________________
દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ-વિશેષજાણે વિશેષ પ્રકારે જાણતો નિશ્ચયથી.
ભાવાર્થ-જે સાધક જીવોને જાણે, અજીવોને જાણે, જીવ અને અછવ બંનેને જાણે તે નિશ્ચયથી સંયમના સ્વરૂપને જાણી શકે છે. जया जीवमजीवे य, दो वि एए वियाणइ ।
तया गइ बहुविह, सव्व जीवाण जाणइ ॥१४॥
શબ્દાર્થ-જ્યારે એ ત્યારે ગતિને નાના પ્રકારના સર્વ જીવોની જાણે
ભાવાર્થ- જ્યારે જીવ, અજીવ એ બંનેને જાણે ત્યારે સર્વ જીવોની ઘણા પ્રકારની ગતિને પણ જાણી શકે છે.
जया गइ बहु विह, सव्व जीवाण जाणइ । तया पुण्णं च पाव च, बंध मुक्खं च जाणइ ॥१५॥
जया पुणं च पाव च, बंध मुक्वं च जाणइ । तया निविदए भोप, जे दिव्वे जे य माणुसे ॥१६॥
जया निविदए भोए, जे दिव्वे जे य माणुसे । तया चयइ संजोग, सभितर बाहिरं ॥१७॥ 10
१२ जया चयइ संजोग, सभितर बाहिर । तया मुडे भवित्ताणं, पव्वइए अणगारिय ॥१८॥
૧૩ ૧૪ ૧૫ ૧૬ जया मुंडे भविताणं पव्वइए अणगारिय। तया स वर मुक्किड, धम्म फासे अणुत्तर ॥१९॥
૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧