Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 325
________________ 30 પરિષિક ટિપ્પણી. 19-16. વરને કાદિ ઉત્તમ કાબે પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં આ રિવાજ પ્રચલિત છે. 19--30. સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી. દેવતાને એાળખાવનારી. 200-26. છતર. ( ઉચફળવાળા શિવાયના ) બીજા; નિકૃષ્ટ ફળવાળા. 203--10 વિષમેષ, વિષમ-અસહ્ય ઈર્ષા–બાણ જેનાં છે એ. 203-4. વિરાંતને યોગ્ય થાઉં. વ્રત-દીક્ષા લેવાની યોગ્યતા મારામાં આવે ત્યારે. 204-9. નિષ્કમeત્સવ, નિષ્કમણ-સંસારમાંથી નીકળી જવું. એ વખતે અથોત દીક્ષા લેતી વખતે કરવામાં આવતા ઉત્સવ. 204-17. દ્રવ્યથી કૃશ. અત્યન્ત તપશ્ચર્યાને લીધે શરીરે કૃશ-દુર્બળ. “ભાવ” થી કૃશ. જેની સર્વ ઈચ્છાઓ-તૃણા આદિ કૃશ એટલે પાતળી પડી ગઈ છે, ઘટી ગઈ છે એ. 204-28.. ઉચ્ચ સંલેખના. મરણ સમયે મેક્ષની આરાધના કરવી તે; મેક્ષ પ્રાપ્ત કરવાની કરણિ કરવી તે. (જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ઠ 243.) ર૦૪-૨૧. પાદપાવોપગમન કરી. પડી ગયેલાં વૃક્ષ આદિ જેમ એકજ સ્થિતિમાં પડયા રહે છે તેમ પડ્યા રહી. (પાદપ–વૃક્ષ આદિનો જેમ ઉપગમન કરી). સગ પાંચમે. 205-5 નિમાળાથી યુક્ત. અહિં નિમાળાથી ભરપૂર વાંચવું. 25-15. નિન્દા મૂખ જનની...ઈત્યાદિ. અહિં “કુટ્ટન સંઢાઓને વિષેજ હતુ” એમ વાંચવું. મુંઢા એટલે વૃક્ષના ઢીમચાં એને જ કુટવા-કાપવા પડતા. (લેકેને વિષે છેદન, બન્ધન, કુટ્ટના કે નિપડન-એમાંનું કંઈ પણ દુઃખ નહોતું.) 205 22. મહાપતિઓ નાસી જતા હતા. અહિં “મહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336