Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 319 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આ પુસ્તક વિષે આચાર્ય મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીનો અભિપ્રાય. શ્રી ભાવનગર મધ્યે સુશ્રાવક શા. મોતીચંદ ઓધવજી ચે૫ ધર્મલાભ. વિ. તમારે પત્ર તથા અભયકુમાર ચરિત્ર મળ્યું. પુસ્તક વાંચ્યુંતમેએ અસરકારક વિવેચનસહ ભાષાન્તર કર્યું છે-જમાનાને અનુસરી જેવી ઢબમાં જોઈએ તેવી ઢબમાં પુસ્તક રચાયું છે. આવી સુંદર રહસ્યભરપૂર રચના માટે તમને ધર્મલાભપૂર્વક ધન્યવાદ ઘટે છે. જેનના ગુજર સાહિત્યમાં ઉચ્ચ પુસ્તકની શિલીનું આ પ્રથમ પુસ્તક દેખી અત્યાનન્દ થાય છે. આ પુસ્તક વાંચતાં આનન્દ સાથે જ્ઞાન મળે તેમ છે અને કંટાળો તે આવતું નથી. જનસમૂહ આ પુસ્તકને દેખી વાંચી સાર ગ્રહી પ્રસન્ન થશે અને તે પ્રમાણે થાઓ. આ પુસ્તક સંબંધી જેટલું વર્ણન કરવું તેટલું ઓછું છે. સમયના અભાવે આટલું લખી વિરમું છું. ધર્મસાધન કરશે. ધર્મકાર્ય લખશે. ૐ શાંતિઃ અમદાવાદ, લી. મુનિ બુદ્ધિસાગર. ઝવેરી વાડો જેવા કામ કર રહસ્ય રા. બ. કમળાશંકર પ્રાણશંકર બી. એ. અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ; અને ભાવનગર કેલેજ, ડેકન કેલેજ તથા એલ્ફીન્સ્ટન કેલેજના સંસ્કૃતના પ્રોફેસર-એમણે આપેલે અભિપ્રાય - શ્રી અભયકુમાર મંત્રાશ્વરનું જીવન ચરિત્ર ભા. 2 જે. આ ભાષાન્તર વાંચી મને ઘણો આનંદ થયે છે. મૂળ સાથે મેં * કેટલોક ભાગ મેળવી જ છે. ભાષાન્તર શુદ્ધ અને સરળ છે એ એની વખાણવા લાયક ખુબી છે આ મહાકાવ્યમાંથી વાચકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust