Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપણી. 281 80-8. પદ્મદ્રહ. સ્વર્ગમાં એ નામને એક દ્રહ (ધરો) છે. 86-19. ભારંડપક્ષી. કવિકલ્પિત પક્ષીવિશેષ.. 86-23. ચિત્રા અને સ્વાતિ. સત્યાવીશ નક્ષત્રે ગણાવ્યાં છે. એમાં આ ચિદમું અને પંદરમું—એમ જુદાં જુદાં નક્ષત્રે છે. એટલે એમને ઉદય એક સાથે હેય નહિં. છતાં થાય તો ઇન્ટ-ઇરછવા ગ્ય જ ગણાય કેમકે એ બેઉ શુભ, માંગલ્યકારિ ગણાય છે. સ્વાતિ નક્ષત્રમાં તે મેઘજળના બિન્દુઓનાં સમુદ્રની છીપમાં મોતી બંધાય છે. ત્યાં સિંપુરત તાપસે મૈરાગ્ય ! . 87-19. સમુદ્રમન્થન સમયે...ઈત્યાદિ. વાત એમ છે કે એકવાર દેવેને અમૃતને ખપ પડયે, પણ તે, સમુદ્રનું મન્થન કરે તે જ ઉપર તરી આવે એમ હતું. એટલે શ્રીકૃષ્ણ મન્દરાચળને રવા કરી, અને વાસુકિનાગનું દેરડું કરી પિતે જ સમુદ્ર લેવી અમૃત કહ્યું. પણ એ સમયે ત્યાં દૈત્યે પણ હાજર હતા એ એ (અમૃત) ઉપાડી ગયા હતા. 89-13. કમલિની પદ્મિની. આ શબ્દ અહિં “કમળની તલાવડી” ના અર્થમાં છે. કમળને સમૂહ એ પણ એને અર્થ થાય છે. ૮૯–-છેલ્લી. વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય નહિં. વાડવાગ્નિસમુદ્ર તળે કપેલે અગ્નિ. સમુદ્રમાં નદીઓના પાણી આવે પણ અંદર રહેલા અગ્નિથી શેકાઈ જાય એટલે “લબ્ધિ એટલે લાભ-વધારે થાય જ નહિ. ૯૦–-ક. ગાન્ધર્વ વિવાહ. આઠ જાતિના વિવાહ હિન્દુ શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. બ્રાહ્મ, દેવ, આષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસ અને પિશાચ. એમાં ગાન્ધર્વ વિવાહ કન્યા અને યુવકના પરસ્પરના પ્રેમ કે મનવૃત્તિથી જ થાય છે. રૂછાળ્યોઃ વસ્થાપાશ્ચ વર વા મનુસ્મૃતિ 3. 32. એમાં કંઈ વિધિ-વિધાન હેતું નથી તેમ બાન્ધવજનની અનુમતિ પણ લેવાતી નથી. જાથમ अबान्धवकृता स्नेहप्रवृतिः / 90--10. સુલસાને વિલાપ અને રૂદન, સુલસા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust