરવા નહિ, નિર્દોષ હોય તો ગ્રહણ કરવાં. (ઉપરોક્ત ચારે વાના અકલ્પનીય ગ્રહણ કરવાથી ચારિત્રમાં દુષણ લાગે છે) जे नियाग ममायति, कीय मुद्देसियाहडं।
वह ते समणुजाणति, इह वुत् महेसिणा ॥४८॥ શબ્દાર્થ–જે કોઈ સાધુને ગૃહસ્થ નિત્ય ભજન લઈ જવા
આમંત્રણ કરી રાખે મારા ઘેરથી આહાર લઈ જવો વેચાણ લીધેલ
સાધુને ઉદ્દેશીને કરેલે સામે લાવીને સાધુને આપતાં જે ગ્રહણ કરે
19