Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 308
________________ 292 પરિશિષ્ટ-ટિપ્પણું. 134-2-17. આ આખા પારગ્રાફમાં દિવ્ય જીવન અને મનુષ્યજીવન વચ્ચે ભેદ દશોષે છે. 134-27. દ્રવ્યવિવજન. પરિગ્રહને ત્યાગ. 135-3. “દેશ થી ત્યાગ. ઓછાવત્તોડે ત્યાગ. 135-. અતિચાર. ઉલ્લંઘન Transgression વ્રત નિયમનાં અનુપાલનમાં કંઈ દોષ, સહેજ ભૂલ કરવી તે. (વ્રત નિયમને એકદમ ભંગ એ “અનાચાર”). 135-5. છવિ છે. બળદ આદિ પશુઓના નાક કાન વગેરે છેઠવા, વીંધવા એ. (છવિચામડી). 135-5. ભક્તપાનને વ્યવદ, પશુ આદિને ખોરાક પાણી આદિમાં અંતરાય પાડ, અટકાયત કરવી; વખતસર “નીરણ” ન કરવી વગેરે. 135-12. વેરિના રાજ્યમાં જવું. અહિં “વેરિના રાજ્ય ઉપર ચઢાઈ લઈ જવી " એમ જોઈએ. પારકું રાજ્ય લઈ લેવું એ “અદત્ત–આદાન” નો એક પ્રકાર જ કહેવાય. (વંદિતા સૂત્રમાં ‘વિરૂદ્ધ ગમન'એમ અતિચાર' કહ્યો છે. અન્યત્ર “રાજ્ય વિરૂદ્ધ ગુન્હો” એમ કહ્યું છે). 135-19. વસ્તુ. અહિં “વાસ્તુ " જોઈએ. વાસ્તુ=ધર, દુકાન વગેરે. 135-22. અનુક્રમે બમ્બનું બધી. પહેલા બેનું બંધનઃ ધનનું બન્ધન અને ધાન્યનું બંધન. એમાં ધનનું બન્શન એવી રીતે કે દશ કોથળી દ્રવ્યનું “પરિગ્રડ પ્રમાણુ રાખ્યું હોય ને એથી વધી જાય તે છે કે થળીની એક કરી નાખવી. ધાન્યનું બન્શન એવી રીતે કે દશ આવે અનાજનું પ્રમાણ કર્યું હોય અને તે કરતાં વવી. જાય તો એ માપનું એક કરી નાખવું (મોટાં માપ બાંધવા). બખ્ત નું મોજ. બીજા એનું જનઃ ફોરતું રોજન અને વાસ્તુનું જન. એમાં ક્ષેત્રનું જનએટલે બે ક્ષેત્રનું એક કરી નાંખવું ( વ વાડ હોય તે કાઢી નાખવી). વાતુનું જન એટલે બે ઘર કે હાટ હોય એની વચ્ચે કરે કાઢી નાખીને એક કરી નાખવું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336