________________
દશવૈકાલિક સૂત્ર
૬૮
દુર્લભ શ્રમણપાને પામીને મન-વચન-કાયાએ કરી ઉપરોકત છ જીનિકાયની એક દેશે કે સ` દેશે કરીને કદાપિ વિરાધના કરે નહિ, પીડા ઉપજાવે નહિ. એમ શ્રી સુધર્માંસ્વામી જંબૂસ્વામીને કહે છે કે હે જ ખૂ! અંતિમ તીથંકર ભગવાન મહાવીર સ્વામી પાસેથી જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહ્યું છે-આ ચેાથા અધ્યયનમાં સાધુના આચાર, અને છકાયજીવનુ જાણપણું બતાવ્યાં. હવે પાંચમા અધ્યયનમાં નિર્દોષ આહાર લેવાની વિધિ બતાવે છે.
ઈતિ છજીવનીકાય નામનું ચાથું અધ્યયન સમાપ્ત
અધ્યયન પાંચમુ ( પિડેષણા ) ઉદ્દેશા પહેરા
संपत्ते भिक्खकामि, असंभतो छ ओ
૧
ર
૩
४
इमेण कमु जोगेण, भत्तपाण गवेसए'
૭
८
૯ ૧૦
૧૧
શબ્દા-પ્રાપ્તથયે ભિક્ષાના સમય અસભ્રાન્ત અમૂચ્છિત
ર
૩
૪
પ્
આ પ્રકારે અનુક્રમે મન-વચન. કાયાના શુભયેાગે કરી ભાત પાણીની
ૐ ૭
८
હું
૧૦
ગવેષણા કરે.
ભાવા - સુસાધુઓએ ભિક્ષાના કાળ–ગાચરીની વેળા થાય, ત્યારે અનાકુલપણે અનાસકત રહી, સરસ આહારની ઇચ્છાથી