Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 297
________________ પરિષિક ટિપણી. 281 80-8. પદ્મદ્રહ. સ્વર્ગમાં એ નામને એક દ્રહ (ધરો) છે. 86-19. ભારંડપક્ષી. કવિકલ્પિત પક્ષીવિશેષ.. 86-23. ચિત્રા અને સ્વાતિ. સત્યાવીશ નક્ષત્રે ગણાવ્યાં છે. એમાં આ ચિદમું અને પંદરમું—એમ જુદાં જુદાં નક્ષત્રે છે. એટલે એમને ઉદય એક સાથે હેય નહિં. છતાં થાય તો ઇન્ટ-ઇરછવા ગ્ય જ ગણાય કેમકે એ બેઉ શુભ, માંગલ્યકારિ ગણાય છે. સ્વાતિ નક્ષત્રમાં તે મેઘજળના બિન્દુઓનાં સમુદ્રની છીપમાં મોતી બંધાય છે. ત્યાં સિંપુરત તાપસે મૈરાગ્ય ! . 87-19. સમુદ્રમન્થન સમયે...ઈત્યાદિ. વાત એમ છે કે એકવાર દેવેને અમૃતને ખપ પડયે, પણ તે, સમુદ્રનું મન્થન કરે તે જ ઉપર તરી આવે એમ હતું. એટલે શ્રીકૃષ્ણ મન્દરાચળને રવા કરી, અને વાસુકિનાગનું દેરડું કરી પિતે જ સમુદ્ર લેવી અમૃત કહ્યું. પણ એ સમયે ત્યાં દૈત્યે પણ હાજર હતા એ એ (અમૃત) ઉપાડી ગયા હતા. 89-13. કમલિની પદ્મિની. આ શબ્દ અહિં “કમળની તલાવડી” ના અર્થમાં છે. કમળને સમૂહ એ પણ એને અર્થ થાય છે. ૮૯–-છેલ્લી. વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય નહિં. વાડવાગ્નિસમુદ્ર તળે કપેલે અગ્નિ. સમુદ્રમાં નદીઓના પાણી આવે પણ અંદર રહેલા અગ્નિથી શેકાઈ જાય એટલે “લબ્ધિ એટલે લાભ-વધારે થાય જ નહિ. ૯૦–-ક. ગાન્ધર્વ વિવાહ. આઠ જાતિના વિવાહ હિન્દુ શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. બ્રાહ્મ, દેવ, આષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસ અને પિશાચ. એમાં ગાન્ધર્વ વિવાહ કન્યા અને યુવકના પરસ્પરના પ્રેમ કે મનવૃત્તિથી જ થાય છે. રૂછાળ્યોઃ વસ્થાપાશ્ચ વર વા મનુસ્મૃતિ 3. 32. એમાં કંઈ વિધિ-વિધાન હેતું નથી તેમ બાન્ધવજનની અનુમતિ પણ લેવાતી નથી. જાથમ अबान्धवकृता स्नेहप्रवृतिः / 90--10. સુલસાને વિલાપ અને રૂદન, સુલસા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336