________________
૭૬
દશવૈકાલિક સૂત્ર ચણી લીધેલ હોય તે સ્થાને મકાનના બારણું, બે ઘર વચ્ચેની ખંચાલી, પાણીઆરાનાં સ્થાને, રસ્તામાં ચાલતાં સમય જુએ નહિ.
શંકાના સ્થાને વિશેષે વજે
૧ ૧
ભાવાર્થ—ગોચરી આદિ કાર્ય માટે ગામમાં જતાંસાધુએ-ગેખ, ભીંતમાં પુરી દીધેલ બારણું અગર ખાતર પાડેલ ઘરની દિવાલ, તથા પાણઆરાનાં સ્થાને વગેરે શંકાવાળા સ્થાનો નિહાળીને જોવા નહિ. તે જોતાં થકાં અન્ય મનુષ્યને, સાધુ પ્રત્યે શંકા ઉત્પન્ન થાય કે આ સાધુ ચેર તો નહિ હોય ! તેથી સાધુએ આવાં શંકાનાં સ્થાને રસ્તે ચાલતાં ન જેવાં.
रण्णो गिहवइणं च, रहस्सारक्खियाण य ।
संकिलेसकर ठाणं, दूरओ परिवज्जए ॥१६॥
શબ્દાર્થ-રાજાની ગૃહપતિની છાનીવાત કેટવાલની ઘણું કલેશ
થાય તેવા સ્થાન દૂરથી ત્યાગે
ભાવાર્થ – ગોચરીએ જતાં સાધુઓએ રાજા, ગૃહપતિ, કોટવાલ, વિગેરેનાં ખાનગી સ્થાનોમાં જ્યાં ગુપ્ત મંત્રણા થતી હોય ત્યાં જવું નહિ. તથા કલેશકારક સ્થાનને સદા દૂરથી ત્યાગ કરવો. पडिकुटुं कुल न पविसे, मामग परिवज्जए ।
૧ ૨ ૩ ૪ ૫ ૬ अचियत् कुलं न पविसे, चियत्तं पविसे कुल ॥१७॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨