SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષિષટપણ. પૃષ્ઠ. પંક્તિ. 9-8. કુશાગ્રપુર. ઉત્તર હિન્દુસ્તાનમાં, અત્યારે બુદેલખંડ કહેવાય છે એ દેશમાં પૂર્વે કુશાવતી, કુશસ્થળ–એ નામનાં નગરો હતાં એમ કેઈ સ્થળે લેખ છે. એમાંથી તો આ કુશાગ્રપુર ન હોય ? 8-10. યુગલીઆ, ત્રીજા આરામાં (શ્રી ત્રાષભદેવના વખતમાં) સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ અવતરતું. તે પરથી તે કાળના મનુષ્ય યુગલિક-યુગલીઆ કહેવાતા. - 9-2. હરિના ઉદરમાં... ઈત્યાદિ. હરિ–વિષ્ણુ–એ પિતાના ઉદરમાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલેક-એમ ત્રણે લોક એટલે ભુવને દેખાડયાં હતાં. સરખા, " માર્કડત્રષિ વિશ્વસ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા.” (પૃષ્ટ 46. પં. 5). 10-5. શ્રી પાર્શ્વનાથનું શાસન. કેમકે એ વખતે એમનું શાસન વર્તતું કહેવાય. શ્રી મહાવીરના નિવાણ બાદ મહાવીરનું શાસન, ધર્મરાજ્ય પ્રવર્તતું કહેવાય. જુઓ પૃષ્ટ 33. પં. 19 10-7. સમ્યકત્વ. તીર્થકરે પ્રરૂપેલાં તત્વોપર સ્વાભાવિકરીતે અથવા ગુરૂના ઉપદેશથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. અણુવ્રત માટે જુઓ. પૃષ્ટ ૧૩પ. 5 2.. 12-7. બળિ. દેવ આદિને ધરવામાં, આપવામાં આવતા ભેજ્ય પદાર્થ શરાવ. માટીના પાત્ર. 13. 2-3. સરખાવો - निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिवतः सुताननम् / महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्पः प्रवभूव नात्मनि / રઘુવંશ સગ 3. લોક 17. 13--3. ચંદ્રમાના ઉદયથી સાગર......ઇત્યાદિ. આ વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યા છે તે પરથી એમ ચક્કસ થાય છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy