Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text ________________ પરિષિષટપણ. પૃષ્ઠ. પંક્તિ. 9-8. કુશાગ્રપુર. ઉત્તર હિન્દુસ્તાનમાં, અત્યારે બુદેલખંડ કહેવાય છે એ દેશમાં પૂર્વે કુશાવતી, કુશસ્થળ–એ નામનાં નગરો હતાં એમ કેઈ સ્થળે લેખ છે. એમાંથી તો આ કુશાગ્રપુર ન હોય ? 8-10. યુગલીઆ, ત્રીજા આરામાં (શ્રી ત્રાષભદેવના વખતમાં) સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ અવતરતું. તે પરથી તે કાળના મનુષ્ય યુગલિક-યુગલીઆ કહેવાતા. - 9-2. હરિના ઉદરમાં... ઈત્યાદિ. હરિ–વિષ્ણુ–એ પિતાના ઉદરમાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલેક-એમ ત્રણે લોક એટલે ભુવને દેખાડયાં હતાં. સરખા, " માર્કડત્રષિ વિશ્વસ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા.” (પૃષ્ટ 46. પં. 5). 10-5. શ્રી પાર્શ્વનાથનું શાસન. કેમકે એ વખતે એમનું શાસન વર્તતું કહેવાય. શ્રી મહાવીરના નિવાણ બાદ મહાવીરનું શાસન, ધર્મરાજ્ય પ્રવર્તતું કહેવાય. જુઓ પૃષ્ટ 33. પં. 19 10-7. સમ્યકત્વ. તીર્થકરે પ્રરૂપેલાં તત્વોપર સ્વાભાવિકરીતે અથવા ગુરૂના ઉપદેશથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. અણુવ્રત માટે જુઓ. પૃષ્ટ ૧૩પ. 5 2.. 12-7. બળિ. દેવ આદિને ધરવામાં, આપવામાં આવતા ભેજ્ય પદાર્થ શરાવ. માટીના પાત્ર. 13. 2-3. સરખાવો - निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिवतः सुताननम् / महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्पः प्रवभूव नात्मनि / રઘુવંશ સગ 3. લોક 17. 13--3. ચંદ્રમાના ઉદયથી સાગર......ઇત્યાદિ. આ વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યા છે તે પરથી એમ ચક્કસ થાય છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336