Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 303
________________ પરિષિક ટિપ્પણી. 287 120-17. નિઃસંગ. ત્યાગી. પ્રભુતો ત્યાગી હતા પરંતુ ઈન્દ્રમહારાજાએ વ્યવહારોનુસાર, એક દેવદુષ્ય, જે એક લક્ષમૂલ્યનું હતું, તે પ્રભુને ખભે મૂકહ્યું હતું. એ મેળવવાની લાલસામાં એક બ્રાહ્મણ પ્રભુના વિહારમાં એમની પાછળ પાછળ ભમતો હતો. એ વાતની પ્રભુને ખબર પડી એટલે એમાંથી અરધું એ બ્રાહ્મણને આપી દીધું હતું. (બાકીનું અરધું પણ એના ભાગ્યે એને જ મળી ગયું હતું.) 120-18. અનન્ત વીર્યવાળા. શ્રી જિનભગવાનનાં ચાર વાનાં અનન્ત હોય છે. (1) અનન્ત વય, (2) અનન્ત જ્ઞાન, (3) અનન્ત ચારિત્ર અને (4) અનન્ત દશન. 120-19. ઉપસર્ગો. તિર્યંચ–અસુર આદિ કૃત કાયક્લેશ. 120-20. ઘાતકર્મ. આઠ પ્રકારનાં કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અન્તરાય-એ ચાર “ઘાતિ” કહેવાય છે કેમકે એ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોને “ઘાત કરનારા છે ( કેવળજ્ઞાન થવા દેતા નથી). 1223. શરીર સુગન્ધમય.ઇત્યાદિ. અહિંથી શરૂ કરીને શ્રી જિન પ્રભુના જે ચેત્રીશ “અતિશય " એશ્વર્ય) Extraordinary Superhuman Qualifications કહેવાય છે તે વર્ણવ્યા . 121-10. વિરૂપપણું. (1) અરૂપીતા, (2) કદ્રુપતા 121-11. પૃષ્ઠભાગે. કારણ કે સામેને પવન નહિ સાર; પીડનેપાછળને સારે. - 121-14. ભાવકંટકે. કામ, ક્રોધ, લોભ, મેહ આદિ અભ્યન્તર શત્રુઓ. 122-21. સૂત્રાનુયેગને વિષે સુખે પ્રવેશ કરવાને....ઈત્યાદિ. સૂત્ર સહેલાઈથી સમજી શકાય માટે. પૂર્વાચાર્યોએ ચાર “દ્વાર” રચા છે. જેને પ્રથમ અભ્યાસ થયેલ હોય તો સૂત્રે સુખે-સહેલાઈથી સમજી શકાય છે. દ્રવ્ય-અનુગ, ચરણકરણ-અનુયોગ, ગણિત-અનુગ અને ધર્મકથા-અનુગએ ચાર અનુગરૂપી ચાર દ્વાર સમજવાં. - 122-26. દેવછંદ. સમવસરણને વિષે, પાછળ, તીર્થકર .P.AC. Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336