SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ 292 પરિશિષ્ટ-ટિપ્પણું. 134-2-17. આ આખા પારગ્રાફમાં દિવ્ય જીવન અને મનુષ્યજીવન વચ્ચે ભેદ દશોષે છે. 134-27. દ્રવ્યવિવજન. પરિગ્રહને ત્યાગ. 135-3. “દેશ થી ત્યાગ. ઓછાવત્તોડે ત્યાગ. 135-. અતિચાર. ઉલ્લંઘન Transgression વ્રત નિયમનાં અનુપાલનમાં કંઈ દોષ, સહેજ ભૂલ કરવી તે. (વ્રત નિયમને એકદમ ભંગ એ “અનાચાર”). 135-5. છવિ છે. બળદ આદિ પશુઓના નાક કાન વગેરે છેઠવા, વીંધવા એ. (છવિચામડી). 135-5. ભક્તપાનને વ્યવદ, પશુ આદિને ખોરાક પાણી આદિમાં અંતરાય પાડ, અટકાયત કરવી; વખતસર “નીરણ” ન કરવી વગેરે. 135-12. વેરિના રાજ્યમાં જવું. અહિં “વેરિના રાજ્ય ઉપર ચઢાઈ લઈ જવી " એમ જોઈએ. પારકું રાજ્ય લઈ લેવું એ “અદત્ત–આદાન” નો એક પ્રકાર જ કહેવાય. (વંદિતા સૂત્રમાં ‘વિરૂદ્ધ ગમન'એમ અતિચાર' કહ્યો છે. અન્યત્ર “રાજ્ય વિરૂદ્ધ ગુન્હો” એમ કહ્યું છે). 135-19. વસ્તુ. અહિં “વાસ્તુ " જોઈએ. વાસ્તુ=ધર, દુકાન વગેરે. 135-22. અનુક્રમે બમ્બનું બધી. પહેલા બેનું બંધનઃ ધનનું બન્ધન અને ધાન્યનું બંધન. એમાં ધનનું બન્શન એવી રીતે કે દશ કોથળી દ્રવ્યનું “પરિગ્રડ પ્રમાણુ રાખ્યું હોય ને એથી વધી જાય તે છે કે થળીની એક કરી નાખવી. ધાન્યનું બન્શન એવી રીતે કે દશ આવે અનાજનું પ્રમાણ કર્યું હોય અને તે કરતાં વવી. જાય તો એ માપનું એક કરી નાખવું (મોટાં માપ બાંધવા). બખ્ત નું મોજ. બીજા એનું જનઃ ફોરતું રોજન અને વાસ્તુનું જન. એમાં ક્ષેત્રનું જનએટલે બે ક્ષેત્રનું એક કરી નાંખવું ( વ વાડ હોય તે કાઢી નાખવી). વાતુનું જન એટલે બે ઘર કે હાટ હોય એની વચ્ચે કરે કાઢી નાખીને એક કરી નાખવું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy