________________
અધ્યયન ૪ થું
૫૭
(દશ વૈકાલિક અધ્યયન ચોથું-પદ્યવિભાગ) अजय चरमाणो य, पाण भूयाई हिंसइ ।
बंधई पावय कम्म, तं से होइ कडुय फलं ॥१॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ—અજયણુથી ચાલતા ત્રણ સ્થાવર હણાય-ઘાત (
૧ ૨ ૩ ૪ થાય બાંધે પાપ કર્મ તે પાપકર્મથી તે જીવને હોય કડવા–અશુભ
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ દુ:ખરૂપફળ-વિપાક | ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી, ઇસમિતિ ભૂલી અજિતનાથી ચાલતાં બેઈન્દ્રિયાદિક ત્રસજીવોને તથા પૃથ્વીકાયાદિક સ્થાવર જીવોને -હણે છે. તેથી કરીને તેને અશુભકર્મ બંધ થાય છે. જ્ઞાનાવરણુંયાદિ પાપકર્મનું ઉપાર્જન કરે છે. આત્મા કર્મરૂપી રજથી મલિન થાય છે. અને તેનું પરિણામ નરકતિન્યાદિકમાં ઉત્પન્ન થવા રૂપ દુ:ખદાયી આવે છે. તેને કડવા વિપાકો-દુઃખ હિંસા કરનાર આત્માને ભોગવવાં પડે છે.
अजयं चिट्ठमाणो य, पाणभूयाई हिंसइ ।
बंधई पावयं कम्म, तसे होइ कडुयं फलं ॥२॥ अजय आसमाणो य, पाणभूयाई हिसइ।
बंधइ पावयं कम्म, तसे होइ कडयं फलं ॥३॥ अजयं सयमाणो य, पाणभूयाई हिंसइ ।
बंधइ पावयं कम्म, तसे होइ कड्डयं फल ॥४॥