________________
અધ્યયન ૫ મું
૧૧૭
ભાવાર્થ-સાધુ ગુરુની આજ્ઞા લઈ જે ગામમાં જે અવસરે આહારની વેળા હોય તે સમયે ગોચરીએ જાય અને ગોચરીએ ગયેલા સાધુએ ઉચિત સમયે પાછા ફરવું જોઈએ અને જે સમય ભિલાને માટે ઉચિત ન હોય તે કાળને વજિને ઉચિત કાળે જ ભિક્ષાચરીએ જવું જોઈએ. સઝાય કરવાના કાળે સઝાય કરવી. એટલે દરેક ક્રિયા ઉગ રાખી કાળ-કાળે જ કરવી. એવો આ ગાથાને ભાવાર્થ છે. अकाले वरसि भिकखु, काल न पडिलेहसि ।
अप्पाणं च किलामेसि, संनिवेस च गरिहसि ॥५॥ ૭ ૮
૧૦ શબ્દાર્થઅકાળે જઈશ સાધુ ભિક્ષાને સમય નહિ જોતો ૧ ૨ ૩ ૪
૫ ૬ ઝાઝું ફરવાથી આત્માને કિલામનાથશે ગામની તથા ગૃહસ્થની નિંદા કરીશ
૭ ૮ ૯ ૧૦ ભાવાર્થ-હે સાધુ ! ગોચરના કાળને જોયા વિના અકાળે ગોચરી જઇશ તો ઝાઝા સ્થળે ફરવું પડશે અને તારા આત્માને કિલામના થશે તેમ જ આહાર સરળતાથી નહિ મળતાં ગામની તથા ગૃહસ્થની નિંદા કરીશ, તો અશુભ કર્મને બંધ થશે. જેના કડવા વિપાકે તારે પોતાને જ ભોગવવા પડશે. એમ જાણી ગોચરી ના સમયે જ ગેચરીએ જવું.
सइ काले चरे भिक्खु, कुज्जा पुरिसकारिय।
अलाभुति न सोइज्जा, तवृत्ति अहियासए ॥६॥