Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 307
________________ પરિષિક-ટિપ્પણી. 291 132-4. રેહણાચળની ભૂમિનું છેદવું. રહણગિરિ નામનો પર્વત છે એમાંથી રને મળી આવે છે. 132-6. નિમિત્ત–અદેશ. કેઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પિતાના જ્ઞાનબળથી કહેવું. ( નિમિત્તિક એવું જ્ઞાન ધરાવનાર.) 131-15. સદ્ધિવાન પુરૂષ ગામથી નગરમાં.......વગેરે. ( ગામડામાં) માણસ પાસે પૈસા થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ. ૧૩ર--મનુષ્ય ભવનાં દુ:ખ, બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ જ જુએ છે-- "Birth is sorrow, old age is sorrow, disease is sorrow, uuion with one whom we do not love is sorrow, separatiou from one whom we do love is sorrow; iu short, our five bouds with the things of the earth are sorrow". - 132-20, જાણે ઉપર. અહિં “ખાટલા ઉપર” એમ જોઈએ, 133-. તલથકી શ્યામ મરી......વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર જરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કેણુ કાળું ને કણ ગોરૂં ? " 133-16. અન્યદશા. કનિષ્ટ દશા. 133-16. અહિ. આ પૃથ્વી પર 133-24. માળાની કલાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે.......વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવેને ચવન એટલે મૃત્યુ સમયના ચિહે છે. 134-2. અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે. અશુચિમય એવી માનવી-મનુષ્યણી–સ્ત્રીના ઉદરમાંથી મનુષ્ય જન્મે છે. પણ દેવોના સંબંધમાં એવું કંઈ નથી–એઓ તે પુષ્પની શસ્યામાંથી બેઠા થાય છે-ઉત્પન્ન થાય છે. 134-7. (રાસભેનો) આરવ. શબ્દ, ભુકવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336