Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ કર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કરીને તારે તારી પ્રજાનું તારી પિતાની સંતતિની પિકે પાલન કરવું તે એવી રીતે કે એને તારા પૂર્વજોનું સ્મરણ કરવું પડે નહિં. કોઠાર અને કેશ પણ તેમને જ હોય છે કે જેઓ પિતાની પ્રજાનું પાલન કરે છે, કારણકે અહીં વિના માખણની આશા રાખવી વ્યર્થ છે. ( વળી તારે) ધર્મ-સિદ્ધિને અથે સર્વ તપસ્વિની રક્ષા કરવી; અને જીવિતવ્યને અથે બીજા અંગેની રક્ષા કરતાં, મસ્તકની રક્ષા સવિશેષ કરવી. હે રાજન, તારે એવી પ્રવૃત્તિ રાખવી કે જેથી ૫દ્રુમની પેઠે તેને સર્વ ન્યાયશાલી પુરૂષે રૂપ તરૂવરની મધ્યે પ્રથમ પંકિત પ્રાપ્ત થાય. પિતાના આ સવ આદેશને, શ્રેણિકે અંજલિ જેડી, મેઘજળને ગ્રહણ કરતા ચાતકની પિકે, પડતાં પૂર્વેજ ગ્રહણ કર્યો. આ પુત્રની પછી, સામન્ત આદિ પરિગ્રહને પણ, પ્રસેનજિત્ રાજાએ શિક્ષાવચન કહ્યાં (કારણકે બન્ને પક્ષને શિખામણ દેવી એજ ખરી શિખામણ કહેવાય છે ) :- આટલા દિવસ પર્યત મેં તમને પુત્રપેરે પાળ્યા છે; તમને કદાપિ પુપનો પ્રહાર પણ કર્યો નથી, તે હવે આ કુવલયાનન્દ, તમોભેદી અને ઉકળાનિધિ કુમાર નક્ષત્રોને જેમ ચંદ્ર તેમ, તમારે સ્વામી થયે છે તેની સાથે તમે, અદ્યાપિ પર્યન્ત મારી સાથે વર્તતા હતા તેવી જ રીતે, વજે; કારણકે મેં શિશુના દેની પેઠે તમારા દેષ પણ કદિ ગણ્યા નથી. તમારે એના શાસનનું ઉલ્લંઘન કરવું નહિં; કારણકે પ્રચંડ શાસનવાળો એ, સૂર્ય અન્ધકારને સહન કરતો નથી તેમ, તમારા અપરાધને સહન કરશે નહિં. માટે એની ઈચ્છા પ્રમાણે વર્તી તમારે એની દેવની જેમ આરાધના કરવી અને કાર્યસાધક એવી એની આજ્ઞાને શેષાની જેમ મસ્તકે ધારણ કરવી. 1 1-2-3 આ ત્રણે વિશેષણ કુમારને માટે તેમજ ચંદ્રમાન પણ છે. કુમારની સાથે લેતાં [1] પૃથ્વીરૂપી વલયને આનન્દ આપનાર (2) અજ્ઞાન રૂપી તમઃઅન્ધકાર–ને ભેદનાર (ડ) કળા-પુરૂષની 72 કળા–નો નિધાન. ચંદ્રમાની સાથે લેતાં (1) કુવલય–કમળ–ને આનન્દ આપનાર–વિકસાવનાર રિ] અલ્પકારને હ9નાર 3 (ચંદ્રમાની) 16 કળા કહેવાય છે તેને નિધાન, 4 દેવ આગળ નૈવેધ-બલિ આદિમાંથી બેંચવામાં આવે છે તે શેષ-કે જે પવિત્ર ગણાય છે.ak Trust P.P.Ac. Gunratnasuri M.S.