Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan
Catalog link: https://jainqq.org/explore/004823/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આગમ વિશારદ પૂ. પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મ.દ્વારા અપાયેલ યતિદિનચર્યા ગ્રંથની สลด! 16 4 ( ભાગ – ૨ ) 1 J PODOC 0000 સંપાદક પૂ.આ.શ્રી હેમચન્દ્રસાગર સૂરિ મ.ના શિષ્યરત્ન ગણિ નયચંદ્રસાગરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. ભાવદેવસૂરિ મ. ગુંફીત યતિદિન ચર્યા ગ્રંથની ધારાળા CHIDI-2 Jain g વાચના દાતા આગમ વિશારદ, નમસ્કાર મહામંત્ર આરાધક ( પૂ. પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. અવતરણ પૂ.સા.શ્રી વિશ્વજ્યોતિશ્રીજી, પૂ.સા. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ. પૂ.સા. શ્રી અમીદર્શનાશ્રીજી મ., પૂ.સા. શ્રી અમીરસાશ્રીજી મ. * માર્ગદર્શક * maks Aly pis પૂ. આચાર્ય શ્રી અશોકસાગરસૂરિ મ. ના શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. * સંયોજક-સંપાદક ♦ પૂ.આચાર્ય શ્રીહેમચંદ્રસાગરસૂરિ મ.ના શિષ્યરત્ન ગણિશ્રી નયચંદ્રસાગરજી મ. પ્રકાશક આગમોદ્ધારક પ્રતિષ્ઠાન For Private al Use Only breys Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાન આવૃત્તિ : પ્રથમ-૧૦૦૦ -: મૂલ્ય :પૂ. સાધ્વી ભગવંતોને અધ્યયન-પરિશીલન-આચરણ * પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન આગમોદ્ધારક પ્રતિષ્ઠાન C/o. બિપીનભાઇ એસ. શાહ વાણીયાવાડ, મુ. છાણી. જિ. વડોદરા – શૈલ એન્ટરપ્રાઇઝ ૨૨/૨૪, શામશેઠ સ્ટ્રીટ, ત્રીજે માળે, રૂમ નં. ૧૯, છીપી ચાલ, મુંબઇ-૪૦૦ ૦૦૨. રાકેશભાઇ આર. શાહ એ-૧૦૩, સુક્તિ ફલેટસ, સોનલ ચાર રસ્તા, ગુરૂકુલ રોડ, અમદાવાદ. ફોન : ૭૪૮૯૦૮૧ મહેશભાઇ એમ. મારફતીયા ૪૦૨, હિરામોતિ એપાર્ટ., મેઇન રોડ, નાણાવટ, સુરત. ફોન ઃ ૪૧૯૩૮૫ જિગ્નેશભાઇ શાહ (માંડલવાલા) સુનિતા એપાર્ટ., એનીબેસન્ટ હોલ પાસે, હિન્દુ મિલન મંદિર, સોની ફળીયા, સુરત. • સુમેરૂ-નવકાર-તીર્થ પો. મિયાગામ, તા. કરજણ, જી. વડોદરા. જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ પો. નવાગામ, તા. વલભીપુર, જી, ભાવનગર. ધરણેન્દ્ર એમ. શાહ આ.ક. બ્લોક (નવા), જમાલપુર પોલીસ ચોકી સામે, અમદાવાદ. મુદ્રક : રાજુલ આર્ટસ્, મુંબઈ-૪૦૦ ૦૭૭. ફોન : ૨૫૧૪ ૯૮૬૩, ૨૫૧૧ ૦૦૫૬ I Personal Use Omy Page #4 -------------------------------------------------------------------------- ________________ મ real * વંદના...વંદના...વંદના રે અનેક આગમગ્રંથોના દોહન સ્વરૂપ યતિદિનચર્યા મૂળગ્રંથ બનાવી; પડતા પંચમકાળના આરાધક પુણ્યાત્માઓને આચાર શુધ્ધીના માર્ગદર્શક બન્યા તે... પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. ના ચરણે... ભાવભરી વંદના ... 8 8 ? 8 8 8 8 8 8 8 8 8 યતિદિનચર્યા ગ્રંથના પદાર્થોને સ્પષ્ટતા પૂર્વક સમજાવવા અનેક આગમ શાસ્ત્ર ગ્રંથોના સહારે પોતાનો કરૂણાસ્રોત વહેવડાવી યતિદિનચર્યા ગ્રંથની સંસ્કૃતઅવસૂરિ બનાવી તે... પ.પૂ. મતિસાગરજી મ. ના ચરણે... કૃતાંજલી વંદના...!!! Education ? 8 ટ ઘટ ઘટ ઘટ 3 3 3 3 3 3 વર્તમાન કાલીન વિષમ સ્થિતિના પ્રભાવે શ્રમણ જીવનની આચાર મર્યાદાથી અણજાણ શ્રી શ્રમણ સંઘને અનેક આગમો-ગ્રંથો-જૈનેત્તર ગ્રંથોના માધ્યમે આગમ પરિકર્મિત વાણી દ્વારા બાલભોગ્ય શૈલીથી આગમગ્રંથો સાથે સાથે યતિદિનચર્યા ગ્રંથનો વાચના સ્રોત વહેવડાવનાર આસન્નોપકારી. આગમ વિશારદ નમસ્કાર મહામંત્ર આરાધક પૂ.પંન્યાસ ગુરૂદેવશ્રી... અભયસાગરજી મ. ચરણે... કૃતજ્ઞભાવે ભાવભરી વંદના...! Page #5 -------------------------------------------------------------------------- ________________ યતિ-દિનચર્યા' ગ્રંથ ઉપર ન કેવલ વાયનાદાતા જ કિન્તુ તસ્વરૂપ સમાચારીને જીવનમાં ઉતારી સુવિશુદ્ધ સંયમ-જીવન જીવનારા પરમતારક આગમવિશારદ પંન્યાસ-પ્રવર પૂજ્ય ગુરૂદેવશ્રી અભયસાગરજી મ.ના કરકમલે... -નયચન્દ્ર Bain Educa alionals Private Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ નવકારના જે અતુલ ધ્યાની, શ્રેષ્ઠ યોગીશ્વર હતા જે આર્યસંસ્કૃતિ તણા સુવિશુદ્ધ સંયમધર હતાં આગમકેરી વાણીને વરસાવતાં વાદળ હતાં પંન્યાસ ગુરૂવર અભયસાગર ચરણે હોજો વંદના નવકાર મહામંત્રીરાધક - પ. પૂ. પંન્યાસપ્રવર ગુરૂદેવ શ્રી સ્વાભયસાગરજી મ.સા. For Private & Personal use my Page #7 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય આગમવિશારદ પંન્યાસ પ્રવર પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.ની કૃપાના જલસિંચન થકી અને બંધુબેલડી પૂ.આ. શ્રી જિનચન્દ્રસાગરસૂરિ-હેમચન્દ્રસાગરસૂરિની પ્રેરણાથી શ્રી સુમેરુ-નવકાર તીર્થ અને જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમની તીર્થબેલડી આજે ગુજરાતની શાનને ચમકાવી રહી છે. | વળી એ જ બંધુબેલડીની પ્રેરણાથી તરહ તરહની પદ્ધતિથી શ્રી નવકાર મહામંત્રના ક્રોડોની સંખ્યામાં જાપ થઇ રહ્યા છે. જ તેમાંના પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજીની રસીલી કલમે શ્રી નવકાર-મહામંત્રનું માહાભ્ય દર મહિને ‘જય-નવકાર' નામના માસિકમાં પીરસાય છે. પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતને વિનંતિ કે આપ આપનું કાયમી એડ્રેસ નીચેના સરનામે મોકલી આપવા કૃપા કરશોજી. પરેશ જે. શાહ ૪/૬૦, અંબિકા સોસાયટી, હાજી બાપુ રોડ, દેવચંદ નગર, મલાડ (પૂ.), મુંબઇ-૪૦૦ ૦૯o. ફોન : ૨૮૦૦ ૮૫૧૬ al Education International For Private s er use only Page #8 -------------------------------------------------------------------------- ________________ @@CC CCC સુઠ્ઠdળા સહભાગી ચોપાટી જૈન સંઘ, મુંબઇ માટુંગા જૈન સંઘ, કીંગસર્કલ, મુંબઇ. સુમેરૂ ટાવર જૈન સંઘ, ભાયખલા મુંબઇ. અંધેરી (વે) જૈન સંઘ, શાંતાવાડી, મુંબઇ. અઠવા લાઇન્સ જૈન સંઘ, સુરત. ઉપરોક્ત શ્રી સંઘોના ટ્રસ્ટીગણોએ શ્રી સંઘના જ્ઞાત ખાતામાંથી પૂ. સાધુ-સાધ્વી ભગવંતોના અધ્યયન પરિશીલન માટે. in Eeucation International Forte & Personal Only www.jaine library.org Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવનાના પગથારે • રોગ નિવારણ ઔષધકલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માનંદમાં મસ્ત રહે તે યતિ પ્રમાદને દૂર કરી સતત ઉપયોગમાં વર્તતા હોય તે યતિ યોગ ઉપયોગમાં—સંયમ માર્ગમાં જ પ્રવર્તતો હોય-એવા યતિની દિનચર્યા સતત સાધનામય જ વર્તતી હોય...અપેક્ષાની ઉપેક્ષા માર્ગમાં ગતિ પ્રવૃત્તિ ચાલુ છે; ઉન્માર્ગની અધોગતિને રોકે છે. સાધુ મહાત્માની સમાચારી અતિ ઉત્તમ કોટિની હોય છે. આદંદમય જીવનને નંદાનવન સમું બનાવવા માટે સાધુ સદા પ્રયત્નશીલ હોય છે. આ. શ્રી ભાવદેવસૂરીશ્વરજી મ. રચિત ‘યતિદિનચર્યા' ઉપરની વાચના પરમ ગીતાર્થ સ્વાધ્યાય રક્ત નિઃસ્પૃહ શિરોમણિ પૂ.પન્યાસજી મહારાજશ્રી અભયસાગરજી મ.એ આપેલ. તેનું ગણિવર્યશ્રી નયચંદ્રસાગરજી મ. સંપાદન કરીને ગ્રંથસ્થ કરી છે. પ્રસ્તુત વાચનાનો પ્રથમ ભાગ પ્રકટ થયો છે. બીજો ભાગ ૨૯ થી ૫૯ વાચના સુધીનો પ્રકટ થઇ રહ્યો છે. સાધુ જીવનમાં સમાચારી પાલનનું મહત્વ છે. જીતવ્યવહારમય સમાચારીમાં ક્યાંક ભેદ પણ ઉભો થાય છે, પણ એભેદ તરફ લક્ષ્ય નહિ આપતાં મુખ્યતયા શુધ્ધ સામાચારીનું પાલન થાય તે અત્યંત આવશ્યક છે. એક વાત તરફ પુરતું ધ્યાન આપવું જરૂરી છે કે VI ducation nati Page #10 -------------------------------------------------------------------------- ________________ - ‘આરાધના એ સમાચારીનો વિષય છે. શાસ્ત્રમાં વિહિત કે અવિહિત હોય. પણ જીતવ્યવહાર પ્રમાણે સમાચારીનું પાલન અતિ આવશ્યક છે. બધી જગ્યાએ ‘શાસ્ત્ર પાઠ’ ક્યાં છે એવાત લક્ષ્યમાં રાખીએનો વ્યવહારનું પાલન અશક્ય નહિ, દુર્લભ બની જાય છે. સમાચારોમાં સજાગ રહેવું એ આપણું પરમકર્તવ્ય છે. પૂ. પંન્યાસજી મ. યતિદિન ચર્યાના માધ્યમ દ્વારા ઘણી ઘણી વાતોને સ્ફટ કરી છે. માત્ર જ્ઞાની વૃદ્ધિ માટે આ વાતો વાંચવા વિચારવાની નથી. આચાર પાલનની દેટતા માટે આ બધું અતિ ઉપયોગી છે. કી - જેમ જેમ આ પ્રકાશનનું વાંચન થાય છે તેમ જીવનમાં પ્રકાશ પ્રકટે - છે. આચાર પાલનની સ્થિરતા ઉભી થાય છે. = પ્રતિક્રમણ પડિલેહણ, પચ્ચખાણ વગેરે વાતોને પૂજ્ય પંન્યાસજી - મહારાજ જે રીતે ફુટ કરી છે તે ખરેખર ! અદ્ભુત છે. સાધુ - સમાચારીના ઘણા ગ્રંથોનું દોહન, ગુરૂગમ અને સ્વયં સમાચારીનું - શુદ્ધ પાલન...એ બધી વાતો આ ગ્રંથમાં ગુંથાયેલ છે. - સાધુનું જીવન અપ્રમત્ત દશામાં વ્યતીત થાય તો સાચી સાધના થઇ શકે છે. પ્રમાદમાં પ્રમોદ માનનાર, આળસમાં લળી જઇ પાછળ | ધસી જનાર-શિવધામમાં ક્યારેય વસી શકતો નથી. વર્તમાનના વહેણ જુદી દિશામાં વહી રહ્યાં છે. આવશ્યકાદિ દિશાઓમાં લગભગ સંમૂચ્છિમ જેવી ક્રિયાઓ થઇ ગઇ છે. સાધુતાનું લક્ષ્ય ચૂકાઇ ગયું છે. ઉપયોગ શૂન્યતાએ શુદ્ધતાનું નિકંદન કાઢી નાખ્યું છે. “માંડી ક્રિયા અવગણેજી, બીજે ઠામ હર્ષ” આવું આવું ઘણું બની ગયું છે. ઉપયોગ શૂન્ય જીવન-સાધનાનાં શિખરસર કરાવી શકે નહિ... યતિદિન ચર્યાના માધ્યમ થી પૂજ્યશ્રીએ હિતશિક્ષા પાઠવી છે તે અદ્ભુત છે અને આચરવા યોગ્ય છે. પૂજ્ય પંન્યાસજી મહારાજના સહવાસનું સૌભાગ્ય સાંપડેલું...તેઓશ્રીની ગુણગરિમા જોઇ સદા માટે અંતર આનંદથી નાચી ઉઠતું વર્તમાનમાં આવા ઉત્તમ સાધકોનાં દર્શન દુર્લભ થઇ ગયાં છે. VII Ike & Rersonen in E leme Page #11 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પૂજ્યશ્રીના અક્ષર દેહે દર્શન થતાં હૈયું પુલકિત બની ગયું. સાધુ જીવનને ઉપકારક આવી હિતશિક્ષા ગ્રહણ કરવા જેવી છે. સદા માટે એ માર્ગે આગલ ધપવા જેવું છે. ‘નવકારશી' જ્યારથી પ્રવેશી ત્યારથી તો 'એમાં = મોચળ' ભૂલાઇ ગયું. સાથે એની જ પળોજણમાં ઘણો સમય બરબાદ થઇ રહ્યો છે. સૂત્રપોરસિ અને અર્થ પોરસિની મહત્તા ચાલી ગઇ. સ્વાધ્યાયમય સાધુજીવનસ્વાદુજીવન ન બની જાય એની સાવધાની આપણે જ રાખવી પડશે. શૈક્ષનું ઘડતર ગચ્છમાં સુંદર થાય અને સંયમ નવપલ્લવિત બને એજ શાસન પ્રભાવનાનું મુખ્ય અંગ છે. મુખ્ય અંગનો વિચ્છેદ થશે તો સાધુપણું ટકશે કેવી રીતે એ યક્ષપ્રશ્ન આપણી સામે આવીને ઉભો છે. વાણી અને વર્તન સુધારવા માટે આ ‘યતિદિનચર્યા’નું મનન અતિ ઉપયોગી નીવડશે. શાસન પ્રભાવક આ. શ્રી હેમચંદ્રસાગરજી મ. મારા ઉપર ભાગ-૨નાં પ્રૂફો મોકલી–મને આ સત્શાસ્ત્રના વાંચનની ઉત્તમ ક્ષણ અર્પણ કરી છે. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.ના પણ પરિશ્રમને બિરદાવું છું. અક્ષર દેહે બીરાજમાન પૂજ્યશ્રીની વાણીને આ રીતે પ્રચાર-પ્રસાર થાય અને સાધુ-સાધ્વીજી મ.ના જીવન ઘડતરમાં આ ગ્રંથો અતિ ઉપયોગી નીવડે એજ આ પૂજ્યશ્રીની સુવાચ્ય અને સુપાચ્ય વચન શૈલી-શૈલેશી સુધી પહોંયવાનું સામર્થ્ય સમર્પે તેવી છે. આ વાણીના પાણીને આરોગવું એ ભાવ આરોગ્ય માટેનું ઔષધ છે. I રાજેન્દ્રસૂરિ-અચલગઢ ૨૦૫૯, ચૈ.શુ. ૧, બુધ, તા. ૧-૫-૦૩ LAS SEE FO ein Edonate bis ball he fissions The g VIII Page #12 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ‘વાચના' એ શાસન સ્થાપના કાળથી ચાલી આવતી શાસ્ત્રીય પરંપરા છે છેલ્લી સદીમાં પૂ. સાગરજી મ.એ આ પરંપરાને જીવતદાન આપ્યું છે, તો પૂ. પંન્યાસ ગુરુદેવશ્રીએ તે પરંપરાને પાંગરી છે. પૂ. ગુરુદેવશ્રી વ્યાખ્યાન કરતાં વાચનાને વધુ મહત્વ આપતા હતા. ચોમાસું કે શેષકાળમાં પ્રતિદિન પાંચ-છ કલાકે પૂજ્યશ્રીની વાચનાઓ ચાલતી તે જ વાચના-વટ વૃક્ષનું એક નાનું ફળ આ પુસ્તિકા છે. છા પૂ. ગુરુદેવશ્રીનું સંવત ૨૦૪૦નું ચાતુર્માસ પાલીતાણા આગમ મંદિરમાં થયું. તે ચોમાસાની વાચના દરમ્યાન પ્રતિદિન બપોરે ૧ થી ૨ વાગે માત્ર સાધુ-સાધ્વી ભગવંતોને ‘યતિદિન ચર્યા' ગ્રંથની વાચના આપી. ૪૦૦ થી ૪૫૦ જેમાં જેટલા સાધુ-સાધ્વી ભગવંતો લાભ લેવા ઉમટતા હતા. આ વાચના દ્વારા શાસ્ત્રાજ્ઞા અને સામાચારીમાં શ્રમણ સંઘને વધુ દ્રઢ કરવા પૂજ્યશ્રીનો પ્રઘોષ વાચના બિંદુઓમાં સ્પષ્ટ જણાય છે. કાળ પ્રભાવથી તથા પાશ્ચામ્ય સંસ્કૃતિથી સંદિગ્ધ (સંમિશ્ર) થતા સંધીકાળમાં અપાયેલી વાચનાઓ છે, તથા પાલીતાણા ક્ષેત્રમાં આ વાચના થએલી છે, તેથી કાળજન્ય અને ક્ષેત્રજન્ય દોષોથી બચવા માટે પૂજ્યશ્રીનો નિર્દેશ-આશય વાચનાઓમાં તરવળે છે. તે ઉપરાંત સમષ્ટિગત આચારોને ધ્યાનમાં રાખી શ્રી શ્રમણસંઘને આચાર મર્યાદા તરફ વિશેષ ધ્યાન દોર્યું છે. 1. પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મ. સંકલિત “યતિદિન ચર્યા' ગ્રંથની પૂ. મતિસાગર મ.ની અવચૂર્ણ સ્વરુપ મૂળગ્રંથને સંપૂર્ણ વફાદાર રહીને સાનુબંધ આ વાચના શ્રેણી ચાલી છે. ગ્રંથના વિષયોને સ્પષ્ટ કરવા પૂજ્યશ્રીએ અનેક આગમો-પ્રાકરણિક ગ્રંથો-જૈનેત્તર ગ્રંથો-શાસ્ત્રો. વેદો, વર્તમાન વિજ્ઞાનની વિગતો, વ્યવહારિક દ્રષ્ટાંતો, શાસ્ત્રીય કથાઓ, કહેવતોનો ઠેર-ઠેર ઉપયોગ કર્યો છે. તથા આયુર્વેદ ગ્રંથો અને સાધુ ચર્યાનો સમન્વય, વેદોચ્ચાર રુચા અને સૂત્રોચ્ચાર પદ્ધત્તિના માધ્યમે પૂજ્યશ્રીની જ્ઞાન ગરીમાનું દર્શન થતાં સહજ ભાવે મસ્તક ઝૂકી જાય છે. Jain on el org Page #13 -------------------------------------------------------------------------- ________________ કોઇપણ શબ્દનો વ્યત્પત્તિ કે નિયુક્તિ અર્થ કરવામાં પૂજ્યશ્રીની આગવી હથોટી હતી જેના પરિણામે વિવિધ સ્થાને શબ્દના ઐદંપર્યાય અર્થ સુધીની અંતર સ્પર્શ યાત્રા વાચકોને વારંવાર થશે. પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. એ પૂજ્ય પં. ગુરુદેવશ્રીની આ વાચનાને વ્યવસ્થિત સંકલના સંપાદન કરવાની જવાબદારી મારે શીર લાદી, તેને અહોભાગ્ય માની કાર્ય શીધ્ર પૂર્ણ કરવાની ભાવના સાથે કાર્ય પ્રારંભ્ય. તે માટે પૂ.આ. કેશરસૂરિમ.ના સમુદાયના પૂ.સા.શ્રી વિશ્વજ્યોતિશ્રીજી મ., પૂ.સા.શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ., પૂ.આ.શ્રી આગમોદ્ધારકશ્રીના સમુદાયના પૂ.સા.શ્રી અમીદર્શાશ્રીજી મ., પૂ.આ.શ્રી ભક્તિસૂરિ મ. ના સમુદાયના પૂ.સા.શ્રી અમીરસાશ્રીજી મ. એમ ચાર સાધ્વીજી મ. પાસેથી વાચના અવતરણની નોંધ સમયે-સમયે પ્રાપ્ત થઇ જેના આધારે પુસ્તક-દેહ સર્જન થવા પામ્યો છે. પૂ.પં. ગુરુદેવશ્રીનો વાચના પ્રવાહ ઘણો વેગવંતો હતો...જેથી વાચના નોંધનારને ઘણી વાતો છુટી ગયેલી કે ઉતાવળથી લખવામાં અશુદ્ધિ પણ રહેલ જેનો અર્થ-મતલબ ખ્યાલ ન આવે, તો ક્યારેક બીલકુલ વિપરીત વાત લાગે. પણ, સર્વ આગમિક-પ્રાકરણિક અધ્યયન સાથે ૧ લાખ હસ્ત લેખીત પ્રાચીન પ્રતોનું વાંચન, રામાયણ, ચારવેદ, પુરાણ, બાઇબલ કુરાનગીતા જેવા ઇત્તર ગ્રંથો સંપૂર્ણ કંઠસ્થ, વર્તમાન સાયન્સ, ખગોળ-ભૂગોળના ૭૦ કબાટ જેટલાં દરદાળ પુસ્તકોનું અધ્યયન, તો ન્યાય-સાહિત્ય-વ્યાકરણ જેવા વિષયોમાં તો બાલમુનિ અવસ્થામાં પારંગત પૂજ્યશ્રીની આ વિશાળ જ્ઞાન ગરીમા નજર સામે હોવાથી પ્રત્યેક શબ્દ પાછળ કાંઇને કાંઇ રહસ્ય હોવું જોઇએ, તેવી શ્રદ્ધાએ જ સમજ ન પડે, ત્યાં સંશોધન માટે દ્રઢ બનાવ્યો. પરિણામે સંકલન કાર્ય વિલંબ થવા પામ્યું, તે વિલંબે ઘણા રહસ્યો ખોલ્યા, જેની આછેરી નોંધ અહીં અનુચિત નહીં ગણાય. | ‘દિવસે કે રાત્રે સંનિધિ દોષ લાગે' ત્રણ નોંધમાં આ પંક્તિ મળી. રાત્રીનો સંનિધિ દોષ પ્રસિદ્ધ છે, દિવસે કેવી રીતે ? ઘણા આચાર્યોગીતાર્થો પાસે સમજવા પ્રયત્નો કર્યા પરંતુ સ્પષ્ટતા ન થઇ, છેવટે-છેલ્લે Jala Edan International Wwjainty.org Page #14 -------------------------------------------------------------------------- ________________ મળી આવેલ વાચનાની ચોથી નોંધપોથીમાંથી ઉતારો મલ્યો-ત્રણ પ્રહર ઓળંગે તો સ્થૂલ સંનિધિ અને આહારાદિ લાવીને થોડો સમય પણ રાખે તો...સુક્ષ્મ સંનિધિ લાગે. | ‘રાત્રે નક્ષત્ર અને વાંસવાથી ગીતાર્થો પોરસીનો સમય જાણતા ‘વાંસવા’ એટલે શું? ઘણી મહેનતના અંતે એક ગામડીયાભાઇ પાસેથી તેની સ્પષ્ટતા મલી, જે ટીપણીમાં નોંધ કરી છે. પ્રથમાલિકના અધિકારમાં ‘ગાયકવાડના દફતરમાં દાહડાનું નામ ન હતું’ આ બાબતે ઘણા વૃદ્ધોને પૂછ્યું, પણ જવાબ ન મળ્યો. છેવટે ગાયકવાડના ચોપડે તારીખ નહીં લખતા હોય તેવું અનુમાન કોઇએ કર્યું પરંતુ ગાયકવાડી નોંધોમાં તારીખની નોંધ મળે છે, છેવટે વિહારમાં એક જગ્યાએ અતિ પુરાણું, ફાટેલું, બોધકદ્રષ્ટાંતોનું પુસ્તક હાથમાં આવ્યું તેમાં દસાડાના બાપુની વાત ! દસાડાનું ‘દહાડા’ અપભ્રંશ-ગામઠી ભાષામાં થાય. પૂજ્યશ્રીના ગામઠી ભાષાનો ટોન કોઇપણ સમજી ન શક્યા હોય અને વાચનાનોંધમાં ‘દાહડા' દીવસ અર્થમાં લખાયું હોય. જે વાર્તનો તે સ્થાને ટીપણમાં ઉલ્લેખ છે. | અવસ્મૃત સ્નાન, નાગદંતિ, શબ્દની ગતિ, કથાનકોના અધિકારો વગેરે ઘણી બાબતોના સંશોધન-પરિમાર્જન માટે આચારાંગ, ઓઘનિર્યુક્તિ, આવશ્યક- નિર્યુક્તિ, ભગવતિ સૂત્ર, છેદ સૂત્ર, ઠાણાંગ, પ્રતિક્રમણ ગર્ભ હેતુ, પંચસંગ્રહ યોગશતક અધ્યાત્મકલ્પદ્રુમ આદિ અનેક આગમો-ગ્રંથો, જૈનેતરગ્રંથોનો સહારો લીધો છે તથા અનેક આચાર્ય-ગીતાર્થ ભગવંતો, પૂજ્યો, સંયમવૃદ્ધ શ્રમણીઓ, જૈન-જૈનેતર પંડીતો, પ્રોફેસરોનો પણ સહયોગ સાંપડ્યો છે. જેના પરિણામે પૂજ્યશ્રી દ્વારા અપાયેલી ૫૯ વાચનાઓનું સંકલન કાર્ય સાકાર થયું છે. તે પૈકી પ્રથમ ભાગમાં ૨૮ વાચનાઓ પ્રકાશિત થઇ ગઇ છે. આ બીજાભાગમાં ર૯ થી ૫૯ વાચનાઓ પ્રકાશિત થઇ રહી છે.. વાચના નોંધની ઝેરોક્ષ નહીં જ કરાવાની અને નોંધ કરીને પણ માત્ર ત્રણજ દીવસમાં મૂળ કોપી-બે નોટો પાછી આપવાની, એવો પૂ. એક શ્રમણી ભગવંતનો આગ્રહ હોવાના કારણે નૂતન મુનિ શ્રી પદ્મચંદ્રસાગર મ. Jan Edition national www.jaine von Page #15 -------------------------------------------------------------------------- ________________ તથા નૂતન મુનિ શ્રી આગમચંદ્રસાગર મ. (બન્ને માંડલિક) એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત આલેખન કરી ત્રીજા દીવસના સંધ્યાકાળ સુધીમાં તો વાચનાની બન્ને નોટોની કોપી કરી આ પુસ્તક પ્રકાશન કાર્યના શ્રી ગણેશ કરનાર બન્ને મુનિવરોની ધગશ, કાર્યરૂચી, અને પૂ. વાચના દાતા પ્રત્યેનો અહોભાવ અત્યંત અનુમોદનીય ગણાય. ચાર નોંધપોથીનું સંયોજન અને પરીમાર્જન કરતાં તૈયાર થએલી પ્રેસકોપી ક૨વામાં પૂ. આગમોદ્ધારક સમુદાયના ઘણા શ્રમણી ભગવંતો તથા ચાણસ્મા શ્રી સંઘના ગીતાર્થ ગંભીર આરાધકોના સહયોગની અનુમોદના. પ્રૂફરીડીંગ તથા અન્ય કાર્યોમાં સહયોગ દાખવનાર સુવિનિત મુનિશ્રી ઋષભચંદ્રસાગર તથા બાલમુનિ શ્રી અજિતચંદ્રસાગર મ. ની સ્મૃતિ પણ સ્વીકાર્ય છે. કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ.દે. શ્રી રાજેન્દ્રસૂરિ મ. એ ભાગ-૨ની પ્રસ્તાવના ટુંકાગાળામાં લખી આપી...તે પણ અનુમોદનીય છે. પહેલા તથા બીજા ભાગની ભાષાકિય શુદ્ધિમાં સહભાગી બનનાર ધર્મનિષ્ઠ શ્રાવક શ્રી જયંતિભાઇ માસ્તર (અમદાવાદ) તથા નિલાક્ષીબેન શાહ, અમદાવાદ. M.A. (જૈનિઝમ સંસ્કૃત વિભાગ)ની શ્રુત ભક્તિ અનુમોદનીય છે. 5100 આ પુસ્તકના વાંચન-પરિશીલન દ્વારા વાચના માર્ગનો વધુને વધુ વિસ્તાર થાય અને ખપી પુણ્યાત્મા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આચારવિચાર શુધ્ધિના માધ્યમે આત્મ સાધનાનો માર્ગ મળી રહે તેમાંજ સમય અને શ્રમની સાર્થકતામાની વિરમું છું. અંતે સંપાદન કાર્યમાં જેઓની અવિરત પ્રેરણા-માર્ગદર્શન અને ઉત્સાહને ટકાવી રાખવા હૂંફ મળતી રહી તે પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. ની કૃપાદૃષ્ટિ હુંફમાં સદાય રમતો રહું અને પૂજ્યશ્રીના શ્રુત-સાહિત્યનો આસ્વાદ માનું એ જ ભાવના સહ. JaEducation Intera_ional પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ શિષ્ય ગણી નયચંદ્રસાગર XII For Private & Personal Use Onli www.jainellery.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ઓળખ” કોઇ અવ્વલ રાજકારણી નેતાને રાજકારણ ઉપર જ બોલવાનો અવસર આવે તો એ કેવું વર્ણન કરી શકે ? અફલાતુન જ ને ? ક્યાં કેવી ગુલાંટ મારવી ? પોતાના સ્વાર્થને સિદ્ધ કરવામાં આડે આવતા વ્યક્તિનો કાંટો કયી રીતે કાઢવો ? પોતાના પક્ષને બાનમાં કેવી રીતે રાખવો ? આદિનું કેવું સચોટ અને સુંદર વર્ણન કરી શકે ? કેમકે એ એનો મનપસંદ વિષય છે. ક્રિકેટ દુનિયાનો એક વખતનો ચમકતો સિતારો સુનીલ ગાવસ્કર પોતાની કલમ : ક્રિકેટનું વર્ણન કરવા ચલાવે તો કેવી ચાલે એની કલમ ? અફલાતુન જ ને ? ક્રિકેટની ખેલાતી મેચ વખતે પીચ કેવી રાખવી ? બેટ કેવું રાખવું ? કેવું પકડવું ? ક્યારે ક્યા બોલને કઇ રીતે ફટકારવો ? ફિલ્ડરોને કયી રીતે અંધારામાં રાખી ફોર કે સિકસર, મારી દેવી ? ફટકો મારતી વખતે બોલ કેચ ન થાય એ માટે કયી સાવધાની વરતવી ? રન કેવી રીતે લેવા ? ક્રીઝ ક્યારે છોડવી ને ક્યારે પકડવી ? સામેથી આવી રહેલો બોલ સ્પીન છે ? ફાસ્ટ છે કે લૂઝ છે એનો અંદાજ શી રીતે લેવો ? આદિ બાબત કેવું સતર્ક લખાણ લખી શકે ? સરસ...કેમકે એ એનો જીવન-વિષય છે. પોતાનો મનપસંદ વિષય હોય અને એના ઉપર જ્યારે વાણી વહાવવાનો કે કલમ ચલાવવાનો પ્રસંગ આવી પડે ત્યારે એ કામ બહુ જ નિખરી આવે છે. અહીં પણ એવું જ છે. પરમ-તારક પૂજ્ય પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. એટલે પ્રત્યક્ષચારિત્રમૂર્તિ. ચારિત્રમૂર્તિ એટલે માત્ર કઠિન | કઠોર કષ્ટમય જીવન જીવવું એ જ નહિ; પરંતુ ચારિત્ર સંબંધી શાસ્ત્રોના ગહન અને ગંભીર અભ્યાસ દ્વારા ક્યારે, ક્યાં ? અને કેવી રીતે ક્યો આચાર આચરવા જેવો છે ? એ જાણીને એ મુજબ જીવનમાં આચારને સ્થાન આપતા હતા. ચારિત્ર અને આચાર માટે તેઓ અત્યંત ચુસ્ત હતાં. એ માટે તત્સંબંધી જે જે શાસ્ત્ર, કુલકો અને અન્ય પ્રકીર્ણક ગ્રંથો હોય એની મુલાકાત આવશ્ય લેતાં જ. તદનુસાર - સામાચારીને મુખ્યલક્ષ્ય આપવાં પૂર્વક આચારનું પાલન કરતા. છેદસૂત્રો વાંચવા માટે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી માણિક્યસાગરસૂરિ મ. નો આદેશ થયો...અને વાંચ્યા પણ ખરા. છેદસૂત્ર એટલે પ્રાયશ્ચિત્ત અને અપવાદ માર્ગને જણાવનારા ગ્રંથો. છે પરંતુ બહુ જ ગંભીર, લઘુકર્મી અને પાપભીરૂ આત્માઓને જ આ ગ્રંથ વાંચવાનો અધિકાર હોઇ શકે છે. અપવાદમાર્ગ-રાજમાર્ગ ન બની જાય એની તકેદારી જે રાખી શકે એને જ આ ગ્રંથો વંચાવવામાં આવતાં. આજે આ બાબત ગાંભીર્ય છીછરૂ બનતું જાય છે. સામાન્ય Jain Education For Private & Pedular ibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ મુનિઓ પણ છેદસૂત્ર ભણતાં થઇ ગયા પરિણામે ક્યારેક જ અપનાવવામાં આવતો અપવાદ માર્ગ આજે આસાનમાર્ગ બની. ગયો છે. રસોડા, આધાકર્મી ગોચરી, દૂષિત આહારપાણી, વ્હીલચેર, કામળીના કાળમાં ય મટકાની અને રેશમની કામળીનો ઉપયોગ, મચ્છરદાની. આ બધા નમૂના છે. અને જ્યારે આ બાબત ક્યારેક અમુક પૂજ્યોને પૂછવામાં આવ્યું ત્યારે જવાબ પણ એવો મળ્યો કે “જો' શાસ્ત્રોમાં અપવાદમાર્ગ છે તો એને અમલી બનાવવો જોઇએ ને ? અમલી ન બનાવીએ તો અપવાદમાર્ગનું સૂચન જ વ્યર્થ બની જાય ! અસ્તુ. તાત્પર્ય એ છે કે પૂજ્ય ગુરૂદેવશ્રી છેદસૂત્રના તલસ્પર્શી જ્ઞાતા હોવા છતાં યથાશક્ય 'અપવાદમાર્ગનું સેવન કર્યા સિવાય જ આચારચુસ્ત, સમાચારી ચુસ્ત જીવન જીવતા. સમાચારીનું પાલન એ જ ખરેખર સાધુજીવન છે. અને સમાચારી એટલે શાસ્ત્રોક્તા જિતકલ્પ-અનુસારની પ્રવૃત્તિ...આ બાબત ઉપર પોતે ખૂબ જ ભાર દેતા. હિંસા અહિંસાના વિચાર કરતાં પણ જિતકલ્પ અને સમાચારીનું સ્થાન વેંત ઊંચેરુ છે એમ પૂજ્યશ્રી જણાવતા. યતિદિન ચર્યા પૂજ્યશ્રીનો માસ્ટરગ્રંથ હતો. પૂજ્ય ગુરૂદેવશ્રી આ ગ્રંથ ઉપર આ વાચનાઓ સવિશેષ આપતા, સમજો આ ગ્રંથ ઉપર તેઓશ્રીની માસ્ટરી હતી. પાલિતાણા-ગિરિવિહારમાં ચોમાસું કર્યું ત્યારે પૂજ્યશ્રીએ ફરમાવેલા વાચનાઓ. આ પુસ્તક ૧-૨ માં અવતરિક કરેલી છે. પૂજ્યશ્રીનો વાણી પ્રવાહ અતિવેગીલો હતો એને શબ્દશઃ અવતરિત કરવો. નામુક્તિ વાત કહેવાય. છતાં ય અવતરણકારિકા પૂ. વિશ્વજ્યોતિશ્રીજી આદિનો ખંત પ્રશસ્ય રહ્યો છે. એમના અવતરણો ઉપરથી સુવિનેય ગણિ શ્રી નયચન્દ્રસાગરજીનું સંપાદનકાર્ય પણ ઓછું શ્રમસાધ્ય નથી. ત્રણ વરસની સતત જહેમત બાદ આ કાર્ય પ્રસ્તુત કક્ષાને વર્યું છે. એ હર્ષનો વિષય છે. મૂલતઃ વડિલબંધુ પૂ.આ.દે. શ્રી જિનચન્દ્રસાગરસૂરિ મ. ની પઠાણી ઉઘરાણી. જેવી પ્રેરણાએ જ વધ-વિલંબને વિરામ આપ્યો છે. પુસ્તકમાં ઝીલાએલી વાણી પૂજ્ય ગુરૂદેવશ્રીની છે અને સંપૂર્ણત જોવાનું સદભાગ્ય હું પણ પામ્યો છું. આમાં ક્યારેક આપણને અજ્ઞાત અથવા અગમ્ય વાતો પણ જોવા મળે. પરંતુ એટલામાત્રથી કોઇ અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરવા જેવી નથી.. કેમકે ઘણી વખત એવું બન્યું છે કે આમ માન્યતામાં વાત જુદી હોય પણ પૂજ્યશ્રીની ક વાણીમાં એથી જૂદી જ વસ્તુ જોવા મળે...પરંતુ ગહરાઇથી અને સંશોધનસાથે સત્યમેળવવાની કોશિષ કરીએ ત્યારે પૂજ્યશ્રીની વાતમાં સમર્થન અવશ્ય મળી જ આવે. એટલે પૂજ્ય ગુરૂદેવશ્રીના ઉદાત્ત વ્યક્તિત્વને લક્ષ્યમાં રાખી આ પુસ્તક વાંચવા ક ખાસ ભલામણ છે. બાકી તો “દરેક સાધુએ આ પુસ્તક વાંચી જ લેવું જોઇએ?’ એવી ઘણા મહાપુરૂષોની સૂચનાને અમલી બનાવી વાંચવાની શરૂઆત કરો. લાભ અવશ્યભાવી છે જ. X...હેમચંદ્રસાગર ની XIV Per po Use Only Jain Education Interna och ww.jainelibra Page #18 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશતતી પુસ્તક પરબ કલ્યાણ એજ સહુનું ધ્યેય... શાસન વિના નહીં કલ્યાણ. શ્રમણ વિના નહી શાસન.... વાચના વિના નહીં શ્રમણ... આપણા તમામ આચાર્ય-ઉપાધ્યાય-ગણી-પંન્યાસ-મુનિ પરંપરાએ, શાસનને ટકાવી રાખવા અને શ્રમણોના જીવતરના ઘડતર કાજે આ વાચનાસાધનાને બરકરાર રાખી. આગમ-વિશારદ નવકારનિષ્ઠ પૂ.પં. ગુરૂદેવશ્રી અભયસાગરજી મ. આ વાચના-સાધનાના એક ઐતિહાસિક ઋષિ હતા. 1 એમનું આચાર-સુંદર જીવન અને આગમરસ ભરપૂર વચનથી શ્રી સંઘને ઘણો લાભ થયો અને થશે. તેઓશ્રીએ ઘણા ઘણા આગમગ્રંથો, આચાર ગ્રંથો, તત્વગ્રંથો પર દેશના ફરમાવી છે. હાલ અનેક શ્રમણોના જીવન શ્રાવક સંઘોના કર્યો અને કેટલીય નોંધપોથી એની ગવાહી છે. એમાંય એક સાચો શ્રમણ, સાચા શ્રમણ થવા માટે શું કરી શકે એનો એક બહુમૂલ્ય દસ્તાવેજ આ ગ્રંથ બની રહેશે. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.ની જંગી મહેનત અને પૂરી કાળજી બાદ અમારા પ્રતિષ્ઠાન તરફથી પ્રકાશિત થઇ રહી છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. પુસ્તક પરબને ખુલ્લી મુકવા સાથ-સૌજન્ય-સહકાર આપનાર સહુના અમે સદાના ઋણી છીએ. જેઓને અર્પવા આ પુસ્તકની અમને ભેટ મળી, એ શ્રમણ સંઘના ચરણોમાં વંદન લળી લળી...! લિ. આગમોદ્ધારક પ્રતિષ્ઠાન XV Jain Education international or wwjainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ (પદાર્થ દર્શન વાચના-૨૯ પૃ. ૧ થી પૃ. ૬. • સવ્વસવિ દંડક સૂત્ર • દંડક એટલે ? • પ્રણિપાત દંડક (નમુFi) • બીજસૂત્ર મોહનું ઝેર વિંછીના ઝેર જેવું મોહને કાપે તે દંડક • સમ્યકત્ત્વ=૪થું ગુણઠાણું...ભેદજ્ઞાનની ભૂમિકા ઉપર• ઉપયોગ સ્થિર કરવા પ્રતિક્રમણ ઠાઉં... ? • પાપ બે પ્રકારના વૃત્તિપાપપ્રવૃત્તિ પાપ નદી ઉતરવામાં જયણા (પૂ. નેમસાગરજી મ.)• ચાર ખમાસમણાં પ્રતિક્રમણ ઠાવતાં ઉલટો હાથ • સવ્વસવિ દંડક વડીલ જ કેમ બોલે... ? • પ્રતિક્રમણ માંડલીમાં જ કરવું... વાચના-૩૦ પૃ. ૭ થી પૃ. ૧૧. • પ્રતિક્રમણમાં છ આવશ્યક • વિધિમાં હીનાધિક ન કરી શકાય (સિમંધર-સિધ્ધાચલ દુહા) • રાઇ પ્રતિક્રમણની શરૂઆત • પ્રથમ નમુત્થણં મંગલ રૂપે • નમુત્થણ-શકસ્તવ ભિન્ન છે • પ્રણિપાત દંડકનો અર્થ • પ્રતિક્રમણમાં દ્રવ્ય અને ભાવથી ઉભા થવું • જ્ઞાનાચારાદિની શુદ્ધિ માટે કાઉસ્સગ્ન • કાઉસ્સગ્ન એટલે શું ? • રાઇ પ્રતિક્રમણમાં કાઉ પહેલાં કેમ...? વાચના-૩૧ પૃ. ૧૨ થી પૃ. ૧૮. •દોષ ન લાગ્યો હોય તો પણ પ્રતિક્રમણ સિદ્ધાણં-બુદ્ધાણં ગાથાનું રહસ્ય સંડાસાનો અર્થમુહપત્તિ જાગૃતિ-જયણા માટે ભગવાનને મુહપત્તિ કેમ નહીં મુહપત્તિનું વારંવાર પડિલેણ કેમ... ?• પડિલેહણ-વ્યાખ્યા-રહસ્યમુહપતિનું નામ એક કીનારીબાંધેલી. શા માટે ? • પ્રાચિન કાલે 9 મુહપત્તિ • મુહપત્તિ ક્રિયાના રહસ્યો • ત્રણ રાગની વ્યાખ્યા • સ્ત્રી જાતિને ઓછા બોલ કેમ...? રક્ષા અને જયણાનો અર્થ • શ્રાવક રક્ષા ન કરી શકે • મુહપત્તિ કીનારી ડાબેથી જમણે કેમ લઇ જવાની.. વાચના-૩૨ પૃ. ૧૯ થી પૃ. ૨૫. • વંદનના ત્રણ પ્રકાર • દ્વાદશાવર્ત વંદન • કૃષ્ણ મહારાજાને વંદનથી ત્રણ લાભ થયા • ૧૮,૦૦૦ હજાર વંદન કેવી રીતે • અવગ્રહ • વંદન ક્યારે કરવું (મિલેટી-અધિકારી) • વાંદણા-ખમાસમણાના સંડાસામાં તફાવત • ખમાસમણ-ભક્તિ-સમર્પણ • વંદનથી. દ્રવ્ય ભાવ રોગ જાય (મામા-ભાણેજ) • ફોટા ન રખાય છે બે પ્રકારની સ્થાપના સભૂત અસભૂત. વાચના-૩૩ પૃ. ૨૬ થી પૃ. ૩૩. • દ્વાદશાવર્ત વંદન • આવર્ત એટલે... ? • ગુરૂ તત્ત્વનું દર્શન • આવર્તોનું યૌગિક રહસ્ય • ક્રિયોદ્ધાર-યતિઓનું સમ્યગદર્શન • અપવાદ સેવન • અપવાદને ઉત્સર્ગ ન બનાવાય (જગડુ મુનિ.) • આવર્તના ૨૧ પ્રકાર • વિનય પરિણતિથી પૂજનીય બને (ઉદયસૂરિ મ.)• ગુરૂકૃપા શી રીતે મળે • ગુરૂ (વ્યક્તિ) પૂજા શાસનમાં ક્યાંય નથી (બુટેરાયજી મ.) • ભમતિ-આરતિ પ્રદક્ષિણાવર્તથી સાધુએ અવગ્રહમાં જવાનું મુહપત્તિ ઢીંચણ ઉપર કેમ...?• વંદનનો માર્મિક અર્થ• વાંદણામાં ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત સ્વરો• ગુરૂ તત્ત્વ XVI Page #20 -------------------------------------------------------------------------- ________________ કોને ન ગમે...? • દેરાસરમાં ગુરુમૂર્તિ ન રખાય. વાચના-૩૪ પૃ. ૩૪ થી પૃ. ૩૬. • શિષ્યને ગુરૂનું બહુમાન • તાવ ક્યારે આવે... ? • જાપની દવા ગુરૂ આજ્ઞા હીતકારી જ હોય (સાધુ-સર્વ) • આવર્તમાં ઉદાત્તાદિ સ્વરો વાંદણા બે વાર શા માટે ?• આલોચના એટલે આત્મ નિરીક્ષણ.. વાચના-૩૫ પૃ. ૩૪ થી પૃ. ૪૧. • સંથારો કુકડીની જેમ પગ સંકોચીને આઉટણકી વિગેરેનો અર્થ• દિવસે પણ ઉત્તરપટ્ટો જોઇએ... શ્વેદજ-મલજ જીવો • ચોમાસામાં પાટ વિના ન સૂવાય • નિશીથના વાંચન વિના ચોમાસુ-વ્યાખ્યાનનો નિષેધ• દુચિંતન એટલે ?•પગામ સન્ઝાયની મુદ્રા-ઉપયોગ • નવકાર કરેમિ ભંતે કેમ...? • ઉભા ક્યાં થવાનું • સર્વ જીવો સાથે ક્ષમાપના-રોજ સાંવત્સરિ પ્રતિક્રમણ. વાચના-૩૬ પૃ. ૪૨ થી પૃ. ૪૭. • ગુરૂ-શિષ્ય કાઉસ્સગ્ન સાથે પાળે • ‘સયણાસણન્ન' ગાથા ગુરૂને ત્રણવાર બાકીનાને એક વાર તપ ચિંતવણી કાઉ ક્યારે કરવો • નિષ્ઠા તપ તપ ચિંતવાણી કાઉo માં ક્યાં શું બોલવું ?• તપ ચિંતવણી કાઉસ્સગ્નની પાઠશુદ્ધિ•પચ્ચકખાણના સૂચનો મુહપત્તિ પછી વાંદણા કેમ ? વાચના-૩૭ પૃ. ૪૮ થી પૃ. ૫૧. • તપ અને વ્રત એકાસણા પછી વ્રત કહેવાય • નિવી કેવી હોય ? • સાધુને મુખ્ય માર્ગે એકાસણું : માંદગીનું કારણ નવકારશી • પોરસી પચ્ચકખાણ તો ફરજીયાત • નવકારશી પોરસીથી કર્મ ખપાવવાની અપેક્ષા • સાધુને દ્રવ્ય ન ધરાય.. વાચના-૩૮ પૃ. ૪૮ થી પૃ. ૫૯. • તપમાં વિવેક • મનનું દુર્બાન એટલે ? • આર્ય સંસ્કૃતિમાં સવારનો નાસ્તો નથી • સાધુને તપથી નિર્જરા કેટલી ? • તપ કેવો કરવો ? • ચિત્ત-મનનો અર્થ • ઉપવાસના બદલે ૨૦ માળા ક્યારે ? •ગાથા બેંકની વ્યવસ્થા •મન ઊંટ જેવું આર્તધ્યાન-દ્રવ્યભાવ (શ્રીયક) • ઉપવાસ ન થવાના બે કારણ સ્થિતીબંધ વિગેરેના કારણો• ઉલ્લાસ, દ્રવ્ય-ભાવ • પારણાની ગરબડે તપ વગોવાય સમાચાર-સ્વાધ્યાય જ ખોરાક પચાવે (પુષ્ય મિત્ર) • તપમાં શરીર કામ ન આપે તો પણ અનુમોદના કરે • નવકારશીની સમાધિ એતો ભાવ આર્તધ્યાન છે • સારી-ગરમ ગોચરીનો વિચાર તે આર્તધ્યાન છે. • ઉપવાસમાં ઉણોદરી-રસત્યાગ વિગેરે. વાચના-૩૯ પૃ. ૬૦ થી ૫. ૬૩. • આઠ સંકેત પચ્ચકખાણ • ગંઠસી-મુઠસી પચ્ચકખાણ શ્રાવકો માટે છે • ગંઠસીથી કર્મ ગાંઠ છૂટે (કવડયક્ષ) • સંકેત પચ્ચકખાણ થી તપની તાલીમ • આડ એટલે... સંકેત પચ્ચખાણના લાભો. વાચના-૪૦ પૂ. ૬૪ થી પૂ. ૬૭. • ભાવ તપ મોહહાસથી • છ આવશ્યકના નિવેદનમાં તફાવત • વિશાલ લોચન XVII Jain Education Intemational Page #21 -------------------------------------------------------------------------- ________________ • નમોડસ્તુ...• વિશાલ લોચન સ્તુતી કેવી રીતે બોલવી • સ્તવનાદિ બધા સાથે બોલવામાં દોષ • સક્ઝાયના આદેશનું મહત્ત્વ • એક કે બે આદેશ ? • બહુવેલ આદેશ શા માટે: સર્વકાર્ય ગુર્વાજ્ઞાથી. વાચના-૪૧ ૫. ૬૮ થી ૫. ૭૩. • પ્રતિક્રમણ-પડિલેહણ તથા માંડલા-પ્રતિક્રમણ સળંગ ક્રિયા પ્રતિક્રમણએટલે આત્મ શોધન • વસતિ એટલે ? • સવારના પડિલેહણનો ક્રમ • સાંજના પડિલેહણ • ગોરક | વિગેરે ત્રણ પ્રકારની પડિલેહણાપાત્ર નિયોગનું પડિલેહણ પડિલેહણમાં વાત કરવાથી છ કાયની વિરાધના• સાંજનું પડિલેહણ-૧૪ ઉપકરણ માત્રક એટલે ?• યાચના દોષ છે. ચીલીમલી એટલે ?• પડિલેહણમાં ક્રમ ભેદ• ઉપયોગના પ્રકાર અને વ્યાખ્યા-ફળા • જ્ઞાનીની નિશ્રાથી મોહ તૂટે (માષતુષ)• પુસ્તકો-પ્રતોની) જયણા (મુનિ-સર્પ)• આપણી અજયણા. વાચના-૪૨ પૃ. ૭૪ થી પૃ. ૮૨. • જયણા એટલે ? • પડિલેહણ એટલે • દ્રવ્ય-ભાવ પડિલેહણ • પડિલેહણની મુદ્રા • પડિલેહણના ૧૬ દોષો• ક્રિયામાં પુણ્ય-પાપનો બંધ ક્યારે ?•પ્રતિક્રમણ અને પડિલેહણનું પરિણામ • ક્યાં કેટલા બોલ બોલવા • દાંડાનું પડિલેહણ • સ્થાપનાચાર્યનું પડિલેહણ. અને આવર્ત • ઓઘાનું પડિલેહણ • પાતરાનું પડિલેહણ • પાટનું પડિલેહણ • શરીરના બોલમાં સાધુ-સાધ્વી-સ્ત્રીને તફાવત • પડિલેહણના સૂચનો • કાજાનો પ્રભાવ-સૂચનો. (મુનિને અવધિજ્ઞાન) વાચના-૪૩ પૃ. ૮૩ થી પૃ. ૮૫. •સામાચારીથી સ્વચ્છંદવાદ જાય• ઉપકરણની વ્યાખ્યા ઓઘો-મુહપત્તિ છૂટાં ન પડાય • ઓઘાનું માપ• ઓઘાનો ઉપયોગ મુહપત્તિનું પ્રમાણ • મુહપત્તિના પ્રકાર•મુહપત્તિનો ઉપયોગ • આગમમાં ત્રણ જાતના વસ્ત્રો... વાચના-૪૪ પૃ. ૮૬ થી પૃ. ૯૩. • સૂત્ર-અર્થ પોરસી • ઉપાધ્યાય-સૂત્ર, આચાર્ય અર્થ ભણાવે • પુસ્તકોથી પંડીત ના બનાય • ક્ષયોપશમ મંદ તો જાપ-વૈયાવચ્ચ • પાંચ મહાત્મા હોય તો ગચ્છ કહેવાય છે ગચ્છની વ્યાખ્યા • આચાર્ય આચાર નિષ્ઠ હોય ઉપાધ્યાયની વ્યાખ્યા-કાર્ય પ્રવર્તકની વ્યાખ્યા-કાર્ય • સ્થવિરની વ્યાખ્યા-કાર્ય • ત્રણ પ્રકારના સ્થવિર • પંન્યાસ શબ્દની વ્યાખ્યા • ગણાવચ્છેદકની વ્યાખ્યા-કાર્ય • ટીકાકાર દ્વારા આચારના પંચાચાર છે નવકારનું એક પદ ન ચાલે • પાલન-આચરણામાં તફાવત. વાચના-૪૫ પૃ. ૯૪ થી પૃ. ૯૮. • ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-ગણાવચ્છેદનની વ્યાખ્યા (ટીકાકારની) • ઉદ્ધાવનપ્રધાનનનું કાર્ય ગણાવચ્છેદકનું • ક્ષેત્ર માર્ગણા • ઉપધી માર્ગણા • બાર અંગવાળો તપ • નવકારશી-ઉપવાસમાં પણ ૧૨ પ્રકારનો તપ • તપથી ધ્યાન • ગણાવચ્છેદકનું કાર્ય XVIII For Private ration International Page #22 -------------------------------------------------------------------------- ________________ વાચના-૪૬ પૃ. ૯૯ થી પૃ. ૧૦૨. • ભગ્ગા સાધુ• મંદમતિવાળા કાઉસ્સગ્ગ-આસન-ધ્યાનની વ્યાખ્યા• મનથી ઉલ્લાસ કેમ નહીં ? • અશાતાના ઉદયની વિચારણા • પ્રભુને ઉપસર્ગ ન થાય છતાં થયા (પ્રભુ મહાવીર)• શ્રાવકને દ્રવ્ય આર્તધ્યાન• કષાય એટલે ? • સમજણ સ્થિરતા ક્યારે ?• પરિષહ યાતનાનો ભેદ વાચના-૪૭ પૃ. ૧૦૩ થી પૃ. ૧૧૦. ઉષ્ણ પરિષહ • • પરિષહો એટલે ? • પરિષહો બેસીને સહન થાય • ક્ષુધા પરિષહ • તૃષા પરિષહ પરિષહોનો અભ્યાસ કરવો • શીત પરિષહ • ઠંડીમાં ધીરતાના ઉપાયો (ઓઘ નિર્યુક્તિ) તિતિક્ષાથી આત્મશુધ્ધિ વધે ડંશ પરિષહ જૂ ક્યારે થાય સાધુને સ્નાન નહીં છતાં મેલ નહીં પિત્ત-કફ પ્રકૃતિવાળાને પાણીનો ઉપયોગ વધુઓછો • ગીતાર્થ યોગ્યતાનુસાર ગોચરી વહેંચે-પૂછીને નહીં • મચ્છરદાની ન વપરાય. • ગ્લાનને પણ પ્રાયશ્ચિત. - . વાચના-૪૮ પૃ. ૧૧૧ થી પૃ. ૧૧૫. અચેલ પરિષહ • અરતિ પરિષહ • સ્ત્રી પરિષહ - ચર્યા પરિષહ • નૈષેધિકી પરિષહ • · • નિષદ્યા એટલે શું ? થાય ? • શય્યા પરિષહ મુનિ). O અચિત્ત રજ કાઉસગ્ગ ભૂલી જાય તો ક્યો સ્વાધ્યાય ન આક્રોશ-વધ યાચના પરિષહ • અલાભ પરિષહ (ઢંઢણ • . વાચના-૪૯ પૃ. ૧૧૬ થી પૃ. ૧૨૬. · • પરિષહો-નિર્જરા શક્તિ વધારે • રોગ પરિષહ અશાતાનું નિમિત્ત કારણ • • એક રોમે પોણા બે રોગ (સનત્ ચક્રિ) • પાચન તંત્રની ગરબડથી રોગ • આંતર નિરીક્ષણ દ્વારા રોગ ચિકીત્સા - એલોપથી હિંસક દવાઓ • ભાવ કેમ આવે ? • માંદગીમાં નવકાર દોષ શુધ્ધી ના આહાર હોજરી કેળવવી (નંદપુત્રી) • સાધુને ઉપવાસ જ કરવાના • આહાર શા માટે • સનત્ મુનિનો આદર્શ • મનના રોગ (ગામડીયો) • બુંદ સે ગઇ.... હોજસે ન આવે...(પેથડશાહ) • નેચરોપેથી • ઉપવાસ એટલે • એલોપેથી વ્યાખ્યા • સનત્ મુનિએ આપેલ જવાબ. વાચના-૫૦ પૃ. ૧૨૭ થી પૃ. ૧૨૯. તૃણ-સ્પર્શ પરિષહ • તૃણ પંચક • મલ પરિષહ • મેલ કેમ જામે છે • સત્કાર પરિષહ • પ્રજ્ઞા પરિષહ • અજ્ઞ પરિષહ • મોહને તોડવાનો જાપ • સમ્યકત્ત્વ પરિષહ. વાચના-૫૧ પૃ. ૧૩૦ થી પૃ. ૧૩૫. • પાપ એટલે ? • છાયાથી સમયની જાણ • સામાચારીથી સંયમ દીપે (સાગરજી મ.) પાલીમાં સ્થાનકવાસી પ્રતિકાર • પાત્રાનું પડિલેહણ ક્યારે • જલઘડી ઘડીયાલ શબ્દનો અર્થ . જલઘડી સાધુ ન વાપરે • બહુપડીપુન્નાનો અર્થ ગીતાર્થ સમય માપે • સાંજના પડિલેહણનો સમય છાયાથી જાણે પોરસી શબ્દનો અર્થ જાણ કરે અપવાદે પણ માત્ર ગીતાર્થ જ ઘડીયાલ રાખે... ગીતાર્થ આપનાર ન હોય તો ? ગીતાર્થ જ સમયની એટલે ? પ્રાયશ્ચિત્ત Private &Personal Aise y ww.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ વાચના-પ૨ પૃ. ૧૩૬ થી પૃ. ૧૪૩. • સ્વચ્છેદ વાદથી સંસાર વૃદ્ધિ - આંજ્ઞાથી સંવર વૃદ્ધિ • પાત્ર પરિવાર • ત્યાગવૃત્તિની અસર (ઇલાયચી-ધર્મસાગરજી મ.) • પાતરાનું માપ-પ્રકાર • ઝોળીનું પ્રમાણ-રીતા • ગુચ્છા-ચરવળીનું માપ • પાતરાનું વારંવાર પડિલેહણ • પડલાં કેવા... ? • માપરહસ્ય સંખ્યા...•રજસાણનું માપ• પડિલેહણ કોને કેટલા બોલ૦ ૨૫ કાયાની પડિલેહણ • સાધ્વીને ૪૩ બહેનોને ૪૦ બોલ • માંડલાની મર્યાદા • ત્રણ મંડલ ભૂમિ • અંધારામાં કાન નાકથી જયણા-૪ આંગળ જ ઉંચેથી પડિલેહણ પાતરા પડિલેહણના બોલ કેવી રીતે ? • પડિલેહણમાં ઉપયોગ (વલ્કલ ચીરી) : પડિલેહણ-ઉપમાનું ફળ (તપસ્વી - સાધુ) • પડિલેહણ પ્રકાર દ્વવ્ય-ભાવ • પડિલેહણનું ફળ-મોહનો ઘટાડો • પડિલેહણ કાલે કરવું-ઉપેક્ષા-ઉપયોગ. વાચના-પ૩ પૃ. ૧૪૪ થી ૫. ૧૪૬. • બીજી પોરીસી • આગમ વાચના અનુયોગ વ્યાખ્યા ? અનુયોગ સૂત્ર સાધ્વીઓના ફોટા • આગમના અર્થમાં ગરબડ (ભગવાને માંસ ખાધું) • વાચના કોણ આપે ? અનુયોગ વિધિ • સ્થાપનાચાર્યની વિવિધતા. વાચના-પ૪ પૃ. ૧૪૭ થી પૃ. ૧૫૫. • વાચનાનું ફળ • વિહાર બે ભેદે દ્રવ્ય-ભાવ • અવસન્ન એટલે ? • અવસગ્નને સમ્યગદર્શન અને પ્રરૂપણા શુધ્ધ • સંવિગ્ન પાક્ષિકની મનોસ્થિતી • દશવૈકાલીક સ્વાધ્યાયનો પ્રભાવ વિહારના ફાયદા• સ્થિરવાસના પાંચ દોષ • નાણા પિંડનો સાચો અર્થ• ઉદગમાદિ શુધ્ધ ગોચરી પાલીતાણાની ભક્તિ ? • દ્રવ્ય વિહારમાં શુકન જોવા • વિહારની વિધિ • વૃષભ (નિપુણ) સાધુ • ચરણ-કરણ સત્તરીની વ્યાખ્યા • સંયમ એટલે ? • ગમોમાં વિવિધ વ્યાખ્યા અજીવનો અસંયમ કાગળ પરઠવવાની વિધિ • પ્રેક્ષા-ઉપેક્ષા સંયમ-પ્રમાર્જના-પરિષ્ઠાપના સંયમ • કરણ સત્તરીના ભેદ. વાચના-પ૫ પૃ. ૧૫૬ થી ૫. ૧૬૪. કારણ અવસગ્નને પણ નિર્જરા અવસન્ન એટલે ?• અવસન્ન ભેદ-સર્વત | દેશથી ચોમાસામાં જ પાટ વપરાય • સામાચારી વ્યાખ્યા-ભેદ ચક્રવાલ સામાચારી • નવકારશીમાં માત્ર ત્રણ કોળીયા આહાર • પૂજા રથયાત્રામાં સાધુને જવું જરૂરી • મહોત્સવાદિમાં સાધુની મનોદશા આવશ્યક સમાચારી પ્રતિક્રમણ મુદ્રાઓ અને આસન• સ્વાધ્યાય સમાચારી પરાવર્તના વિશેષ કરે• પડિલેહણ સમાચારી • ૨૦ ભૂમિ પડિલેહણ • ધ્યાન સમાચારી વ્યાખ્યા ભેદ ભીક્ષા શબ્દ વ્યાખ્યા • મુધા જીવી ઓટલે• પખીનો ઉપવાસ ફરજીયાત • નિસીહીનું રહસ્ય છે આવસિયાએ કેમ ? • આપૃચ્છા-પ્રતિપૃચ્છાનો અર્થ • સ્થાન નિષધા સમાચારી સ્વચ્છંદનો અર્થ. વાચના-પ૬ પૃ. ૧૬૫ થી . ૧૬૮. • અર્થ પોરસીનો તત્કાળ લાભ • શ્રાવકો પ્રાસંગીક સાંભળે • આગમ વ્યાખ્યાનની. વિધિ• અનુયોગ એટલે• વાચના સમયની જાણ છાયાથી • ત્રીજા પ્રહરે દર્શન-ચૈત્યવંદના • પાંચ પ્રકારના ચૈત્ય • સાધર્મિક ચૈત્ય (વાસ્તવિક) For Private & Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વાચના-પ૭ પૃ. ૧૬૯ થી પૃ. ૧૭૨. • સાત ચૈત્યવંદન • ગૃહસ્થને ૩/૫ કે ૦ ચૈત્યવંદન • દેરાસરમાં પોટલી ન ભણાવાય • પાંચ પ્રકારના નમસ્કાર... ચાર થોય આગમ સિધ્ધ છે. ગામમાં ભોજન સમયે ગોચરી • અકાલે ગોચરીમાં કીલામણા-નિંદા • શુધ્ધ માટે ગવેષણા (નંદીષણ) • સંનિધિથી. મહાવ્રતો જાય • રોગનું કારણ • ગિહી જોગ. વાચના-પ૮ પૃ. ૧૭૩ થી ૫. ૧૮૦. • ગોચરી સમયે ઉપયોગનો આદશ • સંઘાટક ગોચરી • ગોચરી જવાની વિધિ-ગાથા બોલવી • ગોચરી જનાર સાધુ કેવો.. ? • ગોચરી=માધુકરી • ભમરાની ત્રણ વિશેષતા • ગોચરી માર્ગના ૮ પ્રકાર • ઇચ્છકારાદિ ૧૦ સામાચારી • ‘જી' સ્વીકાર તહત્તિ • સાધુને નિસી હિ શા માટે ? • આ પૃચ્છા-પ્રતિપૃચ્છા વ્યાખ્યા છંદણા નિમંત્રણામાં સૌહાર્દ ભાવ • ઉપસંપદાની વ્યાખ્યા° ગુવજ્ઞાથી થાય• ચક્રવાલ સામાચારી ક્રમ અને વ્યાખ્યા. વાચના-પ૯ પૃ. ૧૮૧ થી પૃ. ૧૮૫. • અધ્યવસાયોની સ્થિરતા કેવી રીતે રહે ? • વર્તમાન જોગ’ નો અર્થ • ગોચરી જનારની નિર્મળતા • ગીતાર્થ એટલે ?• ગોચરીના જઘન્ય ગીતાર્થ ઉગમ-ઉત્પાદનો એષણાની વ્યાખ્યા • ઉદગમ=આધાકર્માદિ - ૧૬ દોષ XXI Pero Page #25 -------------------------------------------------------------------------- ________________ Heo ID - lemos શ્રી આરામોદ્ધારક પ્રતિષ્ઠાનનું સુવાચ્ય સુપાઠય સાહિત્ય • વિરાગના દર્પણમાં છે અષ્ટાહ્નિકા વ્યાખ્યાન • વીર અચલકુમાર • જિનાગમ શરણં મમ... • ગાવું તારા ગીતા • ૧૮૦૦૦ શીલાંગ રસ્થ. • પૂજા કરીએ સાચી સાચી છે ગરવો ગિરિરાજ ની (પાંચમી આવૃત્તિ) • તલેટીમાં બેસી વાંચો. • પૂજ્ય ગુરૂદેવશ્રી (૩જી આવૃત્તિ) (ચોથી આવૃત્તિ) • સમજવા જેવું સામાયિક | ૦ જપયોગ • ઝબકે ઝબુક વિજળી , શ્રીપાલ કથા (સંસ્કૃત) • જય ભટેવા પારસનાથ • યતિદિનચર્યા-વાચના. • પૂજન કૈસે કરૂં ? (હિન્દી) (ભા ૧-૨) • ઊજલા સૂરજ ધંધલા પ્રકાશ • વિચાર પંછી | (હિન્દી) આનંદનાં અજવાળાં • પૂજ્ય ગુરૂદેવશ્રી (હિન્દી) ૦ સાગરની સરગમ • ભાવનાના સથવારે • સાગરનું સૌંદર્ય શિખરજીની પગથારે • આનંદના પુષ્પો... • આરઝુ • ઉપધાનનું સુંદર સ્વરૂપ • ભેદ મિટે ભય જાય (બીજી આવૃત્તિ). • આ છે મહામંત્ર નવકાર • સાગર કિનારેથી... • નવકાર શરણં મમ: શાસનના દ્વારે • નવકાર ! તારે ભરોસે... • બૃહદ્ યોગ વિધિ... • મારો નવકાર સાચો નવકાર તત્વાર્થ સૂત્રના કર્તા કોણ ? • નવપદ ધ્યાન સદા સુખદાઇ • સુવાક્યોના સુંદર • ભાગ્યદશા અબ જાગી ૨૦ પટોનો સેટ • તીર્થ માંડવગઢ • નવકાર ધ્યાન માટેના » ભક્તિ દીપિકા સુંદર નાના પટો. પૂજા • પ્રાણ જાય અરૂ વચન ન જાય Jain Education Internaxonal XXII For watersona se om Page #26 -------------------------------------------------------------------------- ________________ quad=26 सबस्सवि दंडओ चेव ||१०|| પૂ. આચાર્ય ભાવદેવસૂરિ “યતિદિન ચર્યા' ગ્રંથના માધ્યમે રાઇ પ્રતિક્રમણનો અધિકાર જણાવી રહ્યા છે. તેમાં સર્વેસ્સવ દંડો જેવ’’ થી પ્રતિક્રમણ ઠાવવાનું જણાવે છે. સર્વેસ્સવિ’’ એ દંડક સૂત્ર છે. પ્રતિક્રમણ ઠાવતાં 'સલ્વેસ્તવિ દંડક બોલે. આત્મા જેનાથી વિટંબણાત્રાસ પામે તે દંડ. આવા દંડને કાપે તે દંડક. - વિટંબણા દુઃખ આવે અશાતાના ઉદયે, પણ દુઃખ રુપ અશુભ પણ પરિણમે છે મોહનીયના ઉદયે. અશાતાના ઉદયમાં પણ જો મોહનીયનો ક્ષયોપશમ હોય તો અશાતા પણ શુભપણે પરિણમે છે. જેમ ગજસુકુમાલ, બંધક મહામુનિ વિગેરે દુ:ખ આપનારને ભાઇ થકી ભલેરો માને છે. “પોતે દુઃખ ઉઠાવી નુકશાન સ્વીકારી મારું ભલું કરે છે” જગતના જીવો, બાંધવ વિગેરે પોતાને નુકશાન ન થાય તેમ કરે પણ આ તો મને બંધનમાંથી મુક્ત કરી રહ્યા છે. આમ તેઓ ભાવદયા ચિંતવે છે. અને અશાતાના તીવ્ર ઉદયમાં પણ શાંત રહે છે. આ જ મોહનીયનો ક્ષયોપશમ છે. અશાતાના ઉદયને સામે જઇને સહે. ઉદીરણા કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિને સહે તેજ સાધુ. પરિષહ સહે તે જ સાધુ. આપણે તો શિયાળાના પહેલાં જ કામળી લઈ રાખીયે. પરિષદોને સહેવાની વિચારણા પણ નથી. આચરણની તો વાત જ ક્યાં ? પરમાત્માનું શાસન મલવા છતાં મોહના દંડથી દંડાઇ રહ્યા છીએ. તે મોહના દંડને દૂર કરવાનો છે. દંડને કાપી નાખે તે દંડક. આધિ, વ્યાધિ, ઉપાધિ મોહનીયના સંસ્કાર વિગેરે સ્વરૂપ દંડને કાપે તે દંડક. આ સૂત્રના માધ્યમે કૃત્યાકૃત્યના નિર્ણયથી આત્માને પોતાની જાતને પાછી વાળી શકે છે. ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પ્રથમ આલોચના અને બીજું | વાચના-૨૯ [૧] ''. * : Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. પ્રતિક્રમણના માધ્યમે આપણી જાતને આત્મભાવમાં પાછી વાળવાની છે. વિભાવ દશાને દૂર કરવી. તે જ દંડકનું કાર્ય છે. નમુત્થણનું બીજુનામ પ્રણિપાત દંડક છે. જેના દ્વારા મોહનીયનું મૂળ ખવાઇ જાય, હચમચી જાય તે દંડક. પ્રણિપાત એટલે ? પ્ર- પ્રકર્ષ કરી. નિ- નિશ્ચયે કરી, પતિ-પરમાત્માના ચરણોમાં પડી જવું...તે પ્રણિપાત. પરમાત્માની ગુણ સંપદાનો મૂળ પરિચય આ પ્રણિપાત દંડકમાં છે. એનાથી મોહનીયના ફુરચા ઉડી જાય. આથી એને દંડક કહેવાય છે. આત્મા જે સ્થાનોમાં દંડાય છે કર્મબંધ કરે છે તેને પણ દંડક કહેવાય છે. પણ; પૂર્વ પુરૂષોના વચનને આર્ષવચન માની તેનો અર્થ સંગત કરવો. સવૅસ્સવ રંગો ચેવ’’ જણાવી “સવ્યસ્તવિ રાઇય' સૂત્ર બોલવાનું જણાવે છે. (૧) પ્રતિક્રમણની આલોચના માટેના સૂત્રોમાં આ બીજભૂત સૂત્ર છે. (૨) અતિચાર આલોચના નો જે વિસ્તાર છે તેનું બીજ આ “સત્વસ્સવિ' સૂત્ર છે. બીજ વિના વૃક્ષ ન થાય, બીજમાંથી જ વૃક્ષ બને તેમ આ સૂત્રમાંથી સમગ્ર પ્રતિક્રમણ થાય છે. જે મોહનું ઝેર ઉતારવા માટે મહાપ્રભાવશાળી સૂત્ર છે. મોહનું ઝેર એતો વિંછીના ઝેર જેવું છે. વિંછીનું ઝેર ઓછું હોય પણ તેની ઉગ્રતા ખરી. સર્પનું ઝેર તેનાથી ઓછું પણ અતિ ઉગ્ર હોય, આથી તે વિષ લોહી દ્વારા મગજમાં જાય ને માણસ ખતમ થાય. જ્યારે વિંછીના ઝેરથી માણસ ખતમ ન થાય પણ જેમ આગના તણખાં બાળે; તેમ વિંછીનું ઝેર માણસને બાળે છે. વિછીના ઝેરને ઉતારનાર એ ઝેરને ડંખના ભાગે લાવે, પછી ચુસી લે. એના પરમાણું ઓછા હોય પણ જલદ હોય છે. સર્પના પરમાણું વધારે પણ અતિ જલદ હોય. આમ સાપના ઝેર કરતાં વીંછીનું ઝેર વધુ ખતરનાક હોય. તે મારે નહિ પણ હેરાન પરેશાન કરી મુકે. તેમ મોહનીય રુપી વિંછીનું ઝેર રોમે-રોમે આત્માના પ્રદેશ-પ્રદેશ ફેલાયેલું છે. તે આ સૂત્ર દ્વારા ઓછું થાય. સવસવિ સૂત્ર” દંડક છે. એનાથી મોહનીયનું ઝેર નાશ થાય. જો કે પ્રભુશાસનમાં બધા જ સૂત્રો મોહના ઝેરને નાશ કરનાર છે. પણ અમુક સૂત્રથી શીધ્ર વિષ વાચના-૨૯ દ છે. '', Page #28 -------------------------------------------------------------------------- ________________ મુક્ત થાય. મોહનીયને છેદે-કાપે તે દંડક મોહનીયની મંદતાના કારણે અશાતાના ઉદયમાં પણ વિટંબણા ન થાય. મન-વચન-કાયા તો જડ છે, એને દુ:ખ થતું નથી પણ આત્મ પ્રદેશો સાથે એ અભેદ સંબંધિત હોવાથી “મન-વચન-કાયા હું છું આ ભ્રમથી મન-વચન-કાયાના દુ:ખથી “આપણી જાત ને દુ:ખે છે.'' એમ માનીયે છીએ. મન-વચન-કાયા એ સચ્ચિદાનંદ સ્વરુપ આત્માથી ભિન્ન છે. આજ છઠ્ઠા ગુણઠાણાનો પાયો છે. આધાકર્મી ગોચરી રસકસ વાળી ગોચરીનો આગ્રહ હોય તો હું ક્યાંથી રહે ? હું ગુણઠાણું ટકે છે ૪ થા ગુણઠાણા ઉપર ૪થું ગુણઠાણું ટકે છે પોગલિક ભાવના ત્યાગ ઉપર. લોકો ભક્તિથી આપણાં પાતરા ભરે છે, પણ આપણી વૃત્તિ ક્યાં છે ? વિચાર-માંય આજ્ઞા નથી તો આચરણાની વાત જ ક્યાં ? પૂજ્ય આગમોદ્ધારક શ્રી જણાવતાં કે “૪ થા આરામાં કેવલજ્ઞાન પામવું સહેલું છે. પણ પાંચમા આરામાં સમ્યકત્વ મેળવવું અને ટકાવવું અતિ દુષ્કર છે.” કેવલજ્ઞાન ક્ષાયિક છે. સામાન્ય રીતે આપણું સમકિત ક્ષયોપથમિક ભાવનું છે. માટે ટકાવવું દુષ્કર છે. આપણને આવી દુર્લભતા લાગે છે ? "સિધારા યંવમUT 07'અસિધારાઋતલવારની ધારપર ચાલવા તુલ્ય આ સાધુપણું છે. આપણને આવું કઠિણ લાગે છે ? ઘરમાં ૧ કપ ચા મળતી હતી અને અહીં ??? “અધ્યાત્મસાર'માં જણાવ્યું છે કે "મધુ રસમાણ “મધુર રસ જોઇને અજ્ઞાનીની દાઢમાંથી રસ ઝરે. અને જ્ઞાનીની આંખમાંથી આંસુ ઝરે.” પારણું કરતાં આંસુ પડે એવું જીવનમાં કદી બને છે ? ના, સમ્યકત્વ નબળું છે; એના આ પરિણામ છે. ૪ થા ગુણઠાણામાં ભેદજ્ઞાન ચોક્કસ હોય. આ ભેદજ્ઞાનવાળી ભૂમિકાએ આત્માની સ્થિતિ કેવી હોય ? તે ભૂમિકાએ પહોંચવા મોહનીય મંદ બનાવવું પડે. મોહનીયને ભેદનારું આ દંડક સૂત્ર છે. પોતાના ઉપયોગને સ્થિર કરવા બેઠામિ-ઠાઉં' શબ્દ છે. જિનાજ્ઞામાં સ્વ ઉપયોગને સ્થિર કરવાનો છે. માટે “હાઉ! જ્યાં સુધી ઉપયોગ સ્થિર ન થાય ત્યાં સુધી પાપ-કર્મનો બંધ ચાલુ રહેશે સમયે-સમયે પાપ બંધાય છે. પાપ એટલે 'પતિત ય તાપ’’ જે આત્માને પાડે અધોગતિમાં લઇ વાચના-૨૯ - Page #29 -------------------------------------------------------------------------- ________________ જાય તે પાપ...અર્થાત્ આંજ્ઞાની ઉપેક્ષા, અજ્ઞાન વિગેરે પાપ છે. પાપ બે પ્રકારે છે (૧) વૃત્તિ પાપ (૨) પ્રવૃત્તિ પાપ. અધ્યવસાયમાં પાપ જાગે, મિથ્યાત્વ મોહનીયનો ઉદય જાગે કે જિનાજ્ઞા વિરુદ્ધ કરવાની ઇચ્છા થાય તે વૃત્તિ પાપ છે. અને પાપ કરે તે પ્રવૃત્તિ પાપ છે. ખરેખર સંસારમાં રખડાવનાર વૃત્તિ પાપ છે. કેમકે આત્માને નિર્ધ્વસ પરિણામ કરાવનાર જ વૃત્તિ પાપ છે. . કાચા-સચિત્ત પાણીને સ્પર્શ પણ નહીં કરનારો સંયમી વિધિપૂર્વક નદી ઉતરે, તેમાં એક બિંદુમાં જે જીવો છે તે પારેવાનું રુપ કરે તો, ૩૬૦૦ માઇલ નો એક યોજન એવા એક લાખ યોજનના વ્યાસવાળા જંબુદ્રીપમાં પણ સમાય નહીં. તો નદીના પાણીમાં કેટલા જીવો ? વંટોળાદિ આવે તો સાધુ કામળી ઓઢીને બેસે, અન્યથા વાયુકાયની વિરાધના થાય, કિલામણા થાય, એવી વૃત્તિવાળો તેવો સાધુ નદી ઉતરે તો પણ કેટલી જયણા પૂર્વક નદી ઉતરે ? ``માં પાયં ખતે વિધ્વા’’ ``માં પાયં યતે વિન્ધ્યા’’ એક યોજન પ્રમાણ નદી ઉતરે તેમાં ૧ પગ કોરો થાય પછી જ પગ મૂકે એમ પરમાત્માની આજ્ઞા છે. પ્રવૃત્તિમાં વિરાધના દેખાય છે. પણ અહીં વૃત્તિમાં વિરાધના નથી. સાગરજી મ.ના ગુરૂ ઝવેરસાગરજી મ. તેમના ગુરૂ ગૌતમસાગરજી મ. તે ગૌતમ સાગરજી મ.સા. ના દાદાગુરુ નેમસાગરજી મ.સા. ૧૪૦ વર્ષ પૂર્વે થઇ ગયા. વયોવૃધ્ધ હોવા છતાં તેમને પાંચ વિગઇનો ત્યાગ. ઓશીકું હાથનું જ કરે. આખું જીવન એવું જીવેલા કે વૃદ્ધત્વમાં સંસ્કાર પ્રમાણે સંયમ જીવન ચાલ્યા કરે. તેઓ અમદાવાદમાં સૂરજમલ શેઠનું ડહેલું હતું તેમાં રહેતા હતા. ઉપર હોલ હોય નીચેથી વાહનો પસાર થાય તેને ડહેલું કહેવાય. તેઓ સાબરમતીના કિનારે સ્પંડિલ જવા સવારે ૭।। વાગે નીકળે અને ૯ ।। વાગે પાછા આવતા. ૧૧ વાગ્યા સુધી વ્યાખ્યાન આપતા, ૧૨ વાગે ગોચરીએ જતા. બપોરે આગમની વાચના આપતા. એમની જીવનચર્યામાં નોંધ છે કે ૪૦ મિનિટ સાબરમતી નદી ઉતરતાં થતી. સ્થંડિલના ભાંગા ૧૦૨૪ થાય તેની વાચના-૨૯ ४ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગણતરી મુજબ તેઓ ચંડીલ જતા. આ નદી ઉતરવાનું પ્રાયશ્ચિત્ત નથી, પણ; એમાં આજ્ઞા ભંગ થયો હોય તેનું પ્રાયશ્ચિત્ત છે. ઉત્સર્ગ ન જ પળાય તો જ અપવાદે ચાલે. આજે અપવાદ એ રાજમાર્ગ બની ચૂક્યો છે, આ મિથ્યાત્વનો ઉદય છે. પરમાત્માની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરવામાં વૃત્તિ પાપથી બચાવે છે. જિનાજ્ઞામાં ઉપયોગ સ્થિર થાય તો પાપથી બચાય. બહાર ગયેલા ઉપયોગને પ્રતિક્રમીને પ્રભુઆજ્ઞામાં સ્થિર કરવા ઠાઉં ? આદેશ માંગવાનો છે. ચાર ખમાસમણાં દેતાં પહેલા ખમાસમણમાં અનંત ઉપકારી અરિહંતો યાદ આવે. આચાર્યનું ખમાસમણ દેતા જેના થકી ધર્મ પામ્યા તે યાદ આવે. ઉપાધ્યાયનું ખમાસમણ દેતાં જેના થકી સૂત્રો શીખ્યા તે યાદ આવે. સાધુનું ખમાસમણ દેતાં જેના થકી રત્નત્રયીની સાધના કરી રહ્યા છે, એ પુણ્યવાન આત્માઓ યાદ આવે. ઉપકારીને યાદ કરવા તે પોઝીટીવ ક્રિયા છે. પછી પ્રતિક્રમણ ઠાવવાનું છે. તેમાં આપણે નેગેટીવ બનવાનું છે. નિષેધાત્મક મુદ્રા ઠાવવામાં છે અર્થાત્ પ્રતિક્રમણ ઠાવતાં હાથ ઉલટો રાખવાનો છે. મારી જાત (આત્મા) કેટલા બધા દોષો-પાપોથી દબાયેલ છે. તે વિચારવાનું છે. અતિચાર રૂપ ભારથી ભરેલો આપણો આત્મા છે. આથી માથું ઉચુ કેમ રહી શકે ? જેટલો પાપનો ભાર વધુ તેટલુ વધુ નીચું જોવું પડે. તે ન્યાયે મસ્તકને જમીન સુધી નમાવી પછી “સબૂસ્તવિ' સૂત્ર બોલવું. • સવસ્સવિ વડીલ જ કેમ બોલે ? સવસવિ દંડક + સૂત્ર ગુરુ મ. | વડીલ જ કેમ બોલે ? જેમ પતંગના દોરા ઉપર માંજો ચડે એથી તે દોર મજબુત થાય. તેમ વચન એ સુતરની દોરી છે, મોહનીયનો ક્ષયોપશમ તેમાં માંજો ચડાવે છે. એ બોલનારના વચનની અસર સાંભળનાર સર્વે આત્મા પર પડે છે. જો મોહનીય ના ઉદયમાં શબ્દ બોલાયો હોય તો બીજાને વિષય-કષાય વાસનાની ઉદીરણા કરનાર બને. વચન બોલતાં મોહનીયનો ક્ષયોપશમ હોય તો રત્નત્રયીની આરાધનામાં સહાયક બને. ગુરુ મહારાજના સંયમ, જ્ઞાન, ધ્યાન દ્વારા કરેલા મોહનીયના ક્ષયોપશમથી વડીલના વચન રુપ માંજો ચડે. વધુ સંયમ પર્યાયથી મોહનીયની ભૂમિકા ઢીલી પડી વાચના-૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ હોય. જોકે તેમાં એકાંત નથી. આજનો દીક્ષિત પણ મોહનીયના તીવ્ર ક્ષયોપશમ વાળો હોઇ શકે. ચંડરુદ્રાચાર્યના શિષ્યને કેટલો મોહનીયનો ક્ષયોપશમ હતો. માટે એકાંત નથી કે વડીલનો મોહનીયનો ક્ષયોપશમ અને રત્નત્રયીનું બળ વધુ હોય પણ, “જેટલો પર્યાય વધુ તેટલો મોહનો ક્ષયોપશમ વધુ” એ રાજમાર્ગ છે. એમ તો ગૌતમસ્વામીના શિષ્યો દીક્ષા લેતાંની સાથે જ કેવલી બની જતા.. “જિહાં જિહાં દીજે દિકખ-તિહાં તિહાં કેવળ ઉપજે.'' એ વિશેષણ ગૌતમસ્વામી ભગવંતને લાગ્યું. ઓછા સંયમ પર્યાય વાળાનો પણ મોહનીયનો ક્ષયોપશમ વધુ હોઇ શકે, સર્વ કર્મનો ક્ષય પણ કરી શકે. પણ; આપણે રાજમાર્ગે ચાલવાનું છે. વધુ સંયમ પર્યાયવાળાને વધુ મોહનીયનો ક્ષયોપશમ હોય એમ માની તેમને વડીલ માનવા. ૧૮-૨૦ વર્ષે મેટ્રીક પાસ-થાય એજ જનરલ માર્ગ છે. બાકી કો’ક તેજસ્વી આત્મા નાનીવયથી પણ તીવ્ર બુધ્ધિશાળી હોય ! વડીલોના મુખેથી સાંભળેલા શબ્દો આત્માને વધુ અસર કરી મોહનીયના સંસ્કારોને ઘટાડે માટે સર્વેસ્સવ રીચ’’ પાઠ ને ગુરુ મહારાજ બોલે, બીજા બધા સાધુ શ્રાવકો મનમાં ધારે. ગુરુ મહારાજના ક્ષયોપશમ દ્વારા નીકળેલા શબ્દો, આદેશ વિગેરે વધુ અસર કરે. આથી દરેક સાધુ માંડલીમાં જ પ્રતિક્રમણ કરે. ક્યારેક કોઇક અપવાદના કારણે મોડું થાય તો ગુરુ મહારાજ પાસે નજીકમાં રહી આદેશ માંગવા પૂર્વક પ્રતિક્રમણ કરે. આ સૂત્ર સલ્વેસ્સવ’ રાત્રિના અતિચાર ને આલોચવાનું તથા મોહનીય નો ક્ષયોપશમ કરવાનું સૂત્ર છે. “સવ્યસ્તવિ” નો સંબંધ “મિચ્છામિ દુક્કડમ્સાથે છે. આ સૂત્ર સળંગ બોલાય છે. આમાં આપણા ઉપયોગની ખામી ખૂબ હોય છે. આખા પ્રતિક્રમણમાં ઉપયોગ રાખવાનો છે. દોષ સ્થાનો ક્યા ? અતિચાર ક્યાં કેવી રીતે લાગે છે ? તે આ સ્થાને “સત્વસવિ’ સૂત્ર દ્વારા વિચારવાનું છે, ભૂતકાળમાં કરેલા પાપોની આલોચના પણ અત્રે કરવાની છે. 'ગાં નિંદ્રા'' વિગેરે પદોથી ત્રિકાળના પાપોની આલોચના પ્રતિક્રમણમાં કરવાની છે. અહીંથી પ્રતિક્રમણની શરૂઆત થાય છે. પ્રતિક્રમણમાં જ ઉપયોગની જાગૃતિ રાખવાની છે. સૂત્રો-અર્થ અને તેના ભાવોમાં સ્થિરતા કેળવવાની છે. તે પ્રતિક્રમણ કેવી રીતે કરવું તેના ક્યા રહસ્યો છે તે આગળ વિચારશું. વાચના-૨૯ . S Page #32 -------------------------------------------------------------------------- ________________ @ાશિ6058 સવસ્થય સામયિ .../૧૧JI શાસન પ્રભાવક પૂ.આ. ભાવદેવસૂરિ મ.એ રચેલ ‘યતિદિનચર્યા” ગ્રંથ ઉપર પૂ.આ. શ્રી મતિસાગરસૂરિ મ. એ વૃત્તિ-ટીકા રચી છે. તેમાં સાધુની સામાચારીની વાત છે. આ સામાચારી સાંભળીને આચરણમાં મૂકવાની છે. ગ્રંથની વાચનામાં આપણને રાઇ પ્રતિક્રમણનો અધિકાર ચાલી રહ્યો છે. પૂર્વે પ્રતિક્રમણ વિધિમાં રાઇય પ્રતિક્રમણ ઠાવવાથી પડું આવશ્યક જ હતાં. હાલ સામાઈક વિગેરે કર્યા હોય; ન કર્યા હોય, અથવા ગુરુ નિશ્રાએ ન કર્યા હોય તે માટે બાકીના પાંચ આવશ્યકને મિશ્ર કરી સીમંધર સિધ્ધાચલ એ બે ચૈત્યવંદન સુધી રાઇ પ્રતિક્રમણ ગણાય છે. ઉપાધ્યાય યશોવિજયજી, માનવિજયજી, વિદ્યા વિજયજી વિગેરે ચાર વાચકોએ કમિટિમાં જે વિધિ નક્કી કરી છે તે હાલ માન્ય છે. જોકે સકલતીર્થ પછીથી ઉમેર્યું છે. તો પણ ગીતાર્થ માન્ય છે. કોઇ જ ફેરફાર ન થાય. સકલતીર્થમાં બધુ જ આવી જાય. પછી બીજા તીર્થકરોને વંદના કરવાની જરૂર જ નથી. જો કે, પાપોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ પછી બોલે તે ખોટું નથી. પણ વિધિમાં આ નથી. માટે વચ્ચે ચાલુ ક્રિયામાં ન બોલાય. “સમરો મંત્ર ભલો” એમાં વધુ ગાથા ઉમેરવી તે દોષ છે. વધુ અક્ષર કે હિનાાર ન જ બોલાય. ચાલુ પ્રતિક્રમણમાં જિતકલ્પની મર્યાદાઓમાં નક્કી થયેલ છે તે સિવાય અન્ય કાંઇ ન બોલાય. સીમંધર સ્વામી સિધ્ધાચલના ચૈત્યવંદનની પૂર્વે દુહા વગેરે બોલવાની જીતકલ્પની મર્યાદા કે પરંપરામાં નથી પણ ભાવાવેશમાં હમણાં હમણાં ચાલુ થયા છે. જિતકલ્પની મર્યાદા નક્કી થયા પછી ઇચ્છા-ભાવ મુજબ કાંઇ ઉમેરાય નહીં. વાચના-૩૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ ટુંકમાં સવારે પ્રતિક્રમણમાં વિહરમાનના દુહા ન બોલાય. બધી ભાવના પ્રતિક્રમણ પછી ભાવવાની. પણ, પ્રતિક્રમણ પછી તો આપણને ફુરસદ જ નથી. મોહનીયને તોડવાનું ઉત્કૃષ્ટ કોટિનું લક્ષ્ય હજી જાણ્યું જ નથી. માટે જ બધી દોડાદોડ છે. વિધિ પણ મન મરજી મુજબ કરીએ છીએ. પ્રતિક્રમણની શરૂઆત ક્યાંથી થાય ? ઠાવ્યા પછી પ્રતિક્રમણની વાસ્તવિક શરૂઆત થાય છે. દેવસિય પ્રતિક્રમણમાં ઠાવ્યા પહેલાં નમ્રુત્યુાં આવે, રાઇ પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી નમ્રુત્યુાં આવે. પ્રતિક્રમણ ઠાવ્યા પછી તુરત પ્રતિક્રમણ = પ્રાયશ્ચિત્ત સૂત્રો હોય, પરંતુ સવારે રાઇ પ્રતિક્રમણમાં પ્રથમ નમુન્થુણં સૂત્ર કેમ ? ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઇય ડિકમણ ઠાઉં ? બોલ્યા પછી જમણો હાથ ઠાવી ‘સવ્વસ્તવિ’ બોલી તે પછી નમ્રુત્યુાં આવે. આ સૂત્ર મંગલ રુપે છે. પહેલાં આવતું નમુન્થુણં તે સ્વાધ્યાય વિગેરેને માટે જાગૃત થયા પછી પ્રથમ મંગલ છે. પ્રતિક્રમણ સાથે તેનો સંબંધ નથી. પ્રતિક્રમણ જેવા મહત્વના કાર્ય માટે મંગલ માટે આ સૂત્ર છે. મોહની પક્કડને ઢીલી કરવાની છે. યશોવિજયજી મ.સા.એ ષડાવશ્યકની ઢાળો બનાવી છે. ‘‘પ્રતિક્રમણ ગર્ભ હેતુ’’ નામે ગ્રંથ છે. વળી આવશ્યક સૂત્ર વિગેરેમાં છે કે જ્ઞાનીની આજ્ઞાના બહુમાનથી મોહનીય ઢીલું પડે છે. અનાદિકાળના સંસ્કારને હટાવવાનું બળ મેળવવા આદિ મંગલ તરીકે આ નમુન્થુણં છે. વીતરાગના ગુણોના સ્મરણ-ચિંતન દ્વારા કર્મો ઢીલા પડે છે. દેવસિય પ્રતિક્રમણ દિવસના છેડે છે, રાઇ પ્રતિક્રમણ ઉંઘ પસાર કર્યા પછી છે. આથી મોહનીયના સંસ્કારનું બલ ઢીલુ ત્યારે જ થાય કે જ્યારે મંગલાચરણ કર્યું હોય. હવે પછી જે શુદ્ધિ કરવાની છે. તેમાં છળકપટ ન આવી જાય તે માટે નમુત્ક્રુષ્ણના મંગલાચરણ દ્વારા વીતરાગ પ્રભુની ચિંતવના કરવાની છે. રાઇ પ્રતિક્રમણમાં મંગલ તરીકે માત્ર એક જ નમ્રુત્યુાં આવે છે. દેવસિ પ્રતિક્રમણમાં બે નમ્રુત્યુાં આવે છે. ઊંધા અને સવળા કોડિયાનો સંપૂટ બનાવી ભઠ્ઠીમાં મૂકવાથી તેમાં ગરમી વધુ આવે. સંપૂટમાં પકાવવાથી દવાનો પાવર વધે છે તેમ દેવસિય પ્રતિક્રમણમાં નમુત્ક્ષણં પછી ચાર થોય પુન: નમૃત્યુર્ણ આ રીતે સંપૂટ કરવાનો છે. વીતરાગના ગુણગાન પ્રથમ નમુત્યુર્ણમાં આવ્યા પછી ચાર થોયમાં આવ્યા, અને છેલ્લે પણ નમુત્યુર્ણમાં વાચના ૩૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. આમ એમના પરમાત્માના ગુણોથી આત્માને પ્લાવિત કર્યો. ચાર થોયના માધ્યમે થતા પરમાત્માના ગુણગાનને પુષ્ટ કરવા માટે આ બંને નમ્રુત્યુાં છે. ભોંયરામાં જતી ગાડીને આગળ પાછળ બે એંજીન સલામતી માટે હોય. તેમ આત્માની આત્મશુદ્ધિ માટે બે વાર આગળ-પાછળ નમુત્યુર્ણ છે. રાત્રી શરુ થાય છે. અંધકારમાં જયણા ધર્મને સલામત રાખવાનો છે. વિતરાગ ભાવને ગુંજતો કર્યો હોય તો જયણા સચવાય. શક્રસ્તવમાં યોગમુદ્રા છે. ‘લલિત વિસ્તરા’ ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિ મ. એ શક્રસ્તવની વિષદ વ્યાખ્યા કરી છે. ‘પ્રણિપાત્ત દંડક’ એ નમુત્ક્રુષ્ણનું મુખ્યનામ છે. શક્રસ્તવ અને નમ્રુત્યુણં જુદા છે. પરમાત્મા ના કલ્યાણક સમયે ઇન્દ્ર મહારાજા બોલે છે તે શક્રસ્તવ. આપણે બોલીએ છીએ તે નમુત્યુાં. આ નમુત્યુણં સૂત્ર ગણધરકૃત છે. જ્યારે ઇન્દ્ર મહારાજા બોલે છે તે શાશ્વત છે. છતાં વર્તમાન વ્યવહારમાં નમુન્થુણં ને શક્રસ્તવ કહેવાય છે. તે હુલામણું નામ છે. મુખ્યનામ તો ‘પ્રણિપાત દંડક’ છે. પ્રણિપાત એટલે ? X +નિ + પાત્ ધાતુ છે. P = પ્રકર્ષ કરી, નિ નિશ્ચય કરી. પાત્ = પડી જવું. અર્થાત્ પ્રભુના ચરણોમાં જાતને સોંપી દેવી તે પ્રણિપાત. બે પગ નીચે, બે પંજા જમીન પર અને મસ્તક નમાવવું. આથી નમ્રતાનો ભાવ આવે. આ સૂત્રની ૯ સંપદા છે. દરેક સંપદા એ નમસ્કાર કરવાનો છે. આથી ૯ વાર જમીન પર મસ્તક અડાડે. આ મુદ્દા ઇન્દ્ર પણ ન કરે. કેમકે પ્રભુના ચરણોમાં પ્રણિપાત ત્યારે જ થાય કે પરમાત્માની આજ્ઞા સ્વીકારે. “તું હી તું હી'' કરીને આશા = સર્વવિરતિ સ્વીકારે. એ મુદ્રા સર્વવિરતિ પામવાની તત્પરતા બતાવે છે. નમ્રુત્યુાં બોલતાં દરેક વખતે પુરુષોને ઉપરોક્ત મુદ્રા હોય. બહેનોને શારીરિક મર્યાદા હોય છે, આથી પ્રણિપાત દંડકની મુદ્રા શ્રાવિકા, સાધ્વીને નથી. એમને ડાબો પગ વિનયની મર્યાદા માટે ઉભો રાખવો. રાઇ પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી નમુન્થુણં દ્વારા પરમાત્માના ગુણગાનનું મંગલાચરણ કરવાનું છે. ``તત્વહિતે પત્યાય રેમિ મંતે સામાä’’ ‘નમુત્ક્રુષ્ણ’ના પાઠ વાચના ૩૦ E Page #35 -------------------------------------------------------------------------- ________________ પછી દ્રવ્ય અને ભાવથી ઉભા થઇને કરેમિ ભંતે સૂત્ર બોલવાનું છે. તેમાં માત્ર શરીરથી ઉભા નહીં થવાનું. ઉપયોગથી પણ ઉભા થવાનું છે. શરીરથી ઉભા થવું તે દ્રવ્ય અને ઉપયોગનું જોડાણ કરવું તે ભાવ. આમ બંને રીતે સજ્જ થવાનું છે. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે પ્રતિક્રમણ થાય. તેના ચાર ભાંગી પડે. (૧) દ્રવ્યથી (શરીરથી) ઉભો રહે ભાવથી ઉપયોગ રહે, (૨) દ્રવ્યથી ઉભો રહે, ભાવથી ઉપયોગ રહે. (૩) દ્રવ્યથી બેઠો રહે ભાવથી ઉપયોગ રહે. (૪) દ્રવ્યથી બેઠો રહે ભાવથી ઉપયોગ ન રહે. આ ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગે પ્રતિક્રમણ કરવાનું છે. આપણે ગળીયા બળદ ન બનતાં ઉલ્લાસપૂર્વક પ્રતિક્રમણ કરવું. આથી ઉભા થઇ ઉપયોગપૂર્વક કરેમિભંતે', સૂત્ર બોલે. કરેમિ ભંતે સૂત્ર બોલવા દ્વારા સામાયિક આવશ્યક કરવાનું છે. અને લીધેલી પ્રતિજ્ઞાને યાદ કરવાની છે. તેમાં (નિયમમાં) જ્યાં જ્યાં ગાબડું પડ્યું હોય તેને યાદ કરવાનું છે. પછી ચારિત્રાચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર વિગેરેના અતિચારની વિશુદ્ધિ માટે ત્રણ કાઉસ્સગ કરવાના છે. કાઉસગ્ન એટલે શું ? પરમાત્માના શાસનમાં આપણી કાયાને સ્થિર કરવા કાયા ભાવનો ઉત્સર્ગ ત્યાગ કરવો તે કાઉસ્સગ છે કાયભાવ કર્મબંધનું કારણ છે તેથી તેના ત્યાગ માટે કાઉસ્સગ્ન કરવાનો છે. તાવવાથે ગપ્પાપનું એ સીધો સંબંધ છે. તા) | વિગેરે ત્રણ તો સાધન છે. આત્માના આ ત્રણ બહિરાત્મ ભાવો અર્થાત્ ઇન્દ્રિય, શરીર, મન, બુદ્ધિ વિગેરે રૂપ જે આત્મા તેનો ત્યાગ કરવાનો છે. 'હOUT UT '' સ્થાન, મૌન અને ધ્યાન વડે શરીર રૂ૫ આત્માનો ત્યાગ કરવાનો છે, પદ્ધતિપૂર્વક શબ્દ બોલાય તો મોહનીયના સંસ્કારો ઘટવા પામે. પ્રશ્ન : જ્ઞાનાચારાદિની વિશુદ્ધિ માટેના ત્રણ કાઉસ્સગ્નમાં શું ચિંતવન કરવું? ઉ. સાંજે દેવસિય પ્રતિક્રમણમાં આયરિય ઉવઝાય પછી ૨-૧-૧ લોગસ્સનો કાઉસ્સગ્ન આવે. સવારે પહેલાં ૧-૧ લોગસ્સ અને પછી અતિચારની ગાથાનો કાઉસ્મગ છે. વાચના-૩૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણમાં પાંચમું આવશ્યક “કાઉસગ્ગ' પ્રથમ આવ્યું. પ્રથમ શા માટે આવ્યું ? “પ્રતિક્રમણ ગર્ભહેતુ'' નામે પુસ્તક છે. જે ૩૦૦ વર્ષ પૂર્વના મુનિ ભગવંતે આ ગ્રંથ લખેલ. હાલ એનું ભાષાંતર ભાવનગરમાંથી છપાયું છે. તેમાં જણાવેલ છે કે રાઇ પ્રતિક્રમણામાં પ્રમાદના પરિહાર માટે ચારિત્રાદિ આચારની વિશુધ્ધિના ત્રણ કાઉસગ્ન પહેલાં કરવાના છે તેમાં એક લોગસ્સનો કાઉસ્સગ્ન ચારિત્રાચારની શુદ્ધિ માટે. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ દર્શનાચારની શુધ્ધિ માટે અને ત્રણ ગાથાનો કાઉસ્સગ્ગજ્ઞાનાચારની શુદ્ધિ માટે કરવાનો છે. સવારે આંખમાં ઉંઘ હોવાની શક્યતા હોવાથી અતિચારનો બરાબર વિચાર થઇ શકે નહી આથી ત્રીજા કાઉસ્સગમાં અતિચારની વિચારણા કરવાની છે. ૪ લોગસ્સમાં ૧૦૦ શ્વાસોશ્વાસ થાય. બે લોગસ્સમાં ૫૦ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન થાય. એક લોગસ્સના ર૫ શ્વાસોશ્વાસ ચંદેસુ નિમ્મલયરા સુધી થાય. અર્થાત્ ૧-૧ લોગસ્સનો બે વાર કાઉસ્સગ કરવો એમ આવશ્યક સૂત્રમાં છે. ત્રીજા કાઉસ્સગ્નમાં દોષોનું ચિંતવન કરે. પ્રાચીન કાળમાં મુનિઓ; સ્વપ્ન આવ્યું હોય, કામળીનો ઉપયોગ ન રાખ્યો હોય વિગેરે રાત્રે લાગેલા અતિચાર-દોષોનું ધ્યાન રાખી ચિતવન કરતા. સવારથી સાંજ અને સાંજથી સવાર સુધીના અતિચારને યાદ કરી હૃદયમાં ધારી રાખે. રાત્રિક અતિચારની ચિંતવના રૂપ ત્રીજો કાઉસ્સગ્ન પારીને પછી સિદ્ધોની સ્તુતિ રૂપ “સિધ્ધાણં બુધ્ધાણં' સૂત્ર બોલે. પછી સંડાસા=પ્રમાર્જના પૂર્વક બેસી; મુહુપત્તિનું પડીલેહણ કરે. તે પડીલેહણ કેવી રીતે કરે તે અધિકાર અગ્રે.... વાચના-૩૦ . Page #37 -------------------------------------------------------------------------- ________________ quad=39 ''શુરૂ પીતી ગાતો...ll૧રવા પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. યતિ દિનચર્યામાં સાધુ સામાચારીની વાત કરી રહ્યા છે. તેમાં રાઇપ્રતિક્રમણનો અધિકાર ચાલે છે. દોષો ન લાગ્યા હોય તો પણ આત્મા બહિર્ભાવમાં આવ્યો હોય; તેનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. સંયમ-સામાચારીકે આત્મરમણતામાં જે દોષો લાગ્યા હોય તેની ચિંતવના ત્રીજા કાઉસગ્નમાં કરીપારીને સિદ્ધસ્તવ દંડક બોલે. દોષોની ચિંતવના કરી શુધ્ધ સ્વરૂપ દશાના સ્વામી સિદ્ધોની સ્તવના કરે, મારા આત્માનું સ્વરૂપ કેવું છે ? કર્મોથી કેટલું દબાએલું છે ? તે જ્ઞાન મેળવે. જેઓના શાસનમાં આરાધના કરીએ છીએ; તેઓનો અનુગ્રહ મેળવવા પ્રભુવીરને વંદના છે. સામર્થયોગની ક્રિયાનું ભાન થાય તે માટે ત્રીજી ગાથા છે. ચારિત્ર મોહનીય તોડવા ચોથી ગાથામાં નેમનાથ પ્રભુને નમસ્કાર છે. ૨૪ દંડક દૂર કરી સિદ્ધઅવસ્થા મેળવવા ર૪ તીર્થકરોને વંદન છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલી ૧૭ સંડાસા પૂર્વક બેસે. સંડાસા એટલે ? સાણસી-સાંધા; સાણસીને હિન્દીમાં સંડાસી કહે છે. અર્થાત્ બેસતાં ઉઠતાં શરીરના સાંધાના સંકોચ-વિકાસ થાય ત્યા જીવ વિરાધના ન થાય તેવી પ્રાર્થના કરવી તે સંડાસા. આમ સંડાસા કરી બેસે, પછી ત્રીજા આવશ્યકની) મુહપત્તિનું પડીલેહણ કરે. | વાચના-૩૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિનું પડિલેહણ એ આત્માને પ્રભુના શાસનમાં સ્થિર કરવાની ક્રિયા છે. મુહપત્તિએ શાસનનું પ્રતિક છે. મુહપત્તિનું મૂળનામ “મુખપત્તિકા' સંસ્કૃતમાં થાય. દરેક ઉપકરણમાં મુહપત્તિ સૌથી નાની છે. તે એક વેત અને ચાર આંગળ પ્રમાણ જોઇએ. ઉપયોગની જાગૃતિ માટે મુહપત્તિ છે. બોલવાનો પ્રસંગ આવે ત્યારે જયણા પૂર્વક બોલવાની પરમાત્માની આજ્ઞા છે. આપણા ભાષાવર્ગણાના પુદ્ગલો છોડવામાં અજયણા ન થાય, સંપાતિક જીવો ન હણાય તે માટે તથા પ્રભુની આજ્ઞાના પાલન માટે મુહપત્તિ નો ઉપયોગ છે. મુરવારે પોતિ તિ મુE૫ત્તિ (મધ્યમ પદ લોપી સમાસ છે.) મુખ આગળ ધરવાની છે. મુહપત્તિ મોઢા આગળ રાખે તો જ તે જયણાનું અંગ બને. મોઢે બાંધી રાખે તે જયણાનું અંગ નથી. પ્ર. ભગવાનને મુહપત્તિ કેમ નહિ ? જ. પ્રભુનો કલ્પ એવો છે માટે ઓધો મુહપત્તિ ન હોય. વળી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રભુને બોલવાનું જ નથી. અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી દોષો જ નથી. માટે તીર્થંકર પ્રભુને મુહપત્તિની જરૂર નથી. વળી, જગતમાં તીર્થકરો કોઇની હરોળમાં ન જ આવે. અંદર-અંદર એમની સરખામણી થાય. બાકી એઓ અસાધારણ છે. ઇતિહાસમાં રામ-રાવણના યુધ્ધને 'ગનજ્વા’’ કહેવાય, તેની કોઇની સાથે સરખામણી ન જ થાય. તેમ પ્રભુ લોકોત્તર છે, એમનું અનુકરણ આપણાથી ન જ થાય. પ્ર. મુહપત્તિનું પડિલેહણ વારંવાર શા માટે ? જ. આપણે મુહપત્તિનો ઉપયોગ રાખવાનો છે. તે માટે જાગૃતિ રાખવાની છે. ઉપયોગએ મોહનીય કર્મના સંસ્કારો ઘટાડે છે. મુહપત્તિના પડિલેહણમાં આત્મ નિરિક્ષણ થાય છે. આથી આપણું કર્તવ્ય અને દોષોનું ભાન થાય છે. આ આત્માના દોષો દૂર કરવા માટે વારંવાર મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે. પ્ર. પડિલેહણ એટલે ? જ. પડિલેહણ ને સંસ્કૃતમાં પ્રતિન્નેવન કહેવાય. પ્રતિ + નૈરવન પ્રતિ = સામે લખેલું સામુ રાખવુ તે પ્રતિલેખન' મુહપત્તિના પડિલેહણના ન્હાનાથી પરમાત્માની આજ્ઞાને સામે રાખવાની છે. ૫૦ બોલમાં હેય વાચના-૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેયનો સાર આવી જાય છે. સમગ્ર શાસનનો સાર આ પ0 બોલમાં આવી જાય છે. મુહપત્તિ કેવડી રાખવી ? મુહપત્તિ, મુખ બરાબર ઢંકાય તે રીતે જોઇએ. આથી શાસ્ત્રમાં તેનું માપ નિયત કરેલું છે. દરેકનું મુખ પોતાના ૬ આંગળ પ્રમાણ હોય છે. માટે મુહપત્તિ પોતપોતાની એક વેંત અને ૪ આંગલ અર્થાત્ ૧૬ આંગળ પ્રમાણ રાખવાનું વિધાન છે. આથી મુહપત્તિના ચાર પડ કરતાં ૮ x ૬ આંગળ થાય. જેથી મુખ બરાબર ઢંકાય. વળી, અંદર પડ હોવાથી મુખમાંથી નિકળતા વાયુથી સંપાત્તિક જીવો ન હણાય તે માટે ઉપયોગપૂર્વક મુહપત્તિ મુખ પાસે રાખે. યોગ્ય વસ્તુ લેતાં મુકતાં પ્રથમ દ્રષ્ટિ પડિલેહણ કરે, અને પછી મુહપત્તિથી પ્રમાર્જના પણ કરે. મુહપત્તિની એક કિનારી બાંધેલી શા માટે ? માત્ર એક જ પરમાત્માની આજ્ઞાની વફાદારી રાખવાની છે. તેના સ્મરણ રૂપ એક બાજુએ પટ્ટી = કિનારી બાંધેલી જોઇએ. વળી; એમ પણ વિચારવાનું છે કે-“ચાર ગતિમાંથી ત્રણ ગતિમાં ભ્રમણ છુટું જ છે માત્ર એકજ મનુષ્ય ગતિમાં ભવ ભ્રમણ બંધ થઇ શકે છે.” તેવી મનુષ્ય ગતિ અને શાસન મલી ગયું છે. આત્મ નિરિક્ષણ વખતે આ ભાવ કેળવવા માટે ત્રણ કિનારી છુટ્ટી અને એક બાંધેલી જોઇએ. મુહપત્તિ આજે માત્ર ક્રિયામાં જ રખાય છે. પણ (૧) વાચના વખતે (૨) કાજા વખતે (૩) સાધુ કાળ કરે તેને પરઠવવા જાય અર્થાત્ મૃતક પારિષ્ઠાપન વખતે વગેરે ૭ જાતની મુહપત્તિ પ્રાચીન કાળે રખાતી હતી પરંતુ આજે જિતકલ્પમાં એક વાચનની અને એક ચાલુ એમ બે મુહપત્તિ વિહિત છે. વાત ચાલે છે પડિલેહણની. પડિલેહણ એટલે શું ? પડિલેહણનો મૂળ શબ્દ છે. પ્રતિલેખન જેમાં પ્રતિ ઉપસર્ગ પૂર્વક તિરફૂ ધાતુ છે. પ્રતિ + લેખન; પ્રતિ એટલે સામે અને લેખન એટલે લખેલું. લખાણને સામે રાખવું. શાસ્ત્રના વાક્ય ને હૈયામાં લખ્યા છે. તેને સામે રાખવાનો પ્રયત્ન તે પ્રતિલેખન, જીવજંતુને જોવાની વાતગૌણ છે, મુખ્ય નહીં. જોકે, એનો અર્થ અંધારામાં પડિલેહન કરવું એવો નથી. વાચના-૩૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાને સામે રાખવી તેજ પ્રતિલેખનનો વાસ્તવિક અર્થ છે. આજ્ઞા બે જાતની છે. ક્યાંક આજ્ઞા આદરવાની છે. અને ક્યાંક પરિહ૨વાની પણ આજ્ઞા છે. સુદેવાદિને આદરે અને કુદેવાદિને પરિહરે. સમગ્ર શાસનનો સાર મુહપત્તિના ૫૦ બોલમાં છે. મુહપત્તિ પડિલેહણની ક્રિયા આદર્શ છે. જેનાથી અનંતા કર્મોનો ક્ષય થાય ભણેલા પાછળ રહી જાય, ક્રિયાના બળે શ્રધ્ધાથી મોક્ષ થાય. મારા દ્વારા કરાતા આ ડિલેહણથી મોક્ષે જનારા અનંતા આત્માઓ છે. જે વાત ‘મહાનિશિથ સૂત્ર’માં પ્રતિલેખન કેવળીના અધિકારમાં જણાવી સ્પષ્ટ કરી છે. મુહપત્તિનું પડિલેહણ તે આત્માનું પડિલેહણ છે. આત્માના પડિલેહણ માટે જ ૫૦ બોલ બોલવાના છે. બોલ એટલે ? જ્ઞાનીઓનો કોલ એને ગુજરાતીમાં બોલ કહેવાય છે. આ બોલ દ્વારા જ્ઞાનીઓની આજ્ઞાનું લક્ષ જાળવવાનું છે. ``ચશ્રવ’' સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવર આશ્રવના યોગો છોડવાના છે, સંવરભાવ ક૨ના૨ા યોગને આદ૨વાની આજ્ઞા છે, તેનાથી આત્માની શુદ્ધિ થાય છે. ૧૫૭ સાધુ, ૧૩-૧૪ આચાર્ય, ૩૦-૩૫ સાધ્વી, ૨૫-૨૭ પ્રૌઢ ગીતાર્થ શ્રાવકની મુહપત્તિ પડિલેહણની વિધિ મેં (પૂ. પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મહારાજ) જોઇ સાથે-સાથે આગમ ગ્રંથો, પ્રકરણો, કુલકોમાંથી* વિધિ મેળવી, ત્યારે લાગ્યું કે આજે અજ્ઞાનતાના કારણે મૂળ વિધિથી બહુ દૂર છીએ. અજ્ઞાનદશા એ ધર્મમાં અવરોધક ચીજ છે. અજ્ઞાનદશા જ્ઞાનાવરણીયના ઉદયથી હોય અને તેમાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય ભળે તો શાસન પ્રત્યેનું બહુમાન જ ન રહે ? દ્રવ્યક્રિયામાં ભાવને ઉત્પન્ન કરવાની તાકાત છે. પણ દ્રવ્ય ક્રિયા કઇ ? જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની દ્રવ્ય ક્રિયા હોય તો ભાવ ઉત્પન્ન થાય. આપણી ક્રિયાઓમાં જ્ઞાનીઓની આજ્ઞાની પ્રધાનતા કેટલી ? જ્ઞાનીઓની આજ્ઞા રહસ્યમય હોય છે જેમકે... * સં. ૨૦૪૨ના પોષ મહીને. શંખેશ્વર મહાતીર્થે પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિ મ.ના સાનિધ્યમાં બિરાજમાન ૨૫૦ થી ૩૦૦ સાધુ-સાધ્વીજી મ.ની વાચનામાં ૧૦ દીવસ સુધી રોજ ૨/૨।। કલાક માત્ર મૂળ વિધિથી મુહપત્તિનું પડિલેહણ કેમ કરવું તે ફરમાવેલ. વાચના-૩૧ १५ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧) બોલતાં-ઉપયોગ કરતાં મુહપત્તિની બાંધેલી કિનારી આપણા ડાબા હાથ તરફ હોય આથી ભગવાનનો જમણો હાથ થયો એમની આજ્ઞાના પ્રતિક રૂપે એ કિનારી છે. (૨) પ્રસ્ફોટક એ આત્માની અંદર રહેલા દોષો ને કાઢવાનું પ્રતીક છે. મુહપત્તિને ખંચેરતાં આત્માને ખંખેરી તે-તે દોષોને (તે સમયે જે બોલાય છે) દૂર કરવાનું લક્ષ રાખવાનું છે. (૩) મુહપત્તિ ખોલીને પડિલેહણ કરવાનું છે. કેમકે મુહપત્તિ ખોલવી તે જાતને ખોલવાનું પ્રતિક છે. જાતને ખોલ્યા વિના પ્રાયશ્ચિત્ત કદી ન થઇ શકે. મુહપત્તિનું પડિલેહણ કરતાં ૫૦ બોલ બોલવાના છે. તેમાં સૌથી પહેલાં “સૂત્ર અર્થ તત્ત્વ કરી સદહું” એ બોલ છે. તીર્થકર ભગવાનની વાણીને ગણધરોએ ગૂંથી છે. તે વાણી બે પ્રકારની છે. (૧) સૂત્રાત્મક (૨) અર્થાત્મક. આ બંને વાણી તન્વરૂપે છે. તેવી શ્રધ્ધા કરવાની છે. તત્ત્વ એટલે શ્રેષ્ઠ, સાર, સદહું શબ્દમાં સદ્ + ધ ધાતુ છે. ધા ધાતુ ધારણ કરવાથું છે. અર્થાત્ આ અર્થ જ શ્રેષ્ઠ છે. આ અર્થ જ સાર છે. આજ કલ્યાણકારી છે. એમ ધારણ કરું છું. મિથ્યાત્વ મોહનીયનો રિફાઇન શુધ્ધ કરેલો પૂંજ છે. તે સમકિત મોહનીય શુધ્ધ + અશુદ્ધ=અર્ધ શુદ્ધ તે મિશ્ર મોહનીય અને અશુધ્ધ તે અશુદ્ધ મિથ્યાત્વ મોહનીય. એના ઉદયથી મન અસ્થિર થાય. સાચું સમજ્યા છતાં મન ડામાડોળ થાય તે સમકિત મોહનીય. આ ત્રણેય મોહનીય, સમકિતને ડોહળી નાંખે છે. માટે તે પરિહરવાત્યાગવા યોગ્ય છે. ત્રણ રાગ છે (૧) વિષય પ્રતિ રાગ (૨) કુટુંબ પ્રતિ રાગ (૩) ધર્મનો મિશ્રિત રાગ. જેમાં માનસિક દોર છૂટ મૂકી દેવાય તે કામરાગ. માત્ર; સ્ત્રી વિજાતિય પ્રત્યેનો રાગ તેટલો જ કામરાગનો અર્થ નથી, પણ; પાંચ ઇન્દ્રિયો ના વિષયો પ્રત્યેનો વાચના-૩૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ રાગ તે કામરાગ છે. ખાવા-પીવા, દેખવા, સાંભળવામાં પણ માનસિક દોર છૂટો નથી મુકવાનો. કુટુંબ પ્રત્યે રાગ થાય તે સ્નેહરાગ છે. તત્ત્વની વાત છોડી ધર્મના નામે વ્યક્તિગત રાગ પોષાય તે દ્રષ્ટિરાગ છે. સંયમના ઉપકરણમાં સંયમ સહાયક બુદ્ધિને બદલે પૌદ્ગલિક=મોહક રાગ થાય તે પણ સ્નેહરાગ છે. ઉપયોગની જાગૃતિ ન હોય તો સાધુપણામાં પણ આ રાગ સ્પર્શી જાય. સ્નેહરાગ વજ્રશૃંખલા જેવો છે. ગૌતમસ્વામિને વીર પ્રભુનો રાગ તે સ્નેહરાગ હતો. તેથી જ ગૌતમસ્વામી ભગવંતનું કેવલજ્ઞાન અટકેલું હતું. દેવાધિદેવ તરીકેનો રાગ કદી કેવળજ્ઞાન ન અટકાવે. પણ ગૌતમ ને ત્રિપૃષ્ઠ ભવમાં રાગની સાંકળ બંધાય છે. એના પરિણામે અહીં તીવ્ર રાગ થયો. અને આવેશમાં બોલી જતા કે “હે ભગવાન મારે કેવળજ્ઞાનને શું કરવું છે ? મારે આપ તો જોઇએ !'' આવું ક્યારેક બોલી જતા. પોતાને છઠ્ઠ હોય તો ભગવંત માટે ગોચરી તે જ લાવે.'' મારા ભગવંતને શું ફાવે ? શું અનુકૂળ આવે ? એમ મમત્વભાવનો રાગ હતો. શરીરનો રાગ નહી પણ પૂર્વના રાગની પરંપરા ચાલી જ આવતી હતી. ક્યારેક સિંહ અણગાર પ્રભુની ગોચરી લાવતા, ભગવંતને કેવળજ્ઞાન થયા પછી સામાચારી ભેદ ન હોય, આથી કોઇ ગણધર ગોચરી આપવા આવે ત્યારે જરુર હોય તો લઇ લે. આમ ગૌતમસ્વામીને ગોચરી બાબતમાં ભક્તિરાગ હોવા છતાં સ્નેહરાગની પ્રબળતા વધુ રહેતી. તત્ત્વની વાત છોડી; પોતાનો વ્યક્તિગત રાગ પોષાય તે ધર્મનો મિશ્રિત રાગ તે દ્રષ્ટિરાગ. તેમાં આ જ મારા દેવ, આજ મારા ગુરુ એમ માને. રાગના ફંદામાં ફસાય કર્મબંધનું અટકાવવાનું ધ્યેય ભૂલે તે ધર્મ મિશ્રિત રાગ. મુહપત્તિ ખોલીને પડિલેહણ કરવાનું છે, તે પડિલેહણમાં હવે લાજ જેવો આકા૨ ક૨વાનો છે. માટે તેને ‘વધૂટક' કહેવાય છે. મુહપત્તિ લૂજ (નરમ) છે. તેમ આપણે નમ્ર બની જવાનું છે. વાચના-૩૧ ૧૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન. લેશ્યા સ્ત્રીઓને તથા સાધ્વી મહારાજને હોવા છતાં એ બોલ શા માટે નથી બોલવાનો ? ઉત્તર : અનંતી પાપરાશી ભેગી થવાથી સ્ત્રીવેદ મળે છે. માટે તેઓએ ક્રિયા વધુ જ કરવી જોઇએ. છતાં આ બોલ બોલવાથી લજ્જા-મર્યાદા જળવાતી નથી. મુહપત્તિના છેલ્લા ૨૫ બોલ કાયાની પડિલેહણના છે. સ્ત્રી-વર્ગમાં અમુક અંગો વસ્ત્રાવૃત હોય છે, તેથી કાયા પડિલેહણ થઇ શકે નહીં. જો મસ્તક-સ્કંધાદિનું પડિલેહણ કરે તો તે ભાગ ખૂલ્લો થાય, જેમાં લજ્જાદિ મર્યાદા જળવાય નહીં. માટે આ બોલ બોલવાનું વિધાન સાધ્વીજી મ. તથા શ્રાવકાઓને નથી. પ્રશ્ન. : રક્ષા અને જયણામાં શો ફેર ? ઉત્તર : વિરાધના કરવાનો ભાવ ન હોય પણ સાપેક્ષપણે કરવી પડે તે જયણા અને વિરાધના કરવી જ ન પડે તે રક્ષા. ગૃહસ્થ ત્રસકાયની રક્ષા કરે છે ને ? એમ પ્રશ્ન થાય. પણ ના, શ્રાવકો ત્રસકાયની પણ રક્ષા નથી કરી શકતા ? અનાજ વિગેરે માં ધનેરા પડે તો રક્ષા ક્યાંથી ? આમ જયણા જ કરે છે. છતાંય પુસ્તકમાં ત્રસકાયની રક્ષા શા માટે છે ? આનું કારણ તો જ્ઞાની ભગવંત જાણે. પ્રશ્ન. મુહપત્તિની કિનારી ડાબી બાજુથી જમણી બાજુ કેમ લઇ જવાની ? જ. આજ્ઞાથી આપણે વામ એટલે આડા થયા છીએ અને સવળા થવા માટે ડાબી બાજુથી જમણી બાજુ કિનારને લઇ જવાની. વાચના-૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ @ાશિથ્વી પોત્તિ માનીયા.../૧રપા તતઃ પતિ# પ્રતિક્લેરા વંદન તત્તે...ટી. II૧૨ાા પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ “યતિદિનચર્યા' ગ્રંથની રચના કરી છે. તેમાં... સંયમ જીવનને પ્રાપ્ત કર્યા પછી અનાદિના મોહના સંસ્કારોને રોકી...સંયમ જીવનની પદ્ધતિ કેવી રીતે અપનાવવી ? તે આ ગ્રંથમાં બતાવે છે. સવારે રાઇપ્રતિક્રમણમાં મુહપત્તિ, પડિલેહણ પછી વાંદણા આવે તે વાંદણાનો અધિકાર કહે છે. વંદન શબ્દનો અપભ્રંશ શબ્દ વાંદણા છે. વંદન ૩ પ્રકારના છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ. ત્રણ અંગથી નમન તે જઘન્ય વંદન, ફેટાવંદન. પંચાંગ નમાવવાથી થાય તે મધ્યમ વંદન. બે ખમાસમણા ઇચ્છકાર નો પાઠ અભુઢિઓ વિગેરે દ્વારા વર્તમાનમાં જે પ્રચલિત વંદન છે. અને ગુરુ મહારાજની તારકતા સામે રાખી દ્વાદશાવર્ત વંદન કરે તે ઉત્કૃષ્ટ વંદન. ખરુ વંદન આ દ્વાદશાવર્ત વંદન છે. કાદશાવર્ત વંદન એટલે ? કાદશ-બાર; વંદનમાં બાર (૧૨) આવર્ત હોય તો દ્વાદશાવર્ત વંદન કહેવાય. જેમ દરીયામાં આવર્ત આવે છે. તેમ આપણે પણ જન્મ-મરણના આવર્તમાં છીએ. લોઢું લોઢાને કાપે, ઝેર ઝેરને કાપે તેમ આવર્ત આવોં ને કાપે. કૃષ્ણ મહારાજાએ ૧૮ હજાર મુનિઓને વંદન કર્યું. વંદન કરતાં-કરતાં તે વાચન-૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ પરસેવાથી રેબઝેબ થઇ ગયા. કૃષ્ણ મહારાજાની સાથે વંદન કરતાં એક એક એમ બધા રાજાઓ છૂટી ગયા, માત્ર વીરો સાળવી છેલ્લે રહ્યો. વંદન કરતાં કરતાં કૃષ્ણ મહારાજાને ભવનો થાક ઊતરી ગયો. પૂર્વબદ્ધ ૭મી નરકના અશાતા વેદનીયનો ઉપક્રમ થતાં થતાં ૩ નારક સુધી દળિયા રહ્યા. ક્ષાયિક સમકિત પામ્યા. (મતાંતરે છેલ્લે ક્ષાયિક પામે છે. એમ પણ છે.) તથા તીર્થકર નામકર્મની ભૂમિકા તૈયાર કરી. આમ કૃષ્ણ મહારાજાને વંદનના પ્રભાવે ત્રણ લાભ થયા. કૃષ્ણ મહારાજાએ પૂર્વે નારકનું આયુષ્ય બાંધ્યું નહોતું. માત્ર અશાતા વેદનીય કર્મના દળિયા બાંધેલા માટે ફેર પડ્યો. અહીં ૩૩ સાગરોપમના અશાતા વેદનીય દળિયામાં ઉપક્રમ કર્યો છે. નરકાયુ પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ એ ચાર રીતે બંધાય. આયુષ્ય બંધાય પછી કોઇ જ ફેર ન પડે. કૃષ્ણ મહારાજાએ એક દિવસના ટૂંકા ગાળામાં ૧૮૦૦૦ સાઘુને વંદન કેવી રીતે કર્યું? એક વાચના વાળા જેટલા સાધુ હોય તેને એક “ગણ' કહેવાય. (એકજ આચાર્યની પાસે વાચના લેતા સાધુ) એમણે એકેક ! ગણને અનુલક્ષીને વંદન કર્યું. આથી ૪-૫ કલાકમાં ૧૮ હજાર સાધુને કૃષ્ણ મહારાજાએ વંદન કર્યું. કૃષ્ણ મહારાજાએ ૧૮ હજાર સાધુઓને ઉત્કૃષ્ટ વંદન કર્યું હતું તેનું બીજું નામ દ્વાદશાવર્ત વંદન છે. ટીકાકાર 'વંદ્રન વત્તે ' વંદન દેવા એમ કહે છે. આપણે વાંદણા લેવા તેમ બોલીએ છીએ. બંને સાચા છે. ખમાસમણાના ૧૭ સંડાસા અને રપ આવશ્યક પૂર્વક વંદન દેવાનું છે. તેમાં ૧ર આવર્તની વિશિષ્ટતા છે. માટે જ આ ઉત્કૃષ્ટ વંદન છે. આ વંદનમાં આવર્તનું વધુ મહત્વ છે. સુચ્છામિ રHIYUો વં૩િ હાથ જોડીને કમ્મર નમાવીને બોલવું. વંદનમાં (વં૩િ બોલતાં) હેજ વધુ નમવું. जावणिज्जाए निसिहिआए ગુરુ મ.સા. ને ૧રી હાથ અને આમ ૯ હાથનો મિતાવગ્રહ છે. (જઘન્ય ૩ વાચના-૩૦ ::::::: Page #46 -------------------------------------------------------------------------- ________________ હાથ) વંદન કરતાં ગુરુ ચરણે હાથ મૂકવાનો છે. માટે અવગ્રહ માં આવવાનું છે. શ્રાવકોને અવગ્રહમાં આવવાનું નથી. હા. શ્રાવક ભાવથી આવે પણ દ્રવ્યથી ત્યાં જ રહે. પ્રતિકરૂપે માત્ર એક કદમ આગળ આવે. આજ્ઞાના વફાદાર સર્વ વિરતિધર સાધુઓ છે. પોતાનું સર્વસ્વ જીવન-શરીર ગુરુ મ. ને સમર્પિત કર્યું છે. માટે તેઓ ગુરુ મ. ના અવગ્રહમાં આવી શકે. શ્રાવકો માત્ર ઉમેદવાર જ છે, માટે ત્યાં રહીને જ ખમે. શિષ્ય જ્યારે ઋમિ રમાસમUો’ ‘હે ગુરુ ભગવંત હું વંદન કરવા ઇચ્છું છું.' એમ કહે ત્યારે ગુરુ મ. 'છે' તમારી ઇચ્છા અનુસાર કરો એમ કહે કેમકે ગુરુ મ. નિષેધ કરેતો સામી વ્યક્તિના ભક્તિ ભાવમાં અંતરાય પડે, અને વંદન કરવાની “હા” કહે તો પોતાનો અહંભાવ પોષાય, માટે ગુરુ મ. વૈ૩િ વખતે $T' કહે. આજે થતા વંદનમાં વિકૃતિ છે. શિષ્યોમાં વિનયગુણની કેળવણી નથી. વંદન ક્યારે કરવું તે પણ ન વિચારે. મિલેટ્રીનો અધિકારી મંત્રીને એટેનશનમાં રહી સલામ કરીને, કહીને આગળ વધે; ત્યારે વડીલ (મંત્રી) પણ સામુ સલામીનો જવાબ “જ્યહિંદ' આપે છે. એટેનશન (જય હિંદ) કહે. આમ ગુર મહરાજે પણ કરવાનું છે. શિષ્ય વંદિઉં” બોલ ત્યારે ગુરુએ સામે છંદે બોલવાનું છે. પણ સમયે વંદન કરીયે તો જ આ બની શકે. ગમે ત્યારે વંદન કરીયે તો ગુરુ મહારાજ સામેથી “એટેનશન'=છંદેણે કેવી રીતે કહી શકે ? પૂર્વના ગુરુઓ પણ સામાચારી વિરુદ્ધ કરતા ન હતા. આજે તો પોગલિક ભાવની વળગણા વળગી છે. આખો દિવસ ભક્તોના ટોળા હોય. આથી શિષ્ય વંદન ક્યારે કરે ? રંગ-પોત બેયનો વાંક છે. માટે જ હવે યુગપ્રધાનની જરૂર છે. દેરાસરની જેમ ગુરુ મહારાજનું સ્થાન પણ પવિત્ર છે. આથી ગુરુ મ. નો અવગ્રહમાં પેસતાં શિષ્ય નિસીહી કહે, પછી ૩ સંડાસા આગળના, ૩ સંડાસા પાછળના અને ૩ સંડાસા ભૂમિના કરે. વાંદણામાં કરાતા ૧૭ સંડાસા અને ખમાસમણા કરાતા ૧૭ સંડાસામાં ફેર છે. પગની આગળ અને પાછળ કરતા ૩-૩ સંડાસા (મધ્યમાં જમણે ડાબે) ખમાસમણામાં અને વાંદણામાં ચેન્જ નથી, આ. ૬ સંડાસા બરાબર છે, પણ; ૭-૮-૯ નંબરના ભૂમિ ઉપર થતા સંડાસામાં ફેર છે. વંદન (વાંદણાં) સમયે આ ત્રણ સંડાસા આડા કરવાના જ્યારે ખમાસમણામાં આ ત્રણ સંડાસા ઉભા કરવાના. કેમકે; વંદનમાં માત્ર બે પગ -::::: વાચન-૩૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ નીચે મુકવાના છે, જ્યારે ખમાસમણમાં ઢીંચણ પણ નીચે અડાડવાના છે. આથી તેટલી જગ્યાની પ્રાર્થના કરવી પડે. ખમાસમણ બે પ્રકારના છે. (૧) ભક્તિ મુદ્રાનું અને (૨) સમર્પણ મુદ્રાનું ખમાસમણ. બંને ખમાસમણમાં પંચાંગ પ્રણિપાત તો છે જ. પાંચ અંગ જમીનને અડે પણ છે, છતાં થોડો ફરક છે. ખમાસમણ દેતાં પાંચ અંગ નીચે ભૂમિને સ્પર્શ કરે ત્યારે બે હાથ અંદર હોય. મસ્તક બહાર હોય તે ભક્તિ ખમાસમણ જ્યારે બે હાથ બહાર લંબાવીને જોડેલા હોય અને મસ્તક બે હાથની વચ્ચે કોણીના ભાગે હોય તે સમર્પણ ખમાસમણ કહેવાય. સમર્પણ મુદ્રાનું ખમાસમણ માત્ર તીર્થકરને તથા દીક્ષાગુરુ ને જ અપાય. ખમાસણમાં આગળ-૩ પાછળ-૩ વચ્ચે-૩ ઓઘા ઉપર-૩ અને હાથના ર એમ ૧૪ સંડાસા થયા. તથા ઉભા થતાં પગની પાછલી પાની અને જમીનના એક સાથે ૩ સંડાસા એમ ૧૭ સ્થાનોએ પ્રમાર્જના થાય. તેને ૧૭ સંડાસા કહેવાય. જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ખમાસમણાં દેવાથી કેન્સરના રોગો તથા આંતરડાના રોગો ખતમ થાય. જ્ઞાનના ૫૧ ચારિત્રના ૭૦ વિગેરે ખમાસમણાં પણ આમ ૧૭ સંડાસા સહિત જ દેવાય. આવશ્યક સૂત્રમાં વંદન આવશ્યકમાં મામા ભાણેજની વાત છે. એક રાજાના ચાર પુત્રે દીક્ષા લીધી, એમના મામાએ તે પહેલાં જ દીક્ષા લીધી હતી સ્થવિરની પાસે રહીને ચારે ભાણજી મ. દ્વાદશાંગી ના જાણકાર અને ગીતાર્થ થયા. આપણે સંસારી સંબંધ ખૂબજ વધારી દીધા છે. આથી ભાવાનો સમય પણ ન મલે સમય મળે તેમાં મન પણ ન ચોટે એવી સ્થિતિ આજની છે. મામા મહારાજ આચાર્ય બની ગયા છે. આ બાજુ ચારે ભાણેજ મહારાજ દ્વાદશાંગી ભણીને તૈયાર થયા છે, છતાં; ત્યાં સુધી પત્ર સમાચાર નહી. આથી તે ચારે સાધુ મ. ગુરુની આજ્ઞા મેળવી મામા મહારાજ ક્યા ગામે છે તે સમાચાર મેળવી વંદન કરવા જવાની ભાવના થાય છે. મામાઆચાર્ય મ. ને વંદન કરવા જવા માટે ગુર્વાજ્ઞા માંગે છે. ગુરુ મહારાજની આજ્ઞા લઇ મામા મહારાજને મલવા જ્યાં જાય છે, તે નગરમાં જતાં જતાં છેલ્લા દીવસે (વિહારમાં) | વાચના-૩૨ * : Page #48 -------------------------------------------------------------------------- ________________ વિકાળ વેળા = અસૂર વેળા થઇ ગઇ તેથી રસ્તામાં ગામ બહાર જ રહ્યા ત્યાં જ માંડલા પ્રતિક્રમણ વિગેરે કરે છે. નગરમાં જતા કોઇક શ્રાવક જોડે તે સાધુઓએ મામા મ. ને કહેવડાવ્યું કે “તમારા ભાણેજ મહારાજ આવ્યા છે; સમય થઇ જવાથી ગામની બહાર જ દેવકૂલમાં રહ્યા છે.” મોહનીયના સંસ્કાર કોને વધારે દબાવ્યો છે એ તો જ્ઞાનીગમ્ય છે. મોટા હોય એને મોહનીયના સંસ્કાર દબાવ્યા જ છે. એવું નહિ અંતરની પરિણતીના આધારે ખ્યાલ આવે. આ બાજુ દેવકુલમાં જગ્યા ન હોવાથી ચારે સાધુઓ રાત્રે સંથારો કરતા નથી. બધા જ કાઉસગ્નમાં રહ્યા. (તમસ્કાયથી બચવા) બહાર ન રહ્યા. રાત્રે કાઉસગ્નમાં દ્વાદશાંગીની વિચારણામાં...અને સવાર થતાં જ આચાર્ય મ. ને વંદન કરવાના શુભ અધ્યવસાયના બળે ચારે સાધુ કેવળી બની ગયા. કેવલજ્ઞાન થવાથી હવે વ્યવહારાતીત થયા. આથી સવારે તેઓ દેવકૂલમાં જ રહ્યા. આગળ ન ગયા. સ્વકલ્પ પ્રમાણે જ રહ્યા. સવારે ગામમાં આચાર્ય મ. (મામા મ.) ચારે સાધુ-ભાણેજ સાધુને આવવાની રાહ જુએ છે, અને વિચારે છે કે “હમણાં એકાદ મુહૂર્તમાં આવશે.' મુહૂર્ત વિતિ ગયું છતાં ન આવ્યા. એટલે ફરી વિચારે છે કે “કદાચ સૂત્ર પોરસિ કરીને આવશે.” સૂત્ર પોરસિનો પણ સમય પૂરો થયો અને ન આવ્યા, એટલે અર્થ પોરસિ કરી આવશે એમ વિચારી રાહ જુવે છે. છેવટે મોડા સુધી તે સાધુઓ આવ્યા નથી, તેથી મામા મ. (આચાર્ય) પોતે જ સામે ગયા (કદાચ સામાચારી ભેદ હશે એથી બીજા સાધુ ન ગયા.) આચાર્ય મ. ને મનમાં થોડો ગુસ્સો અપ્રીતિ હતી. એકલા જ ગયા. મંદિરમાં જોયુ તો ચારે સાધુ આસને બેઠેલા હતા. આચાર્ય મ. નજીક આવ્યા છતાં તે સાધુઓ ઉભા થતા નથી. “મત્યએણ વંદામિ'' બોલતા નથી. દાંડો પણ લેતા નથી. આથી મનમાં ને મનમાં વિચારે છે. “જોયા હવે આ સાધુ કેવા અભિમાની છે. કેવા પર્યાયના માની છે.” એમ મનમાં ગુસ્સો કરે છે. કેવળી તો અનુવંદના પણ ન કરે. આથી ચારે સાધુમાંથી કોઇ “વંદના અનુવંદના'' પણ બોલતું નથી. આચાર્ય મ. સામેથી મયૂએણ વંદામિ' બોલે છે. સંfમત્ર = ઉત્કૃષ્ટ વિહારીને આપસમાં વંદન થાય. હાલ નથી કરતા પણ કરવું જોઇએ. આચાર્ય ભગવંત મનમાં વિચારે છે કે આ “એમની છોકરાઇ છે. માટે વંદન વાચના-૩૨ ક - - Page #49 -------------------------------------------------------------------------- ________________ નથી કરતા તો હું કરું ! જેથી તેઓની બુદ્ધિ ઠેકાણે આવે.” એમ વિચારી આચાર્ય મ.સા. પૂછે છે કે હું ક્યું વંદન કરું !'' ભાણેજ મ.સા. બોલે કે જે તમોને ઉચિત લાગે તે કરો. આ સાંભળી આચાર્ય મ. વિચારે છે કે આ નિર્લજ્જ દુષ્ટ લાગે છે. આમને તો વક્તો વન્ડે. ઉત્કૃષ્ટ દ્વાદશાવર્ત વંદન કરું એમ વિચારી મનમાં ભારોભાર દ્વેષ, આચાર્ય પદવીનું અભિમાન હતુ ને ચારે સાધુને દ્વાદશાવર્ત વંદન કર્યું. ત્યારે એક કેવળી બોલે છે “હે ! આચાર્ય ! તમોએ તો આ દ્રવ્ય વંદન કર્યું ભાવથી કરો ! આ સાંભળી આચાર્ય મ. ચમકી ગયા. આ લોકો મારા મનની વાત જાણે છે ? તેથી પૂછે છે “તમોએ કેવી રીતે જાણ્યું ?' ભાણેજ મ. - ગુર પસાયે – જ્ઞાનથી. આચાર્ય મ. - ક્યું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ જ્ઞાન ? ભાણેજ મ. - અપ્રતિપાતી આ સાંભળી આચાર્ય મ. ખૂબ ચમકી ગયા. તેઓની જ્ઞાન-ગંભીરતાની પ્રશંસા કરે છે. કેવલીની આશાતના કરી તેના પશ્ચાત્તાપથી રડતાં-રડતાં એઓ પણ કેવલી બની ગયા. ચોથા આરામાં કેવલજ્ઞાન સતું હતું એમ નહીં, પણ અધ્યવસાયની કેળવણી એ કાળમાં સારી કરી શકતા હતા. સરળ હૃદયના હતા. વંદન કરવામાં ભાવ ભળે તો કેવળજ્ઞાનની ભૂમિકા સુધી લઈ જાય. તેવી ક્રિયા છે. આપણા વંદનમાં ઉલ્લાસ બહુમાન કેટલું છે ? દેવ-ગુરુ પ્રત્યે બહુમાન જાગે તો અંતરના ભાવોલ્લાસ પેદા થાય. ગચ્છાધિપતિ માણેક્સસાગરજી મ. એ કહે છે કે “સાંજના પ્રતિક્રમણ પહેલાં સ્થાપનાજીને વંદન કરવાની કોઈ સમુદાયમાં પ્રણાલિકા છે તે કોઈ સમુદાયમાં નથી. સવારે સૌને ઉતાવળ હોય આથી સામૂહિક વંદન નહીં કરી શકાય. પરંતુ સાંજે તો સામુહિક વંદન કરવું.*સાધુ-સાધ્વીએ મુર્તિક ફોટા રાખવા તે પંચમ ગણધરનું તથા સ્થાપનાચાર્યનું અપમાન છે; મિથ્યાત્વ છે. ફોટા રખાય જ નહી. પોતાના ફોટા રાખવા માટે ગુરુના રાખે. મૂર્તિ-ફોટાથી શાસ્ત્રીય મર્યાદાનો અપલોપ થાય છે. * વંદન સમયે તથા દેરાસરના અભાવમાં ચૈત્યવંદનમાં મૂર્તિ કે ફોટા મુકાય છે તેમાં ઉક્ત વાત પૂજ્યશ્રી ફરમાવતા હતા...આવા પ્રસંગે સ્થાપનાચાર્ય સામે જ વિધિ કરવાનું વિહિત છે. તેમાં ફેરફાર ન કરાય. વાચના-૩૨ ૨૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના બે પ્રકારની છે. (૧) સભૂત સ્થાપના (૨) અસભૂત સ્થાપના. આ સ્થાપનાજી એ અસભૂત સ્થાપના છે. જેમાં રૂપ, રંગ, હાથ, પગ, નથી. દરિયાના અમુક કિનારે આ ચંદનક થાય છે. તેઓને માંત્રિક વિધાનથી પ્રતિષ્ઠિત કરેલ છે. તેમાં ગુરુતત્ત્વ-ગણધર તત્ત્વનો આરોપ કરેલો છે. વડીલના સ્થાપનાચાર્ય ને સામુહિક વંદન કરવું જેથી યાદ આવે કે આ વડીલોની પરંપરાના ભગવાન છે. એજ આપણા દેવ અને એજ આપણા ગુરુ છે. ગુરુવંદનની વાત ચાલી રહી છે. ગુરુવંદન કેવી રીતે કરવું તથા ગુરુનો મહિમા શું છે તે આગળ વિચારશું ! વાચના-૩૨ [] Page #51 -------------------------------------------------------------------------- ________________ @ાGિUક88 ગુરૂ પત્તિ માનોય...ll૧રા મૂત્ર તતઃ પતિ પ્રતિનિધ્ય વન્દન રો..૧રા ટીશ પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બાલજીવો સરળતાથી સામાચારી સમજી શકે તે માટે “યતિદિનચર્યા' નામના ગ્રંથની રચના કરી છે. તે સામાચારીના પાલન દ્વારા સાધુ જીવનની સફળતા કરી શકાય તે માટે આ ગ્રંથની વાચના ચાલે છે. તેમાં ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણ પછી વાદણાંની વિચારણા કરીએ છીએ. દ્વાદશાવર્ત વંદનનો અધિકાર ચાલી રહ્યો છે. વિનયનું પ્રતિક તે વંદન છે. આ વંદનનું ઉદાત્ત સ્વરૂપ વાંદણામાં આવે છે. વાંદણા એટલે ગુરુની કરાતી વિનયની પ્રક્રિયા. વાંદણાનું મૂળ નામ દ્વાદશાવર્ત વંદન છે. દ્વાદશ = બાર; બાર આવર્ત જેમાં છે તેવું વંદન તે દ્વાદશાવર્ત વંદન. વંદનમાં કરાતા પચ્ચીસ આવશ્યક કરવાના જ છે. છતાં તેમાં કારણે એક-બે ઓછાં વધતા થાય તો ચાલે પણ ૧ર આવર્તતો થવા જ જોઇએ તો જ દ્વાદશાવર્ત વંદન કહેવાય. આવર્ત એટલે..? આવર્ત શબ્દમાં +વૃત્ ધાતુ છે. કા = મર્યાદા અર્થમાં છે. વૃત્ ધાતુ વર્તવું અર્થમાં છે. અર્થાત્ પરમાત્માની આજ્ઞાની મર્યાદા પ્રમાણે વર્તવું. એટલે બહુમાન દર્શાવવા હાથની ચેષ્ટા કરવી તે આવર્ત. આ વંદન પ્રદક્ષિણાવર્તમાં | વાચના-૩૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ કરવાનું છે. વંદન એ વિનયનું પ્રતિક છે. પ્રદક્ષિણા એ ઉચ્ચકોટીનો વિનય છે. મોહનીય ને ઘટાડવાની પ્રક્રિયા છે. અનાદિકાલીન સ્વચ્છંદતાને અટકાવવા ગુરુ નિશ્રામાં જવાનું છે. તે માટે અવગ્રહમાં પ્રવેશ કરવાનો છે. વંદન દ્વારા ગુરુ નિશ્રાનો સ્વીકાર થાય છે. માટે જ દ્વાદશાવર્ત વંદન દ્વારા મોહનીયના સંસ્કારોથી અલિપ્ત થવાનું છે. વંદનના આવર્તેથી ભવના આવર્તોને કાપવાના છે. લોઢું લોઢાને કાપે તેમ આવર્ષોથી આવર્ત કપાય છે. આવર્ત એટલે જ ભમવાની ક્રિયા. તે આવર્તોને પરમાત્માની આજ્ઞાના આવર્તોથી દૂર કરવાના છે. ગુરુચરણે સ્પર્શ કરી આવર્ત પૂર્વક વંદન કરવાનું છે. તે માટે અવગ્રહમાં જવાનું છે. પૂર્વના મુનિઓ ગુરુચરણે સ્પર્શ કરતા હતા. તેમ આજ્ઞાનું પાલન પણ પ્રાણાન્તે કરતા જ હતા. કાયબળથી બાહ્યક્રિયામાં ફેર પડ્યો. પણ મૂળ ક્રિયાના અંશો તો યથાવત્ રાખ્યા છે. મોહની પ્રબળતા વધી તેથી સ્વચ્છંદભાવ વધ્યો છે; આથી વર્તમાન જીતકલ્પમાં દ્વાદશાવર્ત સમયે ગુરુના ચરણનો સ્પર્શ નથી. અમ્મુદ્વિઓ ખામતાં ચરણ સ્પર્શ છે. જો કે વર્તમાન કાળમાં ગુરુચરણે સ્પર્શ કરવાની વિધિ વિચ્છેદ થઇ નથી. પણ બંધ કરાઇ છે. ગુરુ મ. ના અવગ્રહમાં જવાના પ્રતિક રૂપે પોતાના સ્થાનથી સ્હેજ આગળ આવવાનું છે. ગુરુ ભગવંતે આપેલા ઓધા ઉપર જ ગુરુ ચરણોની સ્થાપના કરવાની છે. ગુરૂ પરમતા૨ક ઉપકારક છે. એ ભાવ સ્પર્શે તો વંદનની ક્રિયા સુંદર થાય. ગુરુમાં ગુરુતત્ત્વ નિહાળવાનું છે. બાહ્ય શરીરથી તો બધા સમાન છે. તે રીતે ગુરુને જોવાથી બહુમાન ન થાય. यो गुरुं मानवं अभिमन्यते सो सात जन्मनि रोरो जायते . ગુરુ એ દેવનું સ્વરુપ છે; છતાં ગુરુને જે માનવ માને છે. એ સાત જન્મમાં ‘(રો૨)’ ભિખારી થાય છે. આમ અન્યદર્શનમાં છે. જોકે તેઓ ગુરુને અતિરેકથી માને છે. ‘‘ગુરુ ગોવિંદ દોનો મિલે'' કહીને ગુરુને જ આગળ કરે છે. આ ખોટું છે. મોહના ક્ષયોપશમના સંસ્કારની ઉચ્ચ ભૂમિકાએ બેઠેલા હોય તે ગુરુ કહેવાય. દીક્ષા પર્યાયમાં આગળ હોય તે વડીલ કહેવાય. ગુરુ તત્ત્વ આપણા હૈયામાં સ્પષ્ટ નથી; માટે ગુરુભક્તિ ક્યારેક ઘેલછામાં પરિણમે છે. અહીં વંદન કરતાં-૧૦ આંગળીથી ગુરુ ચરણોમાં=રજોહરણને સ્પર્શ કરી મસ્તક પર અડાડે. મસ્તકની જમણી બાજુ જ્ઞાનેન્દ્રિયના પાંચ સેન્ટ૨ છે. ડાબી બાજુ કર્મેન્દ્રિયના પાંચ સેન્ટ૨ છે. એનું કારખાનું મેરુદંડમાં છે. મેઇન કેબીન અહીં મગજમાં વાચના 33 ૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૦ આંગળી દ્વારા ૧૦ બટન દબાવે. ગુરુના ચરણનો સ્પર્શ કરી. એમના પરમાણુ લે; પછી ૧૦ સેન્ટરમાં ૧૦ આંગળી મુકવાની છે. ગુરુ ચરણોમાંથી જ્ઞાન ધ્યાનથી જે પ્રેરણા મેળવી છે તે પોતાના મગજમાં મુકવાની છે. તેની આ પ્રક્રિયા છે. બટન દબાવો અને લાઇટ થાય. તેમ ગુરુવંદનના બહાને મોહના સંસ્કારોને ઘટાડવાની શક્તિ મેળવવાની છે. અરિહંતની કરુણા વિના જગતનો કોઇ આત્મા મોહનીયના સંસ્કારોની લયોપશમની ભૂમિકામાં પગ મૂકી શકતો નથી. આચાર્ય, ઉપાધ્યાય, સાધુની કરુણા એ ક્ષયોપશમ માટે પાત્ર બનાવે છે. ૧૮ સાધુ સાથે ૧૭મી સદીમાં ઉતરાર્ધમાં ક્રાઇસીસ આવ્યો. પૂ. સત્ય વિજયજી મહારાજે શિથિલ બનેલ મોક્ષની ક્રિયાનો માર્ગ ચાલુ કર્યો. તે સમયે ભટ્ટારક પદે વિજય પ્રભસૂરિ મહારાજ યતિ હતા. પાલખીમાં બેસતા, મંત્ર-તંત્ર કરતા તે છતાં એમના હૈયામાં શાસન વસેલુ હતું. સમ્યગુદર્શન ચોકખું હતુ માટે સત્યવિજય મ., યશોવિજયજી મ. આદિ ચોમાસા વિગેરેની આજ્ઞા તેઓશ્રી પાસે મંગાવતા હતા. ચોથા વ્રતમાં જરાય ઢીલા ન હતા. ઉસૂત્ર પ્રરૂપણા કરતા ન હતા. આજે શ્રમણવર્ગ યતિ કરતાંય ઢીલા થઈ ગયા. એઓ જોગ વિના બારસા ન વાંચે, ૯મું વ્યાખ્યાન અવશ્ય વાંચે. માર્ગ પ્રરૂપણા સારામાં સારી કરે. માત્ર ઉતરગુણમાં વાંધો. મૂલ ગુણમાં ક્યાંય વાંધો નહી. સામાચારીમાં ક્યાંય વાંધો નહી, છતાં મૂળ અપવાદ માર્ગને ધોરી માર્ગ કર્યા માટે એમને યશોવિજયજી મ. એ માત્ર વાક પ્રહારો કર્યા છે. યતિઓ મંત્ર-તંત્ર તથા ક્યારેક પાલખીનો ઉપયોગ કરતા હતા. કોઈ વિશિષ્ટ કારણ આવતાં અપવાદે કાંઇ કરવું પડે તે વાત જુદી પણ અપવાદ માર્ગને ઉત્સર્ગ માર્ગ તો ન જ બનાવાય. જગડુશાહનો એક વેપારી કિંમતી પત્થર (કિંમતી) લઈ આવે છે. શેઠ હાજર નથી તેથી મહેતાજી મોંમાંગી કિંમત આપી લઈ લે છે. શેઠ આવ્યા; વાત કરી ત્યારે જગડુશાહ પૂછે છે કે આ પત્થર માટે આટલી કિંમત શા માટે આપી ? મહેતાજી કહે “આપની ઇજ્જત રાખવા આ પથ્થર લીધો છે.” જાહેરમાં ઉપરની વાત ન કરી. પછી અન્ય કામના બહાને શેઠને ભોંયરામાં લઇ જઇને “પરમાણંદસૂરિએ કાનમાં કહેલ કે આ પત્થર કિંમતી ચીજ છે. આ પત્થરની અંદર કિંમતી હીરા વિગેરે છે” એમ મહેતાજી કહે છે. વેપાર શેઠને જ કરવાનો છે છતાં; આવા પ્રસંગે મહેતાજી કરે તો અપવાદ ગણાય. રોજ કરે તો ? નિમિત્ત-કારણ આવે ત્યારે જ અપવાદની સહાય વાચવા-૩૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ લેવાની છે. પણ યતિઓએ આ અપવાદનો રાજમાર્ગ કર્યો છે. છતાંય તેમને ઉત્તરગુણમાં ગાબડું પડ્યું પણ; મૂળગુણમાં કોઈ ખામી નહિ. આથી જ ઉજમણા, સંઘ, પ્રતિષ્ઠા વિગેરેમાં એઓશ્રીની જ આજ્ઞા ઉપા. યશોવિજયજી વિગેરે મંગાવતા હતા. જ્યાં સુધી મૂળ ગુણમાં ખામી નથી આવી ત્યાં સુધી જ તેમના આદર્શ રખાય. ગુરુને માત્ર માનવ નહિ પણ ગુરુતત્ત્વની દ્રષ્ટિથી જોવાના છે. તો જ બહુમાન ટકી શકે. અને વંદનની આવર્ત વિધિ બરાબર સચવાય. છંદ શાસ્ત્રોમાં ૨૧ પ્રકારના આવર્ત કહ્યાં છે. મંડલાવર્ત, પ્રદક્ષિણાવર્ત, ગોમૂત્રિકાવર્ત વિગેરે. આવર્ત એટલે ગુમાવ, મરોડ ! અહીં વંદન પ્રદક્ષિણાવર્તથી કરવાનું છે. આવર્ત એ તો ગુરુ મ. નો પ્રત્યે વિનય બહુમાન ને પ્રગટ ક્રિયા કરવાની ક્રિયા છે. ગુરુ પૂજનીય છે એ ભાવને જમાવવાનો છે. વ્યક્તિ પૂજનીય ક્યારે ? વિશિષ્ટ કોટીની ભૂમિકા હોય વિનય પરિણત થયો હોય ત્યારે વ્યક્ત પૂજનીય બને છે. આ ભૂમિકાની સમજણના અભાવે આજે સમર્પિત ભાવની કડી ખૂટી ગઇ છે. વિ. સં. ૧૯૯૪માં ગુરુ મહારાજની (પૂ.ઉપાધ્યાય ધર્મસાગરજી મ.) સાથે (અમો ૩ ઠાણા વાચનાદાતા પૂ. પંન્યાસ શ્રી અભયસાગર મ. આદિ), ખંભાત થઈ ભાલ પ્રદેશથી પાલીતાણા આવી રહ્યા હતા. ભાલપ્રદેશનો છેલ્લો મુકામ વલ્લભીપુર હતો. ત્યાં પૂ. નેમિસૂરિ મ.ના સમુદાયના ૩૪ ઠાણા બિરાજમાન હતા. પૂજ્યા ઉપા. શ્રી ધર્મસાગરજી મ. શાસ્ત્ર ચુસ્ત હતા, ગુણીયલ હતા; તો નેમિસૂરિ મ. રત્નના પારખું હતા. વલ્લભીપુરમાં તે દિવસે વ્યાખ્યાન રાખેલું. સાધુના આગમન થી શ્રાવકોને પણ ઉલ્લાસ થાય. વ્યાખ્યાનમાં ૩૦ જેટલા સાધુઓ હતા. આચાર્ય ભગવંતની ચકોર નજર હતી. આથી પાછળ બેસેલ પૂ. ઉપાધ્યાય મહારાજને આગળ બેસાડે છે. ત્યાંના સરકારી માણસો પણ દેશનામાં હતા. એક કલાક દેશનાની ધારા વરસાવી. તે પછી ઉપાધ્યાય મ. એ આચાર્ય ભગવંતના ચરણ સ્પર્શ કરી સમાચારીનું પાલન કર્યું. આચાર્ય ભગવંતના આગ્રહથી તેઓ ઉપાશ્રયના ઉપરના ભાગે. એમની રૂમે ગયા. શાસન સંબંધી અનેક વાતો નીકળી ઘડીયાલમાં. ૧રા થયા. પણ વાતનો છેડો આવ્યો જ નહિ. શાસનના અનેક કામોમાં પૂ. ઉપાધ્યાય મ. સંકળાયેલ. તેની જાણકારી મેળવવાની આચાર્ય મ. ને પણ તાલાવેલી. પૂ. ગુરુ મ. ને એકાસણું હતું છતાં શાસનની વાતોમાં બધુજ ગૌણ હતું વાત કરતાં કરતાં ગુરુ મ. એ અચાનક પાછળ જોયું. તો ઓહ ! | વાંચના-૩૩ , Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉદયસૂરિ મ. બે હાથ જોડી દોઢ કલાકથી ઉભા હતા, બેઠા પણ નહીં. ગુરુ તત્વનું બહુમાન આ કાળમાં પણ છે. ઉદયસૂરિ મ. આચાર્ય છતાં ગુરુ તત્વ પ્રત્યે વિનયની આ ઉચ્ચ સ્થિતિ હતી. ૩૪ ઠાણાએ ગોચરી કરી લીધી હતી. પણ ઉદયસૂરિ મ. એ પચ્ચકખાણ નહીં પાળેલું. પૂ. નેમિસૂરિ મ. એ પોરિસી કરી હતી. પણ આજે તો શાસનની વાતોની તન્મયતામાં પચ્ચખાણ પણ નહોતું પાળ્યું. ઉદયસૂરિ મ. એ કહ્યું ત્યારે ખબર પડી. ઉદયસૂરિ મ. પણ હમણાં વાત પૂરી થાય એટલે વિનંતિ કરું એમ માની દોઢ કલાક બે હાથ જોડી પાછળ ઉભા રહ્યા. પણ બોલ્યા નહિ. વચ્ચે વિનંતી કરે તો ચાલી રહેલી શાસન ચિંતામાં વ્યાઘાત થાય. અને પોતે પચ્ચકખાણ પાળી લેતો ગુરુ ભક્તિમાં ખામી આવે. આથી બોલ્યા વિના જ ગુરુ મ. ની પાછળ ઉભા રહ્યા. “હમણાં જ વાત પૂરી થાય એટલે વિનંતી કરું' એમ રાહ જોતાં જોતાં દોઢ કલાક વિતી ગયો છતાં બેઠા નહિ.કહ્યું પણ નહિ. કેટલી મર્યાદા...! આમાં ગુરુ મ. પ્રત્યેનું કેવું બહુમાન ? ગુરુ મ. ની તારકતાનો ખ્યાલ આવે તો હેયે વિનય હોય જ. અને વંદન વખતે એ આવર્ત દ્વારા પ્રગટ થાય. એનાથી મોહનો ક્ષયોપશમ થાય. મોહનીયનો ક્ષયોપશમ એ જ કેવળજ્ઞાનની ભૂમિકા છે. વંદન દ્વારા આ ભૂમિકા તૈયાર કરવાની છે. તીવ્ર ક્ષયોપશમની ભૂમિકા એ પહોંચવાનું છે. તેમાં ગુરુકૃપાનું બળ જોઇએ જ. ગુરુ. મ.ની કૃપા શી રીતે મળે ? ગુરુ મ. ને જે ગમતું હોય તે શિષ્ય કરે. ગુરુ મ. અને શિષ્ય નો આત્મીય સંબંધ છે. શારીરિક કે વાર્થ ભાવનો સંબંધ નથી. આપણા આત્માને કર્મબંધથી છોડાવવાનો શુભ તીવ્ર ભાવ જ ગુરુ મ. ને હોય છે. માટે આત્મીય સંબંધ ગુરુ શિષ્યનો છે. શિષ્ય, ગુરુ મ. ને ગમતું જ કરે. ગુરુ મ. ગુરૂ મ.ને ગમે ને શું ગમે ? આત્માની સાધના કરનાર અને કરાવનાર ગુરુ મ. છે; આથી ક્રિયામાં ઉપયોગ-આદર્શ સમાચારીનું બહુમાન કરે તો ગુરુની કૃપા મળે. વ્યક્તિની પૂજા જિનશાસનમાં ક્યાંય નથી, સિવાય વીતરાગ. મંદિર હોય તો વીતરાગના ! મૂર્તિ હોય તો વીતરાગની ! આરતી હોય તો વીતરાગની ! ગુરુની તો માત્ર પાદુકા જ હોય. અને તેને ધૂપ જ ઉવેખે. પૂજા ન હોય. ૧૩ મી સદી પહેલાં ગુરમૂર્તિઓ ન હતી. ૧૫-૧૭મી સદીમાં વધી. અને છેલ્લા ૧૦ વર્ષથી ગુરુપૂજા શરુ થઇ વાચના-૩૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. “આદર્શ ગચ્છાધિરાજ' પર/પ૩મું પાનું વાંચવું. અરિહંત સિવાય કોઇના મંદિર હોય જ નહીં. દેવ-દેવીના પણ મંદિર હોય જ નહીં. માત્ર ચોકીદાર તરીકે દહેરાસરની બહાર ગોખ-દેરીમાં સ્થાન હોય. ગુરુ મ. ની પૂજા હોય જ નહી. માટે જ જિનાલયને દેરાસર કહેવાય. વીતરાગના દેરાસરને દેરાસર કહેવાય “કાલિકા' વિગેરેનું દહેરું એમ ન બોલાય. છબસ્થના ઘર હોય, મંદિર હોય પણ દેરાસર ન હોય. જિનશાસનમાં માત્ર વીતરાગની જ પૂજા છે. ગુરુ મ. ની ભક્તિ બહુમાન કરવાનું છે, વિનય કરવાનો છે. ર૧ પ્રકારના આવર્તમાં એક પ્રદક્ષિણા નામનો આવર્ત છે. વંદનમાં ગુરૂ મ. ને પ્રદક્ષિણા દેવાની છે. કેટલાક દેરાસરમાં પ્રદક્ષિણા નથી દેતા પણ પ્રદક્ષિણા દેવી જ જોઇએ. પ્રદક્ષિણા દેવા માટે દેરાસરમાં ભમતિ આવશ્યક છે. આથી જ શીલ્પ શાસ્ત્રનો નિયમ છે કે ભમતી વિનાનું દેરાસર ન હોય. અનાદિના ભવ ભ્રમણ ટાળવા માટે ભમતી છે. આરતી ઉતારતાં પણ પ્રદક્ષિણાવર્ત સાચવવાનો છે. આરતી નાસિકાથી ઉપર નહિ અને નાભિથી નીચે ન લઇ જવાય. આવર્તમાં પ્રદક્ષિણાવર્તન જિનશાસનની યોગિક-ક્રિયામાં વિશિષ્ટ મહત્વ છે. આપણા વામાવર્ત યોગને બદલવાના છે. તે માટે ગુરુમ. ને પ્રદક્ષિણાવર્તથી વંદન કરવાનું છે. તે માટે નિસિહિયાએ'' બોલી ગુરુ મ.ના અવગ્રહમાં પ્રવેશ કરવાનો. - સાધુએ પોતાનું જીવન ગુરને સમર્પિત કરેલું છે. તેથી અવગ્રહમાં જઇ વંદન કરવાનું છે. પરંતુ પડતાકાળના પ્રભાવે તથા વિનયની ખામીને કારણે જી તકલ્પ પ્રમાણે * પૂ. બૂટેરાયજી મહારાજ ઠા. ૬૯ દીક્ષાના સ્થાને આવી બેઠા. અહીંયા પંન્યાસજી નવા પંન્યાસ થયા હતા તેમણે દ્રવ્ય પૂજાની નવી રીત ચલાવી. દીક્ષાર્થી પ્લેને પંન્યાસજીની રુપયા વડે નવાંગી પૂજા કરી. પૂ. બુટે રાયજી મહારાજ વગેરેએ તુરતજ આ નવી પ્રથાનો સખ્ત વિરોધ કર્યો. પૂ. નીતિવિજયજી મહારાજે ભાર દઈ ને જણાવ્યું કે આ દ્રવ્યપૂજા તે ચૈત્યવાસીના અનુકરણ રુપે છે, યતિઓએ ચલાવેલી પ્રવૃત્તિ છે. આમાં મુનિપદનો ઉપહાસ છે. યતિઓએ દ્રવ્ય જોડવાની રીત ચલાવેલી છે. સંવેગી સાધુ અને તેની દ્રવ્યપૂજાનો મેળ મળતો જ નથી. શાસ્ત્રોમાં જિનપૂજા કહી છે, ગુરુભક્તિનું વિધાન છે, ગુરુપૂજનનું વિધાન નથી. કોઇ વિશેષ પ્રસંગને આગળ ધરીને અથવા ગુરુ દ્રવ્ય વધારવાનું બહાનું બતાવી ગુરુપૂજા કરાવવી એ તો ચોખ્ખી માન લાલસા જ છે. કોઇ રાજા મહારાજા યુગપ્રધાનની પૂજા કરે એમ જણાવી ગઇ કાલનો ગાંગો આજે ગણેશવિજય બની પાટે ચડીને પોતાની પૂજા કરાવવા બેસે એ તો એક નાટક જ છે ના ? સાધુ પોતાની દ્રવ્યપૂજા કરાવે તે ભૂલ છે. આ કલ્પિત પ્રથાનો અંત લાવવો જોઈએ વગેરે. પૂ. ગુરુદેવ વગેરે આ રીતે દ્રવ્યપૂજાનો વિરોધ કરી ઉઠી શહેરમાં ચાલ્યા ગયા અને શેઠ દલપતભાઇના વંડામાં જઈ રહ્યા. આદર્શ ગચ્છાધિરાજ' (આવૃત્તિ-૧ (૨૦૧૬) પૃ.નં. પરપ૩). વાચના-૩૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહમાં જવાનું તથા ગુરુચરણનો સ્પર્શ કરવાની પ્રવૃત્તિ બંધ હોવાથી ગુરુમ.એ આપેલ રજોહરણને જ ગુરુ મ.નું પ્રતિક માની સ્થાપના સમજવી. સાધુએ હાલ ભલે ગુરુચરણે જવાનું નથી, પણ હેજ આગળ આવીને પગ (ઢીંચણ) પર મુહપત્તિ મૂકી ઓધા ઉપર ગુરુની સ્થાપના કરે અને વંદન કરે. પ્ર.૮ મુહપત્તિ નાભિથી નીચે સ્પર્શ ન થાય તો ઢીંચણ ઉપર કેમ મુકાય ? ઉ. ૮ વંદન સમયે* ગોદુહાસને બેસવાનું છે. ત્યારે સાધુ મુહપત્તિ ડાબા ઢીંચણ પર રાખે. આથી મુહપત્તિ નાભિથી ઉપર જ થાય. ક્યારેક ઉત્સર્ગ માર્ગનો અપવાદ થાય. સામાચારીમાં વ્યામોહ ન કરવો; પણ એ સમાચારી સમજ પૂર્વકની જોઇએ ચાલુ ક્રિયામાં ઓઘો, મુહપત્તિ શરીરથી અલગ ન જ કરાય. પણ ગૃહસ્થ શ્રાવક વાંદણા સમયે મુહપત્તિ ચરવળા ઉપર મૂકે તેમાં દોષાપત્તિ નથી. વંદનનો અર્થ સ્થિOUT વંતન' અર્થાત્ “મસ્તકથી જ વંદન' એટલો મર્યાદિત અર્થ નથી પણ, કાયાની નમ્રતા છે, હૈયાથી ગુરુ ચરણોમાં સમર્પિત ભાવ છે. અને નિખાલસતાથી પાપશુદ્ધિ છે. પ્રેક્ટિકલ વંદન થાય એટલે કે કાયા ભળે તો ત્રાહિતને ખબર પડે કે આ વંદન કરે છે. અહીં શબ્દાત્મક વંદન નથી; પણ ક્રિયાત્મક વંદન છે. ક્રિયામાં નમ્રતા આવે છે. નમ્રતા એ વિનય ગુણનું પ્રતિક છે. 'ગણો l’’ કાયાનો અડધો ભાગ તે ગુરુ મહારાજના લેવાના છે. નાભિથી નીચેનો ભાગ તે અડધો ભાગ; પણ અહીં અહો શબ્દથી ગુરુ મ. ના ચરણો લેવાના. પહેલા કાય’ શબ્દથી ગુરુ મહારાજની કાયા એમ અર્થ લેવો. અને બીજી વાર 'વય સંસ’ માં આપણી = મારી કાયાનો સ્પર્શ અર્થ લેવાનો છે. એટલે કે આપણી સંયમ પૂત કાય = સંયમથી પવિત્ર કાયાનો મારા હસ્ત વડે સ્પર્શ કરીને ખાવું છું. માફી માંગવામાં માન તોડી, મસ્તક નમાવી, બે હાથ જોડીને ખમાવે છે. 'ગgો વાય’ માં 1 અને બન્ને વશ સ્વરિત છે. સૂત્ર બોલતાં ઉદાત્ત-અનુદાત્ત સ્વરિત ઉચ્ચાર ધ્યાન રાખવું જોઇએ. આજે અજ્ઞાનતાથી બધું એક સરખું જ બોલાય છે. માણસ પણ સ્વરની મર્યાદા તો સાચવી જ શકે. * વંદન સમયના આસનને કોઈ સ્થાને ઉત્કટિકાસન પણ જણાવેલ છે. વાચવા-૩૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર બોલવાની મર્યાદાની સાથે આસન મુદ્રા વિગેરે પણ જાળવવાના છે. વંદન સમયે ૧૭ સંડાસા અને ૨૫ આવશ્યકનું ધ્યાન રાખવાનું છે. તેથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. આત્મશુદ્ધિ વિશેષ થાય. સાથે-સાથે પદ્ધતિ-મર્યાદાપૂર્વક વંદનથી આંતરડા પણ સારા થઈ જાય. પછી ડોકટર પાસે જવું જ ન પડે. આ વંદન; વાયુ, પિત્ત અને કફની વિક્રિયાને (“ઇક્વીલેશન'') બરાબર કરી નાખે છે. આથી શારીરિક સ્વસ્થતા પણ સચવાઇ રહે છે. વિંદનના બીજા ત્રણ આવર્તમાં ''’’ ઉદાત સ્વર ''તા’’ મધ્યમ સ્વરે "મે’ નીચા સ્વરે બોલવાનું છે. એજ રીતે “” “વ” “જી” અને M” “” “” પદો પણ ઉદાત્ત સ્વરિત અને અનુદાત્ત (નીચા) સ્વરે બોલવાના છે. અને આવર્ત લેવાના છે. આવર્તની પ્રક્રિયા એ તો ગુરુતત્વ નો રાગ પ્રગટ કરવાની પ્રક્રિયા છે. ગુરુ અનુકૂળતા પ્રમાણે સાચવે તો ગુરુ ગમે છે. પણ ગુરુ તત્ત્વગમે છે કે નહિ ? તેનો ખ્યાલ પ્રતિકૂળતામાં જ આવે. ગુરૂ કાંઈ કહે ત્યારે ટક-ટક તેને જ લાગે કે જેને ગુરુતત્ત્વ જ ગમતું નથી. વીતરાગ સિવાય વ્યક્તિપૂજા જિનશાસનમાં છે જ નહીં. આજે કાળના પ્રભાવે ગુરૂપાદુકાને બદલે ગુરુમૂર્તિ થવા લાગી છે; અને તે પણ દહેરાસરમાં પધરાવે દેવદ્રવ્યની જગ્યામાં પધરાવે. દેરાસરની વાળા કૂંચી-ચંદન વિગેરે દેવ-દ્રવ્યના છે. એ ગુરુમાં વપરાય નહીં. ભંડારનું દ્રવ્ય ઉચ્ચકોટીનું દ્રવ્ય છે. સાધારણના પણ દેવ દ્રવ્યને (વિકા સાધારણને) ગુરુતત્ત્વની પૂજામાં લેવાય જ કેમ ? શાસ્ત્રમાં ગુરુપૂજા ક્યાંય નથી. વંદનમાં આવર્ત છે. એ ગુરુતત્ત્વની ભક્તિ છે. મોહનીયના ઉદયને ઘટાડનાર ભગવંતની આજ્ઞાની પ્રેરણા આપનાર છે. માટે આવર્ત દ્વારા બહુમાન વ્યક્ત કરવાનું છે. ગુરુને અંગ પૂજાદિ ન થાય વિનય પ્રતિપત્તિ, બહુમાન, અભ્યત્થાન વિગેરે કરી શકાય. તે જ ગુરુપૂજા છે. વંદન દ્વારા થતી ગુરુપૂજામાં પણ મર્યાદા સાચવવાની છે. જે આપણે આગળ વિચારશું. વાચના-૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ તત: પતિ# પ્રતિનિધ્ય વન્દનવં ...૧રા ટીશ પરમાત્માના શાસનનું સંયમ જીવન પામ્યા પછી તેની મર્યાદાઓ સમજી; આચરણા કરી આત્મકલ્યાણના માર્ગે જાગૃત રહી શકીએ તેવી ભાવ કરુણાથી પૂ.આ. ભાવદેવસૂરિ મ. યતિદિન ચર્યા ગ્રંથમાં સાધુની મર્યાદાઓ જણાવી છે. તેમાં વેન્દ્ર ઉત્તે’’ કહી. પૂ. મતિસાગર મ. એ ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવને વ્યક્ત કર્યા છે. આત્મા કલ્યાણ કરી ગુરુ ને જીવન સોંપી દીધું છે. “ગુરુ મ.ની દરેક આજ્ઞા મારા આત્માના હિત માટે જ છે.” આવું અંતરનું બહુમાન શિષ્યને ગુરુ પ્રત્યે હોય. ગુરુ પણ શિષ્યને હિતકારી હોય એવી આજ્ઞા કરે. છેદસૂત્રમાં એક વાત આવે છે કે એક સાધુ ભગવંતને તાવ આવ્યો છે. તાવ આવે ક્યારે ? હોજરીમાં નહીં પચેલો આહાર મળરુપે બાજી જાય તેથી તાવ આવે. વાત, પિત્ત, કફ વિગેરે તાવના ર૭ ભેદ છે. તેમાં મુખ્ય મલ વધી જવાથી તાવ આવે. હોજરીની ગરમીથી બધા મળનો દાહ થાય. અને પછી પરસેવો થાય પણ એમાં પવન લાગે તો શરદી થાય. - તાવ મટાડવાનો ઉપાય લાંધણ છે. મેટાસીન વિગેરે દવા ન લેવાય; અન્યથા મળ અંદર રહેવાથી તાવ-શરદી ગુમડા વિગેરે રીતે બહાર આવે. તાવ આવે ત્યારે માત્ર ત્રણ દિવસ લાંઘણ જ કરવાનું. મળ બળી જાય. દૂર થઇ જાય. એટલે તાવ મૂળમાંથી જાય. શરીરની રચનામાં મેરુદંડ મેઇન છે, માટે તાવ વિગેરેમાં કમ્મરમાં દુખાવો થાય છે, ધ્રુજારી થાય છે. પેલા સાધુને લાંઘણથી તાવ ઉતર્યો; પણ મેરુદંડની શુદ્ધિ ન થઇ. વાચના-૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ એમાંયે એમણે સામાચારીનો ભંગ કર્યો. કમ્મર દુ :ખે ત્યારે બામ લગાવવાનું દબાવવાનું વિગેરે ન કરવું. અર્ધ પદ્માસને બેસી ૨૫ નવકારવાળી (૨।। હજારનો જા૫) ક૨વાથી કમ્મરનો દુખાવો બંધ થાય જ; ત્રણ હપ્તે ગણી શકાય એક જ હપ્તે ગણાય તો સર્વશ્રેષ્ઠ. આ ટટ્ટાર બેસવાથી જ કમ્મરનો ન દુઃખાવો દૂર થાય જ. દર્દ દૂર થાય, વાંકા ન બેસાય. આમ ગણવાથી આ જ જિનશાસનની દવા છે. ગુરુ મ.એ પેલા સાધુને આ આજ્ઞા કરી. પણ કમ્મર ખુબ દુ :ખે એથી ઝૂકીને નવકારવાળી ગણે. આથી કમ્મર વાંકી થઇ ગઇ. અને આંતરડામાં મલ આડો અવળો ભરાયો. તેથી વધુ દર્દ થયું. ``નિર્વિત્વ ગુરુ ગાજ્ઞા સમાવળિયા’’ આ સાધુએ આજ્ઞા પાળી. પણ તેમાં સ્વચ્છંદવાદનો ઉપયોગ કરવાથી દર્દ વધી ગયું. આથી સહન થતું નથી. એક દિવસ ઉપાશ્રયમાં કાળો સર્પ ધસી આવે છે; ત્યારે કાળા સર્પના મુખના દાંત ગણવાની ગુરુ મ. એ તેને આજ્ઞા કરી. તે સાધુ પણ ગુરુ આજ્ઞામાં કોઇ તર્ક કર્યા વિના જ એક પગ દ્વારા જોરથી સર્પ ને પકડે છે ત્યાં તો સર્પે ફૂંફાડો માર્યો અને ત્યાં જ સર્પના ફૂંફાડાના ચમકથી પેલો મલ દૂર થયો. કમ્મર સીધી થઇ ગઇ. આ આજ્ઞાનું બળ છે. ગુરુ મ. ની પ્રત્યેક આજ્ઞા શિષ્યને હિતકારી હોય છે. આથી જ શિષ્યને અંતરમાં ગુરુ મ. નું બહુમાન હોય. વંદન ભક્તિ પણ ભાવપૂર્વક કરે. દ્વાદશાવર્ત વંદનમાં ગુરુ મ.ની વિશિષ્ટ ભક્તિ પ્રગટ થાય છે. ગુરુતત્વના રાગને પ્રગટ કરવાની પ્રક્રિયા છે. ગુરુમ.ના અવગ્રહમાં દાખલ થઇ ગુરુ મ.ના ચરણ સ્પર્શ કરી મસ્તકે ભાવપૂર્વક અડાડવાના ઉદાત્ત અનુદાત્ત સ્વરિતની મર્યાદાથી ગઇકાલે વિચારણા કરી તેમ સૂત્ર બોલતાં બંને હાથના પંજા પહોળા કરી રજોહરણ (ગુરુ ચરણ) ને સ્પર્શ કરી ``ગ’′ બોલવો. તે જ રીતે પહોળો કરેલો પંજો પોતાના મસ્તકે અડાડતાં ``ો'' બોલવું. આજ પ્રમાણે ` '`Ë', અને `ગ’----`ચ’... બોલવું. આમ ત્રણ આવર્ત થશે. બીજા ત્રણ આવર્તમાં થોડો ઉપયોગ રાખવાનો ત્યાં ત્રણ-ત્રણ અક્ષર છે. આથી રજોહરણ ને સ્પર્શ કરતાં. 'ખ' બોલવો. રજોહરણ અને લલાટની અધવચ્ચે ખુલ્લો પંજો રાખી ।' બોલવું. પહોળો પંજો લલાટે અડાડતાં `મે' અક્ષર બોલવો. આજ રીતે ખ...વ.. fj...અને નં.૬.મે.. બોલી ત્રણ આવર્ત કરવા. આમ છ આવર્ત થાય. ઓધો એ ગુરુ મ. નું પ્રતિક છે. હાથ એ સ્વયં આપણી જાત છે; પોતાનું વાચના-૩૪ ૩૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક છે. આથી ગુરુ મ. ને હાથની પીઠ ન થાય તેમ હાથ થોડા ડાબી બાજુ લઇ જઇ ઉપર મસ્તક તરફ ઉંચે લઇ જવા. આ ગુરુ-તત્ત્વનો વિનય બહુમાન છે. આમ કરવાથી પ્રદક્ષિણાવર્ત બને છે. બે વાર વાંદણા દેવાથી ૬ + ૬ = ૧૨ આવર્ત્ત થાય. પ્રશ્ન વાંદણા બે વાર કેમ ? વંદન શા માટે ? આલોચનાની પૂર્વ તૈયારી છે. દેવસિયં આલોઉં ? વિગેરે આલોચના સૂત્ર છે. ગુરુ મ. ની પાસે જઇને આલોચના ક૨વાની છે. માટે ગુરુ મ. ની પાસે જઇને પૂર્વે વિનય કરે; પછી વાત કરે. તેમ પ્રથમ વંદન એ વિનય રુપે ગુરુ મ. ને સુખશાતા પૂછવા માટે છે. વિનય ભક્તિ વંદન કર્યા પછીનું બીજુ વંદન એ પોતાના કામ બતાવવા માટે છે. પ્રથમ વંદનમાં ‘આવસ્સિયાએ' આવશ્યક કાર્ય છે. માટે બહાર નિકળું છું એમ કહે. પ્રથમ વંદનમાં વંદન કરી બહાર નિકળવાનું છે. માટે પહેલા વંદનમાં ‘આવસ્તિયાએ’ બોલવાનું છે. બીજા વંદનમાં અવગ્રહમાં રહીને જ આલોચના-ક્ષમાપના વિગેરે કામ કરવા છે. તેથી અવગ્રહની બહાર નિકળવાનું નથી. માટે બીજા વંદનમાં આવસિયાએ કહેવાનું નથી. આલોચના ક૨વાની છે. તે માટે ગુરુ મ. ની અનુજ્ઞા માંગવાની છે. રૂઘ્ધારે સંવિઋદ મવન્ ! રાડ્ય આતોરું ! કહી નત મસ્તકે બે હાથ જોડી મુહપત્તિ રજોહરણ યુક્ત સાધુ સૂત્ર બોલવા પૂર્વક ગુરુ સમક્ષ આલોચના કરે. આલોચના એટલે ? ઞ = મર્યાદાપૂર્વક = તોદ્દન જોવું. વિવેક ચક્ષુથી આત્માને જોવે. અંતર નિરીક્ષણ કર્યા પછી દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તે આલોચના છે. કથનથી આલોચના કરતી વેળાએ ગુસ્સુત્તો -૩મો...નાળે હંસને...૦ વિગેરે શબ્દો બોલતાં અંતરમાં દ્રષ્ટિ કરવી. ક્યાં ક્યાં દોષ લાગ્યા છે. પરમાત્માએ જણાવેલું નિરતિચાર સંયમ જીવન કેવું ? અને મારા જીવનીમાં દોષોની કેવી પરંપરા ચાલી રહી છે ? આત્મ તરફ દ્રષ્ટિ જાય તો જ આલોચના શકય બને. આલોચના કર્યા પછી ``સંથારા ૩વટ્ટાવી’’ સૂત્ર બોલવું. તેની વિચારણા હવે પછી કરશું. વાચના ૩૪ ૩૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ quad=34 "શુ પોરિ માલોચન સંથારાવાાિં વિહા...//આશા પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. પ્રાત:કાલીન સાધુ-સામાચારિનો અધિકાર જણાવી રહ્યા છે. તેમાં પ્રતિક્રમણની વિધિનો અધિકાર ચાલે છે. ગુરુ મ. ના ચરણે આલોચના કર્યા પછી સંથારા ૩વટ્ટાવી સૂત્ર બોલવાનું છે. સંથારો રા હાથનો હોય અને કાયા ૩ હાથની હોય તેમાં કેમ સુવાય ? આપણી જેમ લાંબા થઇને સુવાય નહિ. દરેક સાધુને પોતાના રા| હાથ પ્રમાણ જ સંથારો હોય, આથી કુકડીની જેમ પગ સંકોચીને સુવું પડે. સંયમ પહેલાં ટ્રેનિંગ લેવી જોઇએ. છ કાયની જયણા, પાંચ સમિતિની પાલન કેવી રીતે કરવી એ ટ્રેનિંગ લેવી જોઇએ. સંથારાનો અભ્યાસ પૌષધમાં કરવો જોઇએ. સંયમ જીવન માટે દરેક ક્ષણ કેટલું સજાગ રહેવાનું છે ? ટ્રેનિંગ સ્કુલમાં જેટલી સજાગતા હોય તેના કરતાં યુદ્ધના મેદાનમાં કેટલી જાગૃતિ જોઇએ ? સંયમ જીવન એ યુદ્ધભૂમિ છે. કર્મ સામે લડવાની યુદ્ધ ભૂમિ છે. દીક્ષા પૂર્વે તપ કરીએ, વિગઈ ત્યાગ કરીયે, પણ મુહૂર્ત આવે પછી ન કરીએ. બારે દરવાજા ખુલ્લા થાય. વૈરાગ્ય ભાવ અને આત્મજાગૃતિ હોય તો મોહનીય સંસ્કોરના દ્વાર કેમ ખૂલે છે ? ભુજંગોના કરંડિયા ખોલવા કેમ ગમે ? હજી આપણને ક્યાં ગારુડીક મંત્ર મળી ગયો છે ? પૌષધમાં એકાસણું અને સાધુ-સાધ્વીને દિક્ષામાં ત્રણ ટાઇમ વાપરવાનું ? છ'રીમાં સંથારે સૂવું તે દ્રવ્યથી છે શ્રાવક હજી કદાચ કરે ૩-૪ ધાબળા વાપરે પણ સાધુ થનારે ટ્રેઇન થવું જોઇએ. રાતે હાથના સંથારામાં ત્રણા હાથની કાયા સમાવવા હું વાચના-૩૫ ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ટીયું વાળીને સૂઇ જવું તે ઉદવર્તન આને “સંથારા ઉચટણકી” કહેવાય. એમાં પડખું ફેરવવું પડે તે “પરિપટ્ટણકી” “આઉટ થકી'' = સંકોચવું, પસારણકી= વિસ્તાર કરવો. તેમાં પગને વિસ્તાર કરવો પડે તે “પસારણકી''. આમ કરવાથી દર્શનાવરણીયનો તીવ્ર ઉદય ન આવે. કેમકે આજ્ઞા-સામાચારી પાલનથી મોહનીય જ ઢીલું થાય, પછી દર્શનાવરણીય કોના આધારે ટકે ? આંતરડામાં મેલ ભરાઇ જાય છે માટે જ ઝોકા આવે છે. સામાચારી પાલન સારી રીતે થાય તો ઝોકા ન આવે. રા હાથનો સંથારો હોય, એ સંથારામાં ઉની કપડાને પાથરીને તેના ઉપર સુતરાઉ કપડું ન પથરાય તો પ્રાયશ્ચિત્ત આવે. આથી નક્કી થયું કે રાત્રે જ સુવાય. કદાચ અપવાદ કારણે દિવસે સુવું પડે તો ઉત્તરપટ્ટો જોઇએ જ. એક બાજુ સુવે તો વિટ્ટણકી બીજા પડખે સુવે તો આઉટ્ટણી માંકડ, જૂ નો સ્પર્શ (મોટે ભાગે માંડક) તે છપ્પઇ સંઘટ્ટણકી એની વિરાધના થાય તો પ્રાયશ્ચિત્ત આવે. - સાધુ ભગવંતો જીવો ઉત્પન્ન ન થાય તે રીતે રહે. માસકલ્પની મર્યાદાથી રહે અને કદાચ માંકડ થાય તો વિહાર કરે. ચોમાસામાં માંકડ વિગેરે થાય તો મુહપત્તિનું પડિલેહણ કરેલ બીજા સ્થાનમાં જઇને રહે. મનુષ્યના પરસેવામાંથી માંકડ થાય ભેદ' મનુષ્યના મલમાંથી જૂ થાય “મલજ* ચોમાસામાં માંકડ થાય તો પણ પાટ વિના ન સુવાય. સામાચારી દોષનો ભંગ મોટો છે. માંકડ મરે તો જાગતો રહે અને જયણા કરે. અને કદાચ મરી જાય તોય દોષ ઓછો છે. પણ સામાચારી ભંગથી મોટું પ્રાયશ્ચિત્ત આવે. ૧ હાથથી ઊંચી (૧૭ ઇંચ) પાટ જોઇએ. એથી નીચી પાટ ઉપર સુવાથી નિશીથ સૂત્રમાં ઘણા જ દોષો જણાવ્યા છે. * સામાન્ય રીતે કોષોમાં જૂ અને માંકડ બન્ને ભેદ૪ જણાવેલ હોય છે પરંતુ પરસેવો મેલ રુપે પરીણમે પછી જ જૂ પડે આથી જૂ ને મલજ તરીકે સ્વીકારાય છે. વાચવા-૩૫. Page #64 -------------------------------------------------------------------------- ________________ “નિશીથ સૂત્ર' ન વાંચ્યું હોય એને જુદા ચોમાસા મોકલવાનો, પાટે બેસી વ્યાખ્યાન વાંચવાનો નિષેધ છે. ‘છપ્પઇઅ સંઘાણકી' ઉપયોગ રાખવા છતાં માંકડ થાય તો રાત્રે માંન્ડને આપણા હાથનો સ્પર્શ થાય ત્યારે અત્યંત કિલામણા થાય છે. વસ્ત્રોતર રસ્તે મઘુર્ત પ્રમ્ કર્તવ્યમ્'' હાથમાં વસ્ત્ર લઇ જૂ માંકડ લેવા. અન્યથા ઓદારિક શરીરના સ્પર્શથી એને તીવ્ર વેદના થાય છે. આ ન કર્યું હોય તો છપ્પઇ સંઘટ્ટણકીનો દોષ લાગે. “માનું અણપૂજ્યુ લીધું.” અહીં માત્રુનો અર્થ માત્ર=માગું કરવા માટેનું પાત્ર (કુંડી) છે, તેનું દ્રષ્ટિ પડિલેહણ કરવાનું. ત્યાર પછી મન-વચન-કાયાના સર્વ અતિચારનો સમુચ્ચય રુપે સંગ્રહ કરનારું સૂત્ર સવ્વસતિ વસિય’ બોલી ડ્રવારે સંવિસ૬ મવિન્ ! એ સંબોધન દ્વારા ગુરુ મ. પાસે પ્રાયશ્ચિત્ત માંગે. ગુરુ મ.- ઘડિવવમેë શિષ્ય- , તસ્સ મિચ્છામિ તુવ ” બોલવા પૂર્વક અત્યંત ભાવથી સામાન્યથી પ્રતિક્રમણ કરે અહીં, ચિંતિય દુભાતિય દુāિફિય’ દુશ્ચિતન દુભાષિત અને દુષ્ટા શબ્દોથી મન-વચન-કાયાના યોગો, સાધુધર્મ સામાચારી કે પરમાત્માની આજ્ઞા બહાર ગયા હોઇએ તેની આલોચના છે. છઠે સાતમે ગુણસ્થાનકે જે યોગોનો વ્યવહાર છે, તેનાથી વિપરીત કરવું બોલવું કે વિચારવું નહીં-છતાં વિચાર વિગેરે થાય તો દુ×અતિચાર રૂપ છે. તે શુદ્ધિ ન થાય અને વારંવાર દોષ લાગ્યા કરે; પરીણામ નિર્વસ થાય અને સંયમજીવન કાબરચીતરું બને, સંયમ ડહોળાઇ જાય; આથી ગુરુ મ.ની સામે નિખાલસપણે આલોચના કરવી. ગુરુ મ. ના અવગ્રહમાં વધારે ન રહેવાય તેથી મિચ્છા મિ દુક્કડમ્... દેવા પૂર્વક સામાન્ય પ્રતિક્રમણ કરી; વિશેષ વિસ્તારથી પ્રતિક્રમણ કરવા પાછળની પ્રાર્થના પૂર્વક અવગ્રહની બહાર જાય. અને ઇષ્પાસન મુદ્રાએ બેસી વિધિના પ્રતિવ્રHUT સૂત્ર = વિધિપૂર્વક પગામ સઝાય કહે. રૂષ = બાણ; બાણ મારવા માટે જેમ વીર પુરૂષો બેઠા હોય તે રીતે ઇષ આસને બેસે. | વાચના-૩૫ [૩૯] Page #65 -------------------------------------------------------------------------- ________________ काउण वामजाणुं हिठ्ठा उद्धं च दाहिण जाणुं सुतं भाणंति सम्मं करजुयकयपुत्तिरयहरणा | ડાબા પગને હેઠે રાખી; જમણા પગને ઉંચો રાખી ઓધો મુહપત્તિ હાથમાં રાખી પગામ સઝાય કહે. વીરાસનમાં જમણો પગ ઉભો. ડાબો પગ નીચે એમ મુખ્ય છે પણ, વીરાસનમાં ૫ પ્રકારે મુદ્રા થાય છે. તેમાં પગામ સઝાયની ઇજ્વાસન મુદ્રા છે. તેમાંય અપ્રમત્ત ભાવ કેળવવા ડાબા પગના ઢીંચણને જમીનથી ૨ આંગળ અદ્ધર અને જમણા ઢીંચણને છ આંગળ ઉંચો રાખે. તેમાં હાથની મુદ્રા યોગમુદ્રા જાળવે. આસન ઉપરોક્ત હોય. આ આસને બેસી સY’ સમ્યગુ ઉપયોગવાળો બની પ્રતિક્રમણ સૂત્ર= ગામ સઝાય બોલે. સૂત્ર બોલતાં પદ-પદે સંવેગભાવ વધતો જાય. ડાંસ-મચ્છર વિગેરેના ડંસ ને સહન કરી આત્મભાવમાં સ્થિર રહી આલોચના કરે. પ્ર. પગામ સઝાય પૂર્વે નવકાર, કરેમિભંતે વિગેરે સૂત્રો કેમ ? જ. પગામ સઝાય સૂત્રના માધ્યમે આત્મશુદ્ધિનું વિશિષ્ટ કાર્ય કરવાનું છે. સાધુએ સર્વકાર્ય નવકાર મહામંત્રના સ્મરણ પૂર્વક જ કરવાની આજ્ઞા છે. અહીં દોષોની શુદ્ધિનું મહત્વનું કાર્ય છે; તેથી પહેલાં નવકાર ગણવાનો. સમભાવમાં સ્થિર થયા હોઈએ તો વિભાવ દશા ખૂંચે અને પોતાના દોષો-અતિચાર દેખાય, તેથી શુદ્ધિ થઈ શકે. આમ સ્વદોષ દર્શન માટે સમભાવ રૂપ સ્વભાવદશા જરુરી છે. “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા આપણે સમભાવમાં સ્થિર થવાનું છે. મંગલ કરવા માટે વારિ મંર્તિ વિગેરે ૩ ગાથા બોલવાની. દિવસ સંબંધી કે રાત્રી સંબંધી અતિચારની આલોચના કરવા ડુમિ પતિવમાં સૂત્ર’ બોલવાનું છે. ગમણાગમણમાં લાગેલા અતિચારની અલગ આલોચના માટે ઇર્યાવહિયા બોલી બાકી રહેલા સાધુ જીવન સંબંધી બધા જ અતિચારની આલોચના કરવા શ્રમણસૂત્ર બોલવાનું છે. તસ્ય ધમ્મસ્સવ પદ સુધી બેસીને બોલે. શેષ વંને નિઈ કવ્વીસ’ સુધી સંપૂર્ણ સૂત્ર 'ગુત્થાન’ ઉભા થઇને બોલે. આલોચના કરવાના કારણે અતિચાર-દોષોના ભારથી હલકો થઈ ગયો છે. આત્માના પ્રદેશ-પ્રદેશે સંવેગભાવ વ્યાપી ગયો છે. આથી આરાધના કરવાનો નવો ઉત્સાહ જાગે છે. આ આરાધના કરવા દ્રવ્યથી શરીર વડે અને ભાવથી આત્મ જાગૃતિ વડે ઉભા થાય. પગામ સઝાય પછી દ્વાદશાવર્ત વંદન કરે. તેમાં પ્રથમ વંદન ભક્તિનું છે એ કરી તેમાં આવસ્સિયાએ બોલી અવગ્રહની બહાર નીકળે બીજું વંદન ક્ષમાપનાનું છે. વાચના-૩૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના માટે અભુઓિ ખામતાં ગુરુ ચરણે હાથ મૂકવાનો છે; માટે અવગ્રહમાં જવાનું છે. આજે આ વિધિ-ક્રિયા ગૌણ રુપ (ભાવ રહિત હોવાથી) થઇ ગઇ છે. ગુરુ, વડીલનું ક્ષમાપના કાર્ય કર્યા પછી સર્વ જીવોની અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય, શેષ સર્વ સાધુ, સાધર્મિક, સર્વફલ, સર્વગણ, સર્વ જીવરાશિની આલોચના કરવાની છે. આપણે એક અપેક્ષાએ રોજ સંવત્સરી પ્રતિક્રમણ જ છે. ક્ષમાપના એ મહત્વનું કાર્ય છે. માટે “આયરિય'' સૂત્ર અવગ્રહની અંદર જ બોલાય. આથી તે પૂર્વે દ્વાદશાવર્ત વંદન કરી અવગ્રહમાં જવાનું છે. પછી ગુરુ સાક્ષીએ આચાર્ય ગુરૂથી માંડી સર્વજીવ રાશી સાથે ક્ષમાપના કરે. ત્યાર પછી કરેમિભંતે કહી છમાસી તપ ચિંતવણીનો કાઉસગ્ગ વિગેરે અધિકાર અગ્રે. વાચના-૩૫ ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ @@@GU®લે ''સામા છમાસ તવ હસ’'...I/૧રૂ II ચરમ તીર્થપતિશ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંયમ જીવન પ્રાપ્ત કર્યા પછી અનાદિના મોહના ક્ષયોપશમ-ક્ષય માટે સામાચારીનું પાલન કરવાનું છે. સામાચારીનું પાલન કેવી રીતે કરવું ? તેનું માર્ગદર્શન પૂ. આ. ભાવદેવસૂરિ વિજય મ. આ ગ્રંથ દ્વારા જણાવી રહ્યા છે. તેમાં રાઇ પ્રતિક્રમણની વાત ચાલી રહી છે. “આયરિય ઉવજઝાય” સૂત્રના માધ્યમે સર્વજીવોની ક્ષમાપના કર્યા પછી “કરેમિ ભંતે’ વિગેરે કહી છમાસી તપનો કાઉસગ્ગ કરે. કાઉસ્સગ્ન પ્રથમ ગુરુ મ. પાળે પછી જ પળાય. ગુરુ મ. ને વાર લાગે તો ખમવું જોઇએ. “સયણા સણત્ર” ની ગાથા ગુરુ મહારાજ ત્રણ વાર કહે, બીજા સાધુ એકવાર કહે, બીજા સાધુને બધા દોષો વિચારતાં વાર લાગે. ગુરુને વાર ન લાગે. કેમકે ગુરુ મ. ને બહાર જવાનું નથી ; આથી દોષો ઓછા લાગે, માટે અર્થનું વધુ ચિંતન કરવાનું નથી. બન્નેનો ટાઇમ સાથે મેળવવા કરવા માટે ગુરુને ત્રણવાર ગાથા ગણવાની અને બીજા સાધુને એકવાર ગાથા ચિતવવાની. એ ચિંતવના કરે ત્યાં સુધી ગુરુ ત્રણ વાર ગાથા બોલે. આથી બન્ને સાથે “નમો અરિહંતાણ” કહે ગુરુને ત્રણવાર અને શિષ્યને એકવાર ગાથા બોલવાનું આ મુખ્ય કારણ છે. જેથી ગુરુ તથા શિષ્યો સાથે કાઉસગ્ગ પારી શકે. વહેલું પ્રતિક્રમણ કરનારે તપ ચિતવણીનો કાઉસગ્ગ ન કરાય. ૩ વાગ્યે પ્રતિક્રમણ કરનારે ગM વ તિરી’ ? આજે કઇ તિથી થઇ. એમ ક્યાંથી બોલાય? રાત્રે તિથી જ ક્યાં ? માટે રાત્રે પ્રતિક્રમણ કરનારને પંચ આવશ્યક થાય. આ મોટો દોષ છે. હાં, સમયે પણ પ્રતિક્રમણ કરનારે પડું આવશ્યક પૈકી પચ્ચકખાણ લેવાય જ વાચના-૩૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ નહીં. કેમકે વંદન વિના પચ્ચક્ખાણ ન લેવાય. અહીં પચ્ચક્ખાણમાં ધારવાનું છે. ખૂબ વહેલું પ્રતિક્રમણ કરીએ છીએ. માટે પ્રતિક્રમણમાં પચ્ચક્ખાણની પરંપરા બંધ કરી છે. પહો ફાટે ત્યારે પચ્ચક્ખાણનું વિધાન છે. પડિલેહણનો સમય જેમાં જળવાતો હોય અર્થાત્ કાજા લેવાના વખતે સૂર્યોદય થાય તેથી કાઉસગ્ગ વખતે મોં ઝાંખુ દેખાય ત્યારે ``સખ્ત । તિી’’ આજે કઇ તિથી છે એમ વિચારે. (રાત્રે બાર વાગ્યા પછી તારીખ ગણાય પણ તિથી નહી) સૂર્યોદય પછી જ આજની તિથી કહેવાય. સૂર્યોદય એજ તિથીનો નિયામક છે. પછી એમાં અપવાદ છે. કોઇ પરોઢીયે ૪ વાગે કાળ કરે તો આગલી તિથી જ કહેવાય આજની નહિ. સાંજે દેવસિય પ્રતિક્રમણમાં ક્રમસર ષડાવશ્યક છે. પ્રથમ કરેમિભંતે રૂપ સામાયિક વિગેરે. સવારે પ્રથમ ઠાવવું. પછી સામાયિક પછી ચઉવિસત્થો પછી કાઉસગ્ગ (૧-૧) લોગસ્સનો તથા ૩ ગાથાનો, ગુરુવંદન, પ્રતિક્રમણ અને પછી પચ્ચક્ખાણ એમ આવે છે. આ કાઉસગ્ગ જ્ઞાનાચાર આદિના સંમિશ્રિત અતિચારની શુદ્ધિ માટે છે. તપ ચિંતામણી ન કહેવાય. ચિંતવણી કહેવાય. વીર પ્રભુના શાસનમાં ૬ માસનો તપ ઉત્કૃષ્ટથી છે. પ્રથમ ભગવંતના સમયમાં ૧૨ માસનો તપ અને બાકીના ૨૨ પ્રભુના શાસનમાં ૮ માસનો તપ છે. તપ શરુ કર્યો હોય પછી જેટલા ઉપવાસાદિથી પૂરો થતો હોય તેટલો તપ થાય તેને ‘નિષ્ઠાતપ’ કહેવાય છે. છ માસી તપની પ્રક્રિયામાં=વિધિમાં જુદા જુદા પ્રકારો મળે છે. ‘આવશ્યક ચૂર્ણિ'માં પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિ મ. ની ટીકામાં જુદા-જુદા ફેરફારો છે. પૂર્વોક્ત આ ચાર ઉપાધ્યાયની કમીટી પછી જે પાઠ જિતકલ્પમાં છે તે હાલ માન્ય છે. અનેક પ્રાચીન હસ્તલિખિત ભંડારોની આવશ્યક ક્રિયા અંગેની જૂની ૧૫મી સદીથી ૧૯મી સદી સુધીની ૩૦ થી ૪૦ પ્રતોને સામે રાખીને યોગ્ય આગમાનુસારી મર્યાદાની દ્રષ્ટિ રાખી જિતકલ્પ અનુસાર પાઠશુદ્ધિ કરી તૈયાર કરેલ પુસ્તકમાંથી છ માસી તપની ચિંતવના આ રીતે છે. ‘હે આત્મા ! ભગવંતે ૬ માસનો તપ કર્યો હતો તે તું કરીશ ? શક્તિ નથી વાચના-૩૬ ૪૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિણામ નથી.” અહીં “પરિણામ નથી'' એટલે અમલમાં મુકવાની તૈયારી નથી. ઉલ્લાસ નથી. એમ પરિણામનો અર્થ છે.” પૂર્વના કાળમાં જે તપસ્યા કરી હોય પણ હાલ ન કરવી હોય ત્યાં “શક્તિ છે; પરિણામ નથી.' એમ બોલવાનું અને આજે જે પચ્ચખાણ કરવું હોય ત્યાં “શક્તિ છે; પરિણામ છે.” એમ બોલવું. જે પચ્ચક્ખાણ કરવું હોય ત્યાં “તે પચ્ચક્ખાણ ધાર્યું છે જી”; એમ કહી કાઉસગ્ગ પારવો. “પ્રભુ મહાવીર-પરમાત્માએ છ માસી તપ કર્યો હતો. હે જીવ ! તું કરીશ ?” જવાબ :- “શક્તિ નથી, પરિણામ નથી.” એક દિવસ ઓછો છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બે દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પાંચ દિવસ ઓછા છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૬-૭-૮-૯-૧૦ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૧-૧ર-૧૩-૧૪-૧૫ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૬-૧૭-૧૮-૧૯-૨૦ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૧-ર-ર૩-૨૪-૨૫ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછા; છ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પાંચ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બે માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એક માસી તપ (માસખમણ) કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૯ ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ૨૮ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. વાચન)-૩૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૫ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૪ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૩ ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. રર ઉપવાસ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ર૧ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૦ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૯ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૮ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૭ ઉપવાસ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૪ *ભા કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૨ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૦ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૮ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ર૬ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૪ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. રર ભત્ત કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. ૨૦ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૮ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૬ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ભત્ત એટલે સંસ્કૃતમાં “ભક્ત' થાય અને ગુજરાતીમાં ‘ભોજન' થાય ૩૪ ભત્ત કરીશ એટલે૩૪ ભત્ત પચ્ચક્ખાણ કરીશ. અહીં; પચ્ચકખાણ શબ્દ અધ્યહાર છે. ૩૪ ટંક ભોજનનો ત્યાગ કરીશ તેમ થાય. આર્ય સંસ્કૃતિ પ્રમાણે દીવસમાં બે વાર ભોજન કરવાનું, તેમાં ઉપવાસની આગળ-પાછળ એકાસણું કેરે. ૩૪ ભત્ત એટલે ૧૬ ઉપવાસના ૨ ટંક ભોજન ત્યાગ=૩ર ટંકર (આગળ-પાછળના ૧-૧ ટંક ત્યાગ) કલ ૩૪ ટંક ભોજન ત્યાગ થાય તેમ બધે સમજવું. 'વાચના-૩૬ - - Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભત્ત કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૧૨ ભત્ત કરીશ ? શક્તિ નથી પરિણામ નથી. ૧૦ ભત્ત કરીશ ? શક્તિ નથી પરિણામ નથી. ૮ ભત્ત કરીશ ? (ત્રણ ઉપવાસ) શક્તિ નથી પરિણામ નથી. છઠ્ઠ ભત્ત કરીશ ? (બે ઉપવાસ) શક્તિ નથી પરિણામ નથી. ચઉત્થ ભત્ત કરીશ ? (૧ ઉપવાસ આજુબાજુ એકાસણું) શક્તિ નથી. પરિણામ નથી. ઉપવાસ કરીશ શક્તિ નથી પરિણામ નથી. આયંબિલ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. નિવિ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એકાસણું કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. બિયાસણું કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. અવઢ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પુરિમુઢ કરીશ ? શક્તિ નથી. પરિણામ નથી. સાઢપોરિસી કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. પોરિસી કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. નવકારશી કરીશ ? શક્તિ છે, પરિણામ છે. “નવકારશી મુઠસી પચ્ચકખાણ ધાર્યું છે જી.” કહી કાઉસ્સગ્ગ પારવો. • એક ઉપવાસના પચ્ચખાણમાં (૩મતકુંવઉત્થમ7) બોલવું પડે. જ્યારે ઉપવાસની આગળ-પાછળ એકાસણું ન હોય તો ગભત બોલવું પડે, અને ઉપવાસની આગળ પાછળ એકાસણું હોય તો “ચઉત્થ ભત્ત' કહેવાય. પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું બિયાસણું ન કરે ત્યાં સુધી તિવિહાર' છે. બિયાસણ પચ્ચકખાઈ” “તિવિહંપિ આહાર' એમ આગાર છે. બિયાસણા કર્યા પછી મુઠ્ઠીસીનું પચ્ચક્માણ કરવાની જરૂર નથી. કરે તો વાંધો નથી. બે ઉપવાસની આગળ-પાછળ એકાસણું હોય તો છઠ્ઠભત્તે પચ્ચકખાણ એમ બોલાય. અત્યારે માત્ર બે ઉપવાસ હોય તો છઠ્ઠભંતે પચ્ચકખાણ કહે છે ! વાચના-૨૬ K ૪૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ •ગૃહસ્થને એકલી ગોળી પાણી સાથે લેવાની હોય તો દુવિહારનું પચ્ચખાણ લે પણ દૂધ સાથે લે તો દુવિહારનું પચ્ચકખાણ ન લેવાય. (દુવિહાર જાહેરમાં ન આપવું). તપ ચિતવણીનો કાઉસ્સગ ગુરુ મ. પારે પછી બીજા સાધુઓ એ કાઉસ્સગ્ન પારવો. અને સંપૂર્ણ લોગસ્સ બોલી તેનુ વન્દ્રનવં યુતિ” શબ્દથી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા દેવાં. મુહપત્તિના પડિલેહણ પછી બે વાંદણાં કેમ ? ૬ આવશ્યકની ક્રિયા મહત્વની છે. તેમાં મુખ્ય પ્રતિક્રમણ છે. કર્મક્ષયમાં સામાયિક, ચઉવિસત્યો વિગેરેનો પણ ફાળો છે. અને આમાં ઉત્તરકરણ રૂપે કાઉસગ્ન છે. કામ કરવામાં જેમ ગુર્વાજ્ઞા આવશ્યક છે, તેમ કામ પત્યા પછી ગુરુને નિવેદન કરવું તે પણ મહત્વનું કાર્ય છે. આથી જ આવશ્યક પૂરા થયાનું નિવેદન કરવા માટે ગુરુ મ. ના અવગ્રહમાં જવાનું છે, તે માટે બે વાંદણા દેવાનાં, તેમાં પ્રથમ વંદન વિનયનું અને બીજું વંદન અવગ્રહમાં રહી છે આવશ્યક પૂરા થયા તેનું નિવેદન કરવા માટે છે. બોલે પછી પચ્ચકખાણ ધારે. તે તપ સંબંધી વિશેષ વિચારણા અગ્રે. વાચના-૩૬ વાચના-૩૬. [...] જ છે Page #73 -------------------------------------------------------------------------- ________________ CURIĞU-30 ''પોિિસ વત્તુત્ય છેલ્લું...।।૨૨।। પરમાત્માના શાસનનું સંયમ જીવન પામી આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી શકીએ તે આશયે પૂ. ભાવદેવસૂરિ મ. એ ‘િિદનચર્યા' ગ્રંથમાં સામાચારી જણાવી છે. ! જીવન કરણીનું સ્પષ્ટીકરણ જેમાં હોય તે સામાચારી `સપ્ને તિી ''વિં તવો વાયવ્યો’’ આજે કઇ તિથી છે. આજે મારે ક્યો તપ કરવો છે ? એ વિર્યોલ્લાસની પ્રાપ્તિ માટે વિચારવાનું છે. ખરો તપ નીવિ થી ગણાય છે, ‘૧ ઉપવાસને બદલે ચાર એકાસણાં' એ તો બાળ જીવો માટે કહ્યા છે. એકાસણા સુધી વ્રત કહેવાય. એથી આગળ હોય તે તપ કહેવાય. પચ્ચક્ખાણના અધિકારમાં નિવિ પછી આયંબિલનો આગાર છે. પણ આપણે વળી લુખી નિવિ ? અને ચોપડેલી નિવિ એમ નિવિના બે ભેદ પાડ્યા છે. પણ નિવિ એટલે ? નિર્વિવૃત્તિ- નિર્માતા: વિકૃતિ યાન્ સા જેમાંથી વિકૃતિ=વિગઇ નિકળી ગઇ છે તે નિવિ. ઉપધાનમાં ઉપવાસના પારણે જે એકાસણું છે તે નિવિયાતુ એકાસણુ છે. તેમાંથી ‘એકાસણું’ અને ‘યાતુ’ બે શબ્દો ઉડી ગયા. અને માત્ર ‘નિવિ’ રહી. ‘ચોપડી નિવિ' આમ બોલાય જ કેમ ? આ મારી માતા અને વાંઝણી આ બને જ કેમ ? નિવિ એટલે વિઇનો સર્વથા ત્યાગ, આવા ત્યાગ થાય તો જ શરીર કષાય અને તપની ખબર પડે. વાચના ૩૭ re Page #74 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય મર્યાદા જાળવવાની જરુર છે. દૂધ ન પીવાય અને દૂધપાક પીવાય. આ ક્યાંથી આવ્યું ? શું તેનાથી વિકાર ન થાય ? આજે ઉપધાનની નિવિની પદ્ધતિ બરાબર નથી. “ખોટું છે'' તેમ ન કહેવાય પણ બારીનું બારણું થઇ ગયું છે. માત્ર ૧-૨ વિગઇ ની છૂટ અપાય અને તેમાંય દૂધમાં ભરપુર બળેલો આટો હોય તેવું દૂધ નિવિમાં ખપે, આંખ અને નાક બંન્ને બંધકરી વાપરવું પડે તેવું નિવિમાં હોય, ટેસ્ટફૂલ દૂધ તો નિવિમાં ખપે જ ક્યાંથી ? નિધિમાં જ્ઞાની ભગવંતની આજ્ઞા પાલન અને તેની અનુમોદના કરે. સાધુ જીવનની સાધુતા ખીલી ઉઠે તે માટે તપ કરવાનો છે. ''વિમત્ત વ મોડએકાસણાથી ઓછું પચ્ચખાણ તો સાધુ ભગવંતને હોય જ નહિ. તેમાં ક્રમશ: વધવાનું છે. પરિણામની ધારાને વર્ષોલ્લાસથી આજ્ઞામાં જોડવાની છે. (હવે પચ્ચકખાણ ભાષ્યનો અધિકાર આવે છે. તેને છોડીને ૨૪માં પેઇજ મૂળગાથા રર નો અધિકાર વિચારીએ છીએ.) પરિસિ ઉત્થ’’ સાધુને પચ્ચકખાણમાં પોરિસી છે. મુખ્યમાર્ગે નવકારશીનું નામ જ નથી. ગાયકવાડ સરકારના *દફતરમાં દસાડાનું નામ નથી તેમ સાધુને પચ્ચકખાણમાં નવકારશીનું નામ ન હોય. “સાધુની માંદગીનું મૂળ નવકારશી છે.'' એમ પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. કહેતા હતા. હોજરીની અગ્નિ પ્રદીપ્ત થયા વિના તેમાં આહાર નાંખવાથી પચે જ કેમ ? આજની નવી પેઢી રાત્રિભોજન બાજુ વળી છે; પણ આપણી શી દશા છે ? તે વિચારીએ છીએ ? બપોરની ગોચરી કરતાં પણ ભારે આજની આપણી નવકારશી થઇ ગઇ છે. કસમયે નાંખેલ આહાર હોજરીમાં પચે જ ક્યાંથી ? પૂ. ઉપાધ્યાયજી (શ્રી ધર્મસાગરજી મ.) પોતે તો એકાસણાં કરતા હતા. પરંતુ સાથેના કોઇ સાધુઓને * ગાયકવાડ સરકારે એક મહોત્સવમાં પોતાના તાબામાં રહેલા બધા રાજાઓને નિમંત્ર્યા, તેમને ખુશ રાખવા માટે ખાસ સરભરા થતી હતી. જેમની ખાંડણીઓ ખાય તેમને આ રીતે માન-પાન આપવું તે રાજનીતિ છે. માન-પાન આપી મુર્ખ બનાવી ગુલામીની પક્કડ મજબૂત બનાવે. આ પ્રસંગે દસાડાના દરબાર પણ મિત્ર હોવાથી આવેલા; તેઓની સરભરા થતી પણ તાબાના રાજા તરીકે તેઓનું નામ દફતરમાં ન હોવાથી વિશેષ દેખભાળ-સરભળા થતી નથી, દસાડાના બાપુએ આ ભેદ સમજ્યા વિના દીવાનને ફરીયાદકરી, દીવાને લાખો રૂપિયા લઇ તેમનું નામ દફતરમાં દાખલ કર્યું અને સરભરા કરી. દસાડાના બાપુ મિત્રમટી તાબેદાર બન્યા. . વાચના-૩૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ અપવાદે સવારે વાપરવાનું હોય તો પૂ. ઉપાધ્યાયજી મહારાજ નવકારશીમાં માત્ર તરપણી ડાભડીયો જ આપે. પ્રવાહી સિવાય કાંઇ વાપરવાનું નહીં. પૂ.આ. શ્રી કુમુદસૂરીશ્વરજીએ સેનપ્રશ્ન ગુજરાતી છપાવેલ છે. તેની પ્રસ્તાવનામાં દીર્ઘદર્શી પંડીતવર્ય શ્રી પ્રભુદાસ ભાઇએ સાધુ-સાધ્વીને માંદગીના કારણોમાં આરોગ્ય શાસ્ત્રના આધારે લખ્યું છે કે...‘‘સત્યશન-એધ્યશન-વિષમાશન-અલ્પાશન આદી તત્વો દોષો ઉભા કરે છે. સમાશન સર્વ રોગ નાશ કરે છે, આરોગ્યનું ધામ છે. ખરેખર કડા વિગઇ, ફરસાણ કે બાફેલુ (ઢોકળા) વિગેરે કદી પચતું જ નથી. દરેક સમયે હોજરી એક સરખી કામ કરતી જ નથી. ચોમાસામાં અને વિહારમાં ખોરાકમાં ફરક પડી જાય છે. ચોમાસામાં હોજરી કામ કરે નહિ માટે ખોરાક ઘટી જાય પણ ૫૧ ખમાસમણાદિ દેવાય તો હોજરી પાચન કરી શકે.'' સાધુને મુખ્ય માર્ગે એકાસણું જ કરવાનું છે છતાં; ‘‘પૌરચાવો'' કદાચ સાધુને બિયાસણું કરવું પડે તો પોરિસીમાં જ કરે. આ આજ્ઞા પાલનથી લાભ એ છે કે કો; જ્ઞાન-ધ્યાન ચિંતન વિગેરે થાય. નવકારશી કરે એને શું ટાઇમ રહે. પ્રતિક્રમણ પડિલેહણ, દર્શન, પચ્ચક્ખાણ પારવું, નવકારશી કરવી પોરસીના પાતરા પડિલેહણ કરે, ગોચરી જાય, ગોચરી વાપરી સૂઇ જવું આમ આખો દિવસ પૂર્ણ થાય તો સંયમજીવનમાં સ્વાધ્યાય આરાધનાદિનો લાભ શું મળે ? નવકારશીમાં ૧૦૦ વર્ષની અશાતા તૂટે એ પ્રચલિત વાત શ્રાવકની અપેક્ષાએ છે. જે શ્રાવકો પચ્ચક્ખાણ ન કરે તેને આ લાભ બતાવી પચ્ચક્ખાણનો માર્ગ બતાવી. આરાધનામાં જોડે. સાધુને તો કમ સે કમ પોરિસી જ કરવાની છે. માટેજ ગ્રંથકારે પેરિસિ ઘડત્ય છતું ારું. કહી પોરસીના (સામાન્ય) ફળની વાત કરી છે સાધુને નવકારશી ક૨વાથી શું લાભ થાય તે વાત ન કરી. ``વાસસય સદસ્ત નવૅટિં’′ પદ દ્વારા પોરસીથી નારકીના ૧૦૦ વર્ષની અશાતા તૂટે અહીં સાધુઓની વાત છે. તેથી અહીં અપેક્ષા ફરી. અહીં નારકીના જીવોના ૧૦૦ વર્ષ આશાતના દલિકો તોડે તે વાત પોરિસિમાં કહી છે. પેલી નવકારશી સંબંધની વાત પણ સાચી; જે શ્રાવક અપેક્ષા ત વાત જણાવી છે. પુરુષની છાયા પોતાના અંગ પ્રમાણે થાય ત્યારે પોરિસી આવે. આથી ચોકસાઇ પૂર્વક પચ્ચક્ખાણ થાય. ઘડિયાળના ટાઇમે પચ્ચક્ખાણ કરવાથી આગળ પાછળ સંભવના છે. પોરિસીનું પચ્ચક્ખાણ કરે તો ૧૦૦ વર્ષથી વધુ નારકીના અશાતા વાચના ૩૭ va Page #76 -------------------------------------------------------------------------- ________________ વેદનીયના દળિયા વેદે તે ક્યારે ? સાધુ પચ્ચખાણ કરીને ગોચરી જાય; શુદ્ધ ગોચરી ન મળે તો નિહિ કરે. એય ન મળે તો આયંબિલ કરે યા ઉપવાસ. આમ સાધુના પચ્ચકખાણ ખાસ નિર્જરાનું સાધન બને; શ્રાવકના પચ્ચકખાણ નહીં ! કારણ વિરતિના સંસ્કાર સાધુને જ છે ગોચરી શુદ્ધ ન મળે તો આગળ ચડતે પરિણામે તપ કરે. પ્રશ્ન : સાધુને ગોચરીમાં દ્રવ્ય કેમ ન ધરાય ? સાધુને અભિગ્રહ ધારવાના છે પણ તેમાં દ્રવ્ય ન ધરાય કેમકે..સાધુને ૪૨ દોષ થી શુદ્ધ ગોચરી લેવાની છે. જો સાધુએ દ્રવ્ય ધાર્યા હોય તો અન્ય શુદ્ધ ગોચરી મળે અને જે દ્રવ્ય ધાર્યા હોય તે ન મળે તો ધારેલા દ્રવ્યની ગવેષણા માટે ફરે, તેમાં સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. માટે દ્રવ્ય ન ધારે. હા; કોઇ વિશિષ્ટ પ્રસંગે કાયા મનની ક્ષમતા ને ધ્યાનમાં રાખી તપોવૃદ્ધિની ભાવનાથી ખમર્ષિ ઋષિ વિગેરેની જેમ ધારે તો ઠીક છે. ૪૨ દોષ શુદ્ધ ગોચરીની ગવેષણા કરવાની તે પણ કાલે-ઉચિત સમયે જ વહોરવા જાય. “ઓઘ નિયુક્તિ” માં જણાવેલ ૭ પિંડ-એષણામાંથી બે જ પિંડે સણાનો ઉપયોગ કરે તેમાં ૧ ગોચરીની એષણા અને ૨ પાણીની એષણા ધારે. અને તુરત જ પાછા વળી જાય. બાકીની પિંડેસણાનો ત્યાગ કરે. સાધુની દીક્ષા થતાં જ “ઓઘનિયુક્તિ' વંચાવવી જોઇએ. “ઓઘ નિર્યુક્તિ' વાંચનથી ભાવજન્મ=સાચો જન્મ થાય છે. આજે આવા સામાચારીના ગ્રંથોના શ્રવણેય દુર્લભ છે. હા પચ્ચક્ખાણ પછી પચ્ચકખાણ ન કરાય ધારી લેવું પડે. કોડો વર્ષનું સત્તાનું કર્મ ખપાવે કે જે નારકીના જીવો ત્યાંના દુ:ખો સહન કરી કરીને ક્રોડો વર્ષ સુધી પણ ન ખપાવે. પોરસી છઠ્ઠમાં પણ ક્રોડો વર્ષોના કર્મોની નિર્જરા થાય. જિનશાસનનો આવો વિશિષ્ટ તપ પણ કેવી મનોસ્થિતિમાં કરવાનો છે તેનો ખ્યાલ રાખવો પડે, નહીં તો લેવાનાદેવા થઇ જાય “આંધળી દળે અને કુતરા ચાટી જાય એવી સ્થિતિ ન થાય તે માટે ગ્રંથકાર સ્વયં તપ કરવાની મર્યાદાઓ બતાવે છે તે આગળ વિચારશું. "ાચના-૩૭ N : Page #77 -------------------------------------------------------------------------- ________________ તિ તવો શયળો...Jરરૂા. સંયમની સફળતાનો આધાર સામાચારીના પાલનમાં રહેલો છે. અને એ માટે આ ગ્રંથ છે. તેની વાચનામાં તપના સ્વરૂપનો વિચાર કરી રહ્યા છીએ... જેનાથી આત્મા કર્મબંધન માંથી છૂટે તે તપ. પચ્ચકખાણ એ આશ્રવના દ્વારોને અટકાવવાનું સાધન છે. તપ એ નિર્જરાનું સાધન છે. સંસાર ત્યાગ વખતે આશ્રવના દ્વારા બંધ થઇ યા છે. ગૃહસ્થને આશ્રવના દ્વારા ખુલ્લા છે. માટે પચ્ચકખાણનું વધુ મહત્ત્વ ગૃહસ્થને |. જો કે આપણે પણ તપની જરૂર છે. કેમકે આહારની આસક્તિથી શરીર, ઇન્દ્રિય નિનું ડહોળાણ થાય, આથી ઉકળાટ થાય, અને કર્મબંધ થાય. અનાદિના સંસ્કાર પોતાનું સ્થાન જમાવી રહ્યા છે. તેને દૂર કરવા માટે “શક્તિવંત આત્માએ તપ કરવો” મિ ‘દશવૈકાલિક' ના ૬ઠ્ઠા અધ્યયનમાં છે. તપ કરવાનો પરંતુ તેમાં વિવેક પૂરો ચિવવાનો છે. ગ્રંથકાર શ્રી ભાવસૂરિ મ. એ સ્વયં તપમાં કેવો વિવેક જાળવવો તેની પષ્ટતા કરી છે. જે તપથી મન, ચિત્ત = એટલે જ્ઞાન, તે જ્ઞાનમય સ્વભાવનો સમુદ્ર=આત્મા. . આત્માનો અધ્યવસાય અમંગળને ન ચિંતવે તે તપ કરવો. ‘મનને દુર્બાન ન થાય તે રીતે તપ કરવો’ એ ઉપલક ચોટી જો પકડીયે તો દી તપ ન થાય. ચા યાદ આવે, ન મળતાં મન ડામાડોળ થાય, તો આ દુર્બાન છે. એમ માનીએ તો, તો આગળ વધવું ક્યારે ? બિયાસણાની હેબીટ પ્રમાણે એકાસણું ન ગમે; પરંતુ આયુર્વેદમાં છે કે હોજરીને જેમ કેળવો તેમ કેળવાય’ એમાં મશીનની જેમ વ્હીસલ વાગે છે. આર્ય વાચના-૩૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિમાં રોઢો (સવારનો નાસ્તો) ક્યારેક હતો. બાકી ૧૦ વાગે રોટલા ખાતા પાષ્યિમાત્યો એ ચા-બ્રેડ-બિસ્કીટ વિગેરે પેસાડ્યું. આથી સવારના પહોરમાંજ ભર પેટ નાસ્તો, ફરસાણ જોઇએ. આથી ગૃહસ્થપણામાં જ હોજરીની વિધિ સમજ્યા નહીં. અને અહીં પણ આ જ દશા છે. ઘરે તો ચા-ખાખરો જ મળતા, પણ અહીં તો દરેક દેશની વેરાયટીઝ જોવા મળે છે; આથી વાસના ભટક્યા વિના ન રહે. ખાધેલું પચે તો જ શરીર ઉપયોગી બને બાકી, ગમેતેમ પેટમાં પધરાવવાથી તબિયત બગડે જ. લેટર બોકસમાં જે તે નાંખવાથી લાભ ન થાય. મારવાડ-મેવાડમાં હજુય આ મૂળ સંસ્કાર છે; સવારે સામાન્ય દૂધ લઇલે. પછી ૧૦-૧૧ વાગે જમી લે. સાધુ ભગવંત પોરિસી, ચઉભા અને છઠ્ઠ કરે અને એ દ્વારા આત્મા શાસનની વિશિષ્ટ આરાધના કરે. શાસનની વિશિષ્ટ આરાધના એટલે મોહનીયનો ક્ષયોપશમની આરાધના એમાં જે નિર્જરા થાય તે નિર્જરા નારકો સત-સહસ્ત્ર-લક્ષ વર્ષે પણ ન કરી શકે. કેમકે સમ્યષ્ટિને થોડુ આર્તધ્યાન થાય જ, સર્વથા નિર્જરા નહી જ. જ્યારે સાધુને એમાં જિનાજ્ઞા ભળે. આથી સાધુ ભગવંતને તપથી એકાંતે નિર્જરા જ થાય. સાધુ પોરસીથી નવકારશીથી પણ ૧૦૦ વર્ષાયુની અશાતા કાપે, કારણ ? ગવેષણાની વૃત્તિ છે. જિનાજ્ઞાની પાલના છે. "तं तवो कायव्वो, जं जिवो मंगुलं न चित्तेइ |UT ન ફેંદ્રિય દાળ, નેપ નો ન હાર્યાન્તિ’...//રરૂ II. ઇન્દિયથી સંયમનું બળ કેળવવું છે, માટે જેનાથી યોગો હીન ન થાય, એ રીતે તપ કરવો. મન એટલે ચિત્ત, ચિત્ત એટલે આત્માના અધ્યવસાય, તે અધ્યવસાય બગડવા ન જોઇએ. એ ચિત્તનો અર્થ છે. જેને તપ નથી કરવો તે આ ગાથાનો દુરુપયોગ કરે છે. શક્તિ હોવા છતાં જ્ઞાનાભ્યાસ તરફ વલણ ન હોય અને એનાથી કોઇ જીવ આરાધનાથી વંચિત રહે તો એને જ્ઞાનપર ભાર મૂકવો. જ્ઞાનીઓએ યોગ્ય જીવને આધારે મર્યાદા બતાવી છે. “થાળી ધોઇને પાણી પીવાથી આયંબિલનો લાભ મળે છે.” આ વાત બાળ જીવોને માટે છે. એને ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવવો છે, માટે : બાકી આયંબિલ એ આયંબિલ છે. ઉપરના વાક્યથી તપની ગૌણતા ન જ થાય. આયંબિલથી ક્રોડો વર્ષનું નરકનું અશાતા કર્મ ખપે છે. કોઇ વિશિષ્ટ ક્ષયોપશમ વાળો * અહીં નવકારશી એટલે છુટી પારસી સમજવી. વાચના-૩૮ ---- **** ** * Page #79 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ્ઞાન ભણે નહીં અને તપ તરફ ઝુકાવ કરે તો એને જ્ઞાન માટે જ ભાર દેવાય. આ વ્યક્તિ વિશેષ વાત છે. તપની શક્તિ હોય અને પપ્પી આદિનો ઉપવાસ ન કરે; અને તે ઉપવાસ માળા ગણીને વાળે તો એને ઉપવાસ ન વળે. ઉલ્યું તેને પ્રાયશ્ચિત આવે. સંથારે પડ્યા હોય, તપ ન કરી શકે તો ૨૦ માળા આલોચના તરીકે ગણાય. બાલની ઉપાધિ ઉપાડે તો ૧૭ ગાથા વળે, ગ્લાનની સેવાથી ર૫ ગાથા વળે, ૧ ઘડો પાણી લાવવાથી ૩ (ત્રણ) ગાથા વળે, ૧ કુંડી પરઠવવાથી ર ગાથા વળે આમ ગાથા બેંકની પ્રવૃત્તિ-તેરાપંથી માં છે. પછી ગુસ્સો કરે, અશુદ્ધ ગોચરી લાવે, ગૃહસ્થનો પરિચય કરે તો અમુક ગાથાનો દંડ થાય. આવી પ્રવૃત્તિ એ પંથમાં છે. જ્ઞાન આત્માને સ્વ-પર કલ્યાણકારી છે. આપણે ત્યાં “એક આસને મૌનપણે બેસીને તત્વાર્થનો સંપૂર્ણ સ્વાધ્યાય કરે તો ઉપવાસનો લાભ મલે” એવું વિધાન મળે છે. એકાસણું શત્રુનું ઘર'. “આયંબિલ એ મિત્રનું ઘર છે”. ઉપવાસ એ પોતાનું ઘરનું ઘર છે'. એમ એક પુણ્યાત્માએ પોતાની ચિંતન ડાયરીમાં નોંધ્યું છે. જ્ઞાની ભગવંતની આજ્ઞા ગમે તો ત્યાં પગલાં ભર્યા વિના રહેવાય જ નહીં. તે વિના ગુર્વાજ્ઞાથી કદાચ બધું કરે પણ મનમાં તો આર્તધ્યાન થાય. હા આર્તધ્યાનથી બચવું એ સાધકનું લક્ષણ છે. પણ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી દ્રવ્ય આર્તધ્યાન થાય. મોહનીયના ઉદયથી ભાવ આર્તધ્યાન થાય. મન નબળું હોય, ટ્રેઇન થયેલું ન હોય અને વધુ કાંઇ કામ-તપ કરવું પડે તો એને નડે. મનને ઊંટની ઉપમા આપી છે. એ ગમે ત્યારે બેસે તોય પહેલાં તો ગાંગરે જ પછી ચૂપ થાય. આમ મન ઊંટ જેવું છે. મન એ મોહનીયનો એજન્ટ છે. એ મોહનીય મનને શિખવાડે કે ધર્મનું કાર્ય કરવું પડે તો તારે કરવું પણ તેમાં તારે ગરબડ કરવી એથી આરાધના થશે પણ આરાધનાનો પ્રાણ “આજ્ઞા પાલન' છોડાવી દેશે. આ મોહનીયની ચાલ છે. શ્રીયકને શરીર છૂટયું તો તેને તે સમયે આર્તધ્યાન ન થયું હોય ? ના, આર્તધ્યાન નહીં કેમકે તેનું શરીર છૂટ્યું, પણ તેની પાછળ મોહનીયનો ઉદય ન હતો. વાચના-૩૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ “ભલું થજો બહેનોનું, શાસનનું કે મને સંવત્સરી ના ઉપવાસનો લાભ અપાવ્યો” એ ભાવ શ્રીયકના આત્મામાં રમતો હતો. ઉપવાસ કરે અને માથે ચડે ત્યારે વિચારે કે “આજે પાપનો ઉદય થયો છે, પંચ પરમેષ્ઠીઓની શક્તિનું બળ ન મળ્યું વીર્યંતરાયનો ક્ષયોપશમ ન થયો. જેના કારણે “જ્ઞાનાદિની આરાધના થઈ શકતી નથી. માટે સૂઇ જવું પડે છે.' ઉપવાસ કરીને શુભભાવમાં સમભાવમાં ન રહ્યો આથી દ્રવ્ય આર્તધ્યાન રહ્યું; પણ અંદર ડંખે છે. તેથી ભાવ આર્તધ્યાન નથી. ઉપવાસ ન થાય એમાં બે કારણ. (૧) અંતરાયનો ઉદય (૨) મોહનો ઉદય. ધારણા; અભિગ્રહ કરી ૪ વાગ્યા સુધી ટકે, પછી ન જ રહેવાય. તો અવઢનું પચ્ચકખાણ કરી એકાસણુ કરે. શરીર અને મનને કેળવવું જોઇએ. ઉપવાસ નથી થતો એવી ગ્રંથી બાંધીયે તો તેમાં માનસિક સ્થિતિ નબળી છે. તપાદિ “આપ બળે કાંઇ ન થાય, સરન્ડર શીપ, શરણાગતિનો ભાવ “પ્રભુ હું તારો છું” તારી આજ્ઞા હું પ્રાણાંતે પાળવા તૈયાર છું'' એવી ભાવના હોય તો બધુ જ થાય. શરીર એનું એજ છે; પણ તેમાં દેવગુરુની કૃપાથી ઓજસ થાય છે. અને અશક્ય પણ શક્ય બને છે. માત્ર દ્રવ્ય આર્તધ્યાનથી સ્થિતિ અને પ્રકૃતિ બંધાય. ભાવ આર્તધ્યાનથી = મોહનીયથી રસ અને પ્રદેશ બંધાય. ઉપવાસ કર્યા પછી ઉપવાસ ક્યાં કર્યો ? ગુરુ મ. પાસે ક્યાં ફસાયો ? હવે કદી ઉપવાસ ન જ કરું ? આ બધી મોહનીયની વિચારણા છે. મોહનીયના ઘરનું આર્તધ્યાન છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શરીરની અમુક તકલીફોને કારણે અમુક પ્રમાણમાં મનમાં આર્તધ્યાન થઇ જાય; પણ એમાં મોહનો ઉદય ન ભળવો જોઇએ. અંતરાય કર્મના ઉદય હોય, શરીર કામ ન આપતું હોય તો પણ મોહનો ક્ષયોપશમ હોય તો ભાવોલ્લાસ થાય. દ્રવ્ય ઉલ્લાસ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય. ભાવ ઉલ્લાસ મોહનીયના ક્ષયોપશમથી થાય. કષાય થાય અને કોઇ કહે કે પુણ્યવાન ! આ શું કરો છો ! અને તે સમયે વાચના- ૩૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ મિચ્છામિ દુક્કડમ્ દે તો સમજવું કે આમાં મોહનીયનો ક્ષયોપશમ છે. કષાયની પ્રાપ્તિ ભાવતપમાં ન થાય, ભાવતપમાં તો સમાધિ રહે. તપધર્મમાં આત્માને વિનય નમ્રતાની બાજુ ન લઇ જાય તો સમજવું કે નિર્જરાનો આ તપ નથી. તપ કરતાં કષાય મોહનીયના ઉદયનો અમંગલ ન થાય તે ધ્યાન રાખવું. "પુન: ઝેન ન ફેંદ્રિય દ”િ ઇન્દ્રિયોની હાનિ ન થાય તે રીતે તપ કરે. તપ અને તેના પારણામાં વિવેક રાખવો. આજે તપના પારણે ગરબડ કરે તો “હલકું લોહી હવાલદારનું'' એ કહેવત મુજબ (આંખ વિગેરે જાય તો) તપ વગોવાય. તપથી તો અશુભકર્મ ક્ષય થાય છે. બુદ્ધિ તીવ્ર થાય છે. ઇન્દ્રિયોનું બળ વધે છે. વધુ ઘી-દૂધ ખાવાથી શક્તિ ન આવે. ખાધેલો ખોરાક પચે તો શક્તિ આવે. સામાચારી અને સ્વાધ્યાય જ આ ખોરાક ને પચાવવાનું કામ કરે છે. પુષ્યમિત્ર મુનિનું દ્રષ્ટાંત આ વાતની પ્રતિતિ કરાવે છે. ગુરુ મહારાજને ચાર શિષ્યો હતા. પુષ્યમિત્ર, ગોષ્ઠામાહીલ, દુર્બલિકા પુત્ર અને ફલ્યુરક્ષિતને પૂર્વનો અભ્યાસ ચાલતો હતો તે વખતે માતાએ ફલ્યુરક્ષિતને કહેવડાવ્યું કે અમારો ઉદ્ધાર કરો. પુષ્યમિત્ર પહેલાં બુદ્ધ ધર્મી હતા; તીવ્ર બુદ્ધિશાળી હતા, આથી ક્ષણિક એકાંતવાદ ન ગમ્યો. તેથી ગુરુ મહારાજ પાસે દીક્ષા લીધી. સગા-વહાલાં વંદને આવે છે ત્યારે શરીર દુર્બલ જુએ છે. આથી સગાંઓ ગુરુ મ. ને કહે છે કે “ગુરુદેવ ! આના શરીરનો ખ્યાલ કેમ નથી રાખતા ?' ગુરુએ ચાર સાધુની ગોચરીથી પુષ્પમિત્રની ગોચરી અલગ રાખેલી. તેમણે બધી વિગઇઓની છૂટ હતી. પુષ્પમિત્ર સગાંને કહે કે “ક્યારેક જ એકાસણું વિગેરે કરુ છું. વાપરવામાં ગુરુ મ. તરફથી કોઇ જ તકલીફ નથી.” છતાં સગાં ગુરુને કહે કે “આને સારો ખોરાક નથી આપતા, માટે જ આ મહારાજનું શરીર વળતું નથી.' ગુરુ મ. વિચારે છે કે “આમને કેમ સમજાવું? આ લોકો બૌદ્ધ ધર્મી છે. ઊંઘી અસર ન પડે” એમ વિચારી પુષ્પમિત્રને તેને મળે ત્યાંથી ગોચરી લાવવા કહ્યું. સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખવા કહ્યું ૧૫ દિવસ માલપાણી, મેવા, મિઠાઇ વાપરવા કહેલું. વાપરવા છતાં પણ શરીર ન જ વળે. આથી “આને કોઈ મોટો રોગ હશે.” વાચના-૩૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ એમ પરિવારના લોકો કલ્પના કરે છે. આથી ૧૫ દિવસ પછી પુષ્પમિત્ર સાધુને ગુરુ મ. એ ભણવાનું બંધ કરવા અને ગરિષ્ઠ ખોરાક ચાલુ રાખવા કહ્યું. તેથી પુષ્પમિત્રને ઉંઘ આવે ઝાડા થયા, હોજરી પણ મંદ થઇ ગઇ. ૧૦ દિવસમાંતો ઝાડા-ઉલ્ટીની બિમારી થઇ ગઇ. આ જોઇને સગાઓ ગભરાઇ ગયા. હવે શું કરવું ? તુરંત જ ગુરુ પાસે આવ્યા અને પોતાની મુંજવણની વાત કરી. ગુરુ મ. કહે : “પહેલાં ૧૫ દિવસ વાપરવા છતાં કાંઇ ન થયું. અને હવે આમ કેમ થયું ? માત્ર ખાધેલો ખોરાક શક્તિ ન આપે. એ પચે તો જ શક્તિ આપે. તેઓને પૂર્વનો અભ્યાસ ચાલતો હતો. પૂર્વના અભ્યાસથી ગમે તેવો ગરિષ્ઠ આહાર કરે, તે છતાંયે હોજરીનો રસ મગજમાં ખેંચાઈ જાય. દિવસે સૂવે નહીં ભણ્યા જ કરે. આથી હોજરીને કામ ન કરવું હોય તો પણ કરવું જ પડે. તેઓને પૂર્વનો અભ્યાસ બંધ કરાવ્યો. સ્વાધ્યાય વિગેરે બંધ થયું. પ્રમાદ વધ્યો. સામાચારીનો ડગલે-પગલે ભંગ થવા લાગ્યો. આથી ખોરાકની પાચન શક્તિ બંધ પડી. અને તબિયત બગડી.” આયુર્વેદમાં છે કે 'નિદ્રા વ ર્ધા ” સુવાથી પ્રમાદ કફ વધે છે. સંયમ જીવનમાં મોહના ઘરનું આર્તધ્યાન થાય નહીં એ ધ્યાન રાખવું. દ્રવ્ય આર્તધ્યાન થાય એથી તપ ન છોડી દેવાય. ઊંટ તો ગાંગારતાં ગાંગરતાં જ પલોટાય; એમ મન પણ ધર્મ કરતાં એ-એ કર્યા જ કરે, પણ પ્રભુ શાસનની ડિસીપ્લીન પૂર્વક આજ્ઞા ગોઠવી જ દે. જેથી ધીરે-ધીરે મન કેળવાઇ જાય. તપ કરવામાં શરીર કામ ન આપે ત્યારે પણ તપ કરતાં કરતાં અનુમોદના કરે. “મેં તપ ધર્મની આરાધના કરી છે; હું પુણ્યવાન છું કે જ્ઞાની ગુરુની નિશ્રા મળી, પરમ પાવન તીર્થ મળ્યું” એમ અનુમોદના કરવાથી પેલું દ્રવ્ય આર્તધ્યાનનું પાપ ખલાસ થઇ જાય. અનાદિ કર્મબંધનો તોડવા માટે તપ ધર્મ છે. સાધુ અને ગૃહસ્થના તપની જઘન્ય મર્યાદા જુદી છે. ગૃહસ્થને જઘન્યથી નવકારશી છે. સાધુને જઘન્યથી એકાસણું કરવાનું છે. જેને જે તપ છે તેમાં આગળ વધવાની જરુર છે. દ્રવ્યતપ કરતી વખતે ભાવત"ને ધક્કો ન પહોંચે. ભાવ આર્તધ્યાન ન થાય તે જાગૃતિ રાખવાની જરૂરી છે. બહુમાન કરાવવાનો વિચાર એ પણ ભાવ આર્તધ્યાન છે. “અરરર...ક્યાં આ ફંદામાં ફસાયો. આવા ગુરુ ક્યાં મળ્યા ?” આ વિચાર પણ ભાવ આર્તધ્યાન છે. જે મોહનીયના ઉદયથી થાય છે. “આર્તધ્યાન ન થાય'' એ શબ્દ પકડીને આજે અવળો અર્થ કરીએ છીએ અને તપધર્મથી દૂર ભાગીએ છીએ. વાચના-૩૮ દ Page #83 -------------------------------------------------------------------------- ________________ સવારે દૂધ વાપરીને બેસે તો આધાકર્મી છે. પછી સમાધિ-શાંતિનો સંતોષ માને, પણ તપ ધર્મ કે આજ્ઞાપાલન ન થઈ શક્યું તેનો અંતરમાં બળાપો ન હોય તો આર્તધ્યાન જ છે. “ઇષ્ટમાં આનંદ તે આર્તધ્યાન જ છે' એ વાત પ્રવૃત્તિથી નથી જાણતા. આધાકર્મી આહારમાં ભૂલેચૂકે પણ આનંદ આવ્યો; તો માત્ર આર્તધ્યાન નહીં પણ પ્રભુની આજ્ઞાનો અનાદર છે. હજુ આજ્ઞા હૈયે વસી નથી. અત્તરવાયણામાં ઠસોઠસ વાપરીયે અને હોજરીની શક્તિ ઉપરાંત વાપરવાથી બીજે દિવસે પેટ-માથું દુ:ખે જ; પછી તપનો વાંક કાઢવો. મોહનીયના ઉદય સહિતનું જ્ઞાન તે જ અજ્ઞાન છે; પરંતુ “મૂર્ણપણું તે અજ્ઞાન' એ વ્યાખ્યા જિનશાસનમાં નથી. સારી ગોચરી મળે ત્યાં જઇએ તે અજ્ઞાન છે. આથી મોહનીય બંધાય અને શાસન દુર્લભ થાય. ઇષ્ટ સંયોગમાં જે આનંદ થાય તે જ મોટામાં મોટું આર્તધ્યાન છે. “કોઇ મરી જાય, વસ્તુ ખોવાઇ જાય અને જે દુઃખ થાય તેમાં જે કર્મબંધ થાય તે કરતાં ઇષ્ટ સંયોગના આનંદમાં કેઇગુણો કર્મબંધ થાય” એ સમજણ કેળવવાની જરૂર છે. સાધુએ આહાર કરવાના પ્રસંગે પણ ભાવથી ભૂખ્યા રહેવાનું છે. દ્રવ્યથી આહાર કરવાનો છે. પ્રભુના વચનથી શાલિભદ્રમુનિ ગોચરી ગયા-૧૨ વર્ષમાં શરીર પલટી નાંખ્યું છે. આથી માતા સ્ત્રીઓ પણ ઓળખી ન શકી. કેવો આહાર વાપરતા હશે ? તેમની સામે આપણી સ્થિતિ શું ? ગરમ ગોચરી લેવી, સારી ગોચરી લેવી એવી વિચારધારા તે જ આર્તધ્યાન છે. મોહનીયના ઉદયમાં ઇષ્ટના સંયોગમાં જે આનંદ થાય છે. તેજ મોટું આર્તધ્યાન છે. દ્રવ્ય આર્તધ્યાનને આગળ કરી તપ ગૌણ કરવો. અને સતત ભાવ આર્તધ્યાનમાં રહેવું. એ અજ્ઞાન દશા છે. તેનાથી બચવા સામાચારીનું પાલન, સમજણ સહિત, આજ્ઞાની વફાદારી જરૂરી છે. મોહનીયના ઉદયનું આર્તધ્યાન ન થવું જોઇએ. તેનાથી બચવાની ખાસ જરૂર છે. ડગલે ને પગલે દ્રવ્ય આર્તધ્યાનથી બચવાના બહાને ભાવ આર્તધ્યાનનું ઓથું લઇએ છીએ. આયંબિલ ન કરવા પડે માટે આયંબિલને નિંદ, આયંબિલથી આંખનું બિલ ઘટે છે એમ બોલાય નહીં, આયંબિલથી મોહનીયનો બંધ પણ તૂટી જાય છે. તો વળી અશાતાની તાકાત શી ? દ્રવ્ય તપ કરે પણ ઉપવાસનું પારણું કરતાં ન આવડે તો દ્રવ્ય તપ વગોવાઇ જાય. ઉપવાસ સાથે બધા તપો હોય તો આવું ન થાય. વાચના-૩૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ એકાસણા, આયંબીલમાં ઉણોદરી વિગેરે થઇ શકે પણ ઉપવાસમાં કેવી રીતે થાય ? કષાયો ને ઓછા કરવા તે ઉણોદરી, વિચારોને મર્યાદામાં રાખવા તે વૃત્તિસંક્ષેપ, નિદા-મોજશોખ ન કરેતે રસત્યાગ આમ બધા તપ સાથે રાખે ત્યારે શાસનનો તપ થયો કહેવાય. | જિનશાસનનો સાબુ ઉચ્ચ ક્વોલિટીનો છે; પણ લગાડતાં નથી આવડતું. માટે જ મેલ નથી જતો. જ્ઞાની ભગવંત જેને જેમ કહે તેમ કરે, તો જ તપ નિર્જરાની ભૂમિકાએ લઇ જાય. સાધુનો તપ ગુપ્ત હોય, દુનિયાને ખબર ન પડે કે સાધુએ તપ કર્યો છે. આજે તો જાણે અહંભાવની વૃદ્ધિ માટે મહોત્સવો થાય છે. તપ કરતી વખતે કર્મ નિર્જરાના બંધારણને સ્પષ્ટ કરવાનું છે. હૈયાને સ્વચ્છ અને ઉજળું કરવાનું. તપસ્વી તપના ઉજમણાનો વિચાર ન કરે. એના સગાં વહાલાં પોતાની મર્યાદામાં કરે એ વાત જુદી; પણ સાધુઓ તેમાં ન ભળે. મન તે તરફ જાય તો દુર્બાન જ છે. તપ કર્યા પછી આ દુર્બાન અને તપ વિના-પચ્ચકખાણ વિના મનને સંતોષવા ભાવ દુર્બાન કેટલું છે તે વિચારવું. 'તું તેવો વેબ્લો'' ગાથા દ્વારા ભાવદેવ સૂરી મ. એ આ જ વાત જણાવી છે. જ્યાં સુધી ઇન્દ્રિય હીન-કે યોગની હાનિ ન થાય, સંયમબળમાં બાધા ઉભી ન થાય ત્યાં સુધી તપ કરવાનો છે. તપની સાથે સંકેતાદિ પચ્ચકખાણનું શું રહસ્ય છે. તે આગળ વિચારશું. વાચના-૩૮ વાચના-૩૮ - [૫૯ ૫૯ : Page #85 -------------------------------------------------------------------------- ________________ quad-36 સંવે પુખ દિય...ર૪ll પૂ. આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બનાવેલ યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં તપધર્મનો અધિકાર ચાલી રહ્યો છે. આજે સંકેત પચ્ચકખાણનો અધિકાર છે. સંકેત પચ્ચખાણ એટલે “ધારણા પચ્ચસ્ક્રાણ”. તે ગંઠસી વિગેરે આઠ પ્રકારના છે. ગંઠસી તે ગાંઠ ને છોડે ત્યાં સુધી પચ્ચકખાણ કરે; તે ગંઠસી મુઠસી વિગેરે આઠ પ્રકારના પચ્ચકખાણ દેશવિરતિ માટે છે. વિરતિના માર્ગે જે આત્માઓ આવી શકતા નથી તેમને ધીરે ધીરે અભ્યાસ કરવા અર્થાત્ વિરતિના માર્ગમાં આવવા અને મોહનીયના સંસ્કાર કાપવા માટે આ બધા પચ્ચખાણો છે. સાધુને સર્વવિરતિ છે એમને એકાસણાદિમાં મુઠ્ઠસીના પચ્ચક્ખાણની જરૂર નથી. નવકારશીવાળો મુઠ્ઠસી કરે. આપણે તો તિવિહારનું પચ્ચખાણ છે જ. મુહૂસી કરવાથી સર્વવિરતિને ધક્કો લાગે છે કેમકે સર્વસાવદ્ય એટલે આજ્ઞા વિરુધ્ધ કરવાના પચ્ચકખાણ જ છે. માત્ર હાલ જીતકલ્પ પ્રમાણે પડિલેહણમાં મુઠ્ઠસીનું પચ્ચખ્ખાણ છે. આ ગ્રંથ સામાન્યતઃ યતિઓને અર્થાત્ સાધુઓને અનુલક્ષીને હોવા છતાં પ્રસંગોપાત દેશવિરતિની વાત પણ કરે છે. મનના બધા દરવાજા મોકળા છે તેવા આત્માઓ આવા પચ્ચકખાણ કરે તો મન થોડું ઘણું પણ વિરતિના ખીલે બંધાય છે. વિરતિનું બીજ પડે છે. કામભોગોનો ત્યાગ નથી કરી શકતો તેવો આત્મા આ રીતે પણ આગળ વધે અને પરંપરાએ મોક્ષ સુખને પામે. આથી જ અપ્રમત્તપણે આ પચ્ચખ્ખાણ કરવાનું ભવ્ય પુરુષોને જણાવ્યું છે. પચ્ચક્ખાણને ગાંઠે બાંધે તે દેવાયું બાંધે, વિસ્મરણ રહિત બની નવકાર ગણી વાચના-૩૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ જે દરરોજ ગંઠસી પચ્ચક્ખાણ પારે તે ધન્ય છે. કેમકે તે “ગંઠી સહિય' પચ્ચક્ખાણની ગાંઠ છોડતાં કર્મની ગાંઠને પણ છોડે છે. કવાયક્ષ ગંઠસી પચ્ચકખાણના પ્રભાવે જ તીર્થ અધિષ્ઠાયક બન્યો છે. કવયક્ષનો જીવ પૂર્વભવમાં મહુવામાં વણકર હતો. જે માંસાહારી હતો, શરાબમાં આસક્ત હતો. સાથે એટલી બધી વિષય વાસના હતી કે જાહેરમાં પણ તે વણકર બંન્ને સ્ત્રીઓ સાથે ચાળા કરે એકવાર ત્યાંથી વજસેનસૂરિ મ.સા. પસાર થાય છે, આ દશ્ય જોઇને આચાર્ય ભગવંત હસે છે. આચાર્ય ભગવંતને હસતા જોઇને વણકર વિચારે છે “જૈન સાધુ ગંભીર હોય છે, વગર કારણે હસે નહીં.” આથી હસવાનું કારણ પૂછે છે ત્યારે ગુરુ મહારાજ કહે છે કે “આજથી સાતમે દિવસે તારું આયુષ્ય પૂર્ણ થશે. આ તું શું કરે છે ?' આ સાંભળી વણકર ગભરાયો. પોતાના જીવનના કારણે સામે દુર્ગતિ દેખાવા લાગી. જગતના જીવોની સ્થિતિ જ આવી છે; આખી જીંદગી કામભોગોમાં રાચ્યા માચ્યા રહે છે, ધર્મ કે પરભવ યાદ આવતો નથી, પરંતુ મૃત્યુ જ્યારે સામે દેખાય છે ત્યારે પાપો દુર્ગતિ યાદ આવે છે અને આકુલ-વ્યાકુલ થાય છે. વણકર પણ મૃત્યુની વાત સાંભળી પાપોથી ગભરાવા લાગ્યો. દુર્ગતિથી બચવા માટે આચાર્ય મહારાજને ઉપાય પૂછે છે. આચાર્ય મ. નવકાર શીખવાડી ગંઠસી પચ્ચકખાણ કરવા કહ્યું. ખાતીપીતી વખતે કંદોરાની ગાંઠ છોડવા કહ્યું. વણકરની જૂની સ્ત્રી પતિવ્રતા હતી. નવી સ્ત્રી શરાબી તથા ઉદ્ધત હતી. વણકર રોજ વારંવાર ગાંઠ છોડે આથી પેલી નવી સ્ત્રી માને કે મારા પતિને પેલા સાધુએ કાંઇ તંત્ર શીખવાડ્યું છે. વળી મારી શોક્યને પણ સુખ કેમ મળે ? એમ એતો બળ્યા જ કરે છે. આથી નવી પત્ની પતિને શરાબમાં ઝેર આપે છે. શરાબની પ્યાલી પીવા કહે છે. વણકરે નવકાર ગણ્યા. કંદોરાની ગાંઠ છોડવા પ્રયત્ન કર્યો પણ ફીટ થઇ ગયેલી ગાંઠ ખૂલી નહી. સ્ત્રી કહે છે કે અત્યારે શરાબ પી જાવ. ગાંઠ પછી ખોલજો, વણકરે નિયમ તોડ્યો નહી. શરાબની તલપ અને ભૂખ છે. છતાં વણકર મરતાં મરતાં ગાંઠ ઉપર હાથ મૂકે છે. ગુરુ મહારાજનો ઉપકાર યાદ કરે છે. નવકાર યાદ કરે છે. આના પ્રભાવે વણકર મરીને વ્યંતર નિકાયનો દેવ થયો. અહીં સિદ્ધાચલ પર જે કવયક્ષ હતો તે બીજા દેવના સહવાસથી મિથ્યાત્વી થયો છે. જે યાત્રા કરવા આવે તેને મારી નાખે છે. અને તેમના લોહી માંસથી દાદાની પ્રતિમા લેપે છે; અભડાવે છે, ખંડીત કરે છે. તીર્થની દશા જોઇ જાવડશા ઉદ્ધાર કરવા વાચના-૩૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થાય છે. દેવોને ભરોસે રહેવાય નહીં આપણી પરિણિત આજ્ઞા મુજબ કેળવાઇ હોય તો દેવો સામેથી આવે. અહીં આ દેવોના ત્રાસથી યાત્રિકો આવતા બંધ થયા. જાવડશા ગીઝનીથી પ્રતિમા લઇને આવે છે. (વિ.સં. ૧૦૮ની વાત છે.) આ પ્રતિમાવાળા રથને જાવડશા અને તેની સ્ત્રી બળદ ની જગ્યાએ જોડાય છે. અને પોતે જ ખેંચીને લઇ જાય છે; પહેલા હડે લઇ જાય છે, રાત ત્યાં જ રહે. ત્યાં તો દેવ સવારે રથ લાવીને તળેટીમાં મૂકી દે. આમ વારંવાર કર્યું. ઉપરથી વીજળી પડે, પથ્થરો પડે પૂ.આ. શ્રી વજ્રસેનસૂરિ મ. સૂરિમંત્રના જાણકાર હતા. જાપ કરે. બંને સાથે ચાલે તો જાવડનું પુણ્ય તથા ગુરુ મ. નું બ્રહ્મચર્યનું બળ, પેલો સહી ન શકે તો વધુ વાર વધુ તોફાન કરે. માટે આગળ પાછળ ચાલે છે. તોય તોફાન થાય ત્યારે પૂજ્યશ્રી વાસક્ષેપ આદિ ઉછાળે છે. આથી પેલો દેવ શાંત થાય છે. છતાં રાત પડે રથ નીચે ઉતારી દે છે. આમ રોજ ચાલે છે. છેવટે ૨૧ મા દિવસે જાવડશા અને તેની પત્ની રથ નીચે સૂઇ જાય છે; અને કહે છે આજે રથ અમારી ઉપર થી ચલાવી નીચે લઇજા. આચાર્ય મ. જાપમાં બેસે છે. જાવડનું સત્વ અને આચાર્ય મ.ની આરાધના ના બળે મિથ્યાત્વી કવડ કાંઇ કરી શક્તો નથી. રથ રાત્રે સ્થિર રહ્યો, બીજે દીવસે સવારે ૨થ ગિરિરાજ ઉપર લઇ જાય છે અને પ્રતિષ્ઠા કરે છે. પલો વણકરનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયો છે; તે આચાર્ય મ. સામે હાજર થાય છે, અને કામ કરવા માટે પૂછ્યું. વજ્રસેનસૂરિ મહારાજા શાસન રક્ષા કરવા કહે છે. પેલા મિથ્યાત્વી દેવ ને હટાવવા લડાઇ કરી. ગદા મારી, ત્યાર પછી તે જુનો મિત્યાત્વી કવડયક્ષ ત્યાંથી ચાલ્યો ગયો અને પ્રભાસ પાટણ ગયો. આચાર્ય મ. નવા કવડયક્ષની સ્થાપના કરે છે. આમ ગંઠસીના પચ્ચક્ખાણના પ્રભાવે દેવ થયો. અને ગિરિરાજનો અધિષ્ઠાયક થયો. આ પચ્ચક્ખાણો અવિરતિ માટે છે. સાધુ-સાધ્વીને તો એકાસણા અને તિવિહાર છે. આ સંકેત પચ્ચક્ખાણો દ્વારા તપનો અભ્યાસ–તાલિમ પ્રયત્ન થાય. અને તે તાલિમ દ્વારા અભ્યાસ એટલે શિવપુરની નજીક જવાય છે. સિદ્ધપુરસ્ત અબ્બાસ એટલે મોક્ષની નજીક જવાય. આ પચ્ચક્ખાણમાં અણુસણ જેવા પુણ્યનો લાભ બતાવ્યો છે. તેમાં વ્રત પચ્ચક્ખાણ પાલનની તત્પરતા કેટલી છે તે મહત્વનું છે. દહીં અને દૂધ બન્નેમાં પગ રાખવો કે ગાજરની પિપુડીની જેમ લીધેલા પચ્ચક્ખાણની કોઇ વિશેષ કિંમત નથી. અહીં પુણ્યબંધની વાત છે; માટે શ્રાવકનો મૂળ અધિકાર છે. પ્રતિક્રમણ વાયના ૩૯ ૬ર Page #88 -------------------------------------------------------------------------- ________________ સમયે પચ્ચક્ખાણ ધાર્યું હોય તે ગુરુ મ.ને વંદના કરીને લેવાનું અને દેરાસરમાં પરમાત્મા સમક્ષ લેવાનું છે. પ્રતિક્રમણમાં આડ પડે તો શું ક૨વાનું ? વાસ્તવમાં કોઇ ક્રિયામાં આડ ન જ પડવી જોઇએ. દેરાસર, તળેટી સામૂહિક છે ત્યાં આડ ન પડે. બાકી વડીલની આડ પડે તો ગણાય નહીં. આડ એટલે ? આપણા અને સ્થાપનાજીના અધ્યવસાય એક થયેલા હોય તેમાં વ્યાધાત આવે તો તેમાં ધારા તૂટી જાય. તે ધારા ને પુનઃ જોડવા માટે ‘ઇરિયાવહિયા’ કરે, તેમાં પણ ગુરુ મ. નું રત્નત્રયીનું બળ વધારે છે માટે તેઓશ્રી આડે આવે ત્યારે આપણા કેન્દ્રમાં એમને-ગુરુ મ. ને સ્થાપે. પણ બનતા સુધી ગુરુ મ. એ આડ પાડવી ન જોઇએ. છતાં ગુરુ મ. ની આડ પડી હોય તો તેમની આરાધનાની અનુમોદના કરે આડ ગણે નહી. પ્રશ્ન : પચ્ચક્ખાણ આપણે આપતા હોઇએ અને કોઇ લેતું હોય તે સમયે કોઇ આડ પાડે તો ફરી પચ્ચક્ખાણ આપવા ? હા, પચ્ચક્ખાણ ની મર્યાદા વધુ મહત્વની છે. માટે આડ પડે તો ન જ ચાલે. પચ્ચક્ખાણ ફરી થી આપવા પડે. સંકેત પચ્ચક્ખાણનો અધિકાર ચાલે છે. નિષ્ઠાપૂર્વક પળાતા ગંઠસી આદિ પચ્ચક્ખાણના પ્રભાવે પાપ ટળે અને સ્વર્ગ મોક્ષના સુખોની પ્રાપ્તિ થાય. કારણકેઆવા પચ્ચક્ખાણથી મન કાબૂમાં રહે અશુભમાં જતું અટકે, ધીરે ધીરે શુભમાં સ્થિર થાય. આ પચ્ચક્ખાણોનો અાસણ જેટલો પુણ્યબંધનો લાભ બતાવેલો છે. આમ પચ્ચક્ખાણ સંબંધી વાતો રાઇ પ્રતિક્રમણ વિધિમાં પચ્ચક્ખાણ આવશ્યકના અધિકારમાં જણાવી હવે વિધિ પૂર્વક પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી સાધુ કઇ વિધિ કરે ? તે આગળ વિચારશું. વાચના-૩૯ ૬૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ chaou-ro पच्चकखाणे सम्मं विहिए अणुसट्ठि तिन्निय थुईओ.. ॥२५॥ ચરમ તીર્થંક૨ ૫રમાત્મા દેવશ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ ગ્રંથમાં સાધુની દિનચર્યા જણાવી છે. તેમાં તપચિંતવણીના કાઉસગ્ગનો વિચાર કર્યો. દ્રવ્યતપ એ; ભાવતપની ભૂમિકા પર આત્માને લાવવા માટે ઉપયોગી થાય છે. ભાવતપ મોહનીયનો હ્રાસ તથા આત્મરમણતા દ્વારા આવે છે. દ્રવ્ય તપ કરતાં ભાવતપની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો જરુરી છે. એ અધિકારમાં ૬ માસી તપની ચિંતવના પછી પચ્ચક્ખાણ ધાર્યા પછી શું કરવું ? તે બતાવે છે. જ્ઞાનીઓની મર્યાદા અને જિતકલ્પની મર્યાદા બંનેનો એટલો સુમેળ છે કે જેની આચરણાથી અનાદિના સંસ્કારો ક્ષીણ થાય. સવારે રાઇપ્રતિક્રમણમાં સામાયિક, ચઉવિસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ ધાર્યું છે. સાંજે દેવસિય પ્રતિક્રમણમાં સામાયિક, ચઉવિસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી. એમ ષડ્ આવશ્યક પૂર્ણ થયા છે. તેનું નિવેદન ગુરુ મ.ને કરે છે. પ્રાચીન મર્યાદા પ્રમાણે ષડાવશ્યક સુધી જ પ્રતિક્રમણ હતું. હાલ જિતકલ્પમાં પાછળથી થોયો ચૈત્યવંદન વિગેરે નિયત કરવાનું છે. પૂર્વે ‘‘ઇચ્છામો અણુસદ્યુિં'' વિગેરે કહી ગુરુમહારાજ પાસેથી હિતશિક્ષા માંગતા. કોક પુણ્યવાનને તપ, કોકને જ્ઞાન વિગેરે...એમ વ્યક્તિ વિશેષ જુદી પ્રેરણા ગુરુ મ. કરતા હતા. પછી હાલ શ્રી વિજય પ્રભસૂરિ મ. વાચના ૪૦ ૬૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ સમયથી નક્કી થયેલા જિતકલ્પ પ્રમાણે તીર્થવંદના કરી; ‘ઇચ્છામો અણુસર્ફિં’' કહી; છ આવશ્યક પૂર્ણ થયા છે તેમ ગુરુમ.ને નિવેદન કરી, પગ પાછળની ભૂમિ પ્રમાર્જના કરી, અવગ્રહની બહાર નિકળે. ત્યારબાદ પ્રમાર્જના પૂર્વક આસન પાથરી વિનય મુદ્રામાં બેસે અને વર્ધમાન સ્તુતિ=વિશાલ લોચના અને સાધ્વીજી મ. સંસારદાવા બોલે. જેમાં પ્રથમ ગાથામાં ભગવાન્ મહાવીર પ્રભુની સ્તુતિ છે. બીજી ગાથામાં ચોવીસ જિનની સ્તુતિ છે. ત્રીજી ગાથાનાં આગમની સ્તુતિ છે. જેનું નામ વર્ધમાન; એટલે અક્ષરોથી પોથી બોલવાની ઘાટીથી વધે તે વર્ધમાન છે. છંદના અક્ષરો-સ્વરો વધતા હોવાથી પણ તે સ્તુતિ વર્ધમાન સ્તુતિ કહેવાય છે. પ્રથમ ગાથા જધન્ય સ્વરે, બીજી ગાથા મધ્યમ સ્તરે, ત્રીજી ગાથા ઉદાત્ત સ્વરે બોલવાની. ‘વર્ધમાન સ્તુતિ’ પછી ‘નમુન્થુણં’ પૂર્વક ચાર થોયનું દેવવંદન કરે. પછી બહુવેલ સંદિસાહુ; બહુવેલ કરશું ? એમ બે આદેશ ગુરુ મ. પાસે લે. જિનશાસનમાં આદેશનું બહુ મહત્ત્વ છે. આદેશ=આજ્ઞા = શાસન. પ્રતિક્રમણ-ચૈત્યવંદન વિગેરેમાં સ્તવન, સજ્ઝાયના પણ આદેશ માંગવાના છે. વાસ્તવમાં આદેશ (આજ્ઞા) લે તો જ થોય, સ્તવન બોલી શકે.‘ ઠીક છે ભાવોલ્લાસ માટે સ્તવન સામૂહિક બોલીએ છીએ, પરંતુ તેમાં ગુરુ મ.ની અનુજ્ઞા અનુમતિ જોઇએ. ગુરુ મ. ની આજ્ઞા ન હોય તો બધાએ સાથે સ્તવન ન બોલાય. ગુરુ મ. એ અજિતશાંતિનો આદેશ જેને આપ્યો હોય તે જ બોલે. બધા બોલે તો એ ગુરુ મ.ની આજ્ઞાનું અપમાન છે. ‘‘અંતરભાસાએ'' દોષ લાગે છે; સાથે બોલવામાં એમની આજ્ઞા ક્યાં રહી ? બધાએ સાથે અજિતશાંતિ બોલવામાં જનરંજનની ભાવના છે. તેથી મોહનીયકર્મ બંધાય. વલી અંતરભાષાએ તો દોષ લાગે. ગુરૂ મ. એ જેને આદેશ આપ્યો છે તેઓ એકલા જ બોલે. સજ્ઝાય કરવામાં અમુક સજ્ઝાયમાં એક આદેશ, અમુક સજ્ઝાયમાં બે આદેશ માંગવાના છે. મહત્વની સજ્ઝાયમાં બે આદેશ. સવારે નિદ્રામાંથી ઉઠ્યા છીએ. મહાપુરુષોના નામની સજ્ઝાય દ્વારા મોહનીયકર્મ તોડવાના છે. જિતકલ્પમાં વિહિત વાચના-૪૦ = ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભરોસરની સક્ઝાયથી મોહનીયના સંસ્કાર તૂટે જ. સાંજે પણ જે સ્વાધ્યાય કરવાનો છે તેમાં તે પ્રથમ મહાપુરુષની સક્ઝાય બોલે, આ સઝાયથી મોહનીયના સંસ્કાર ઘટે છે. આથી સવાર સાંજની સઝાય મહત્વની હોવાથી તે સક્ઝાયમાં બે આદેશ છે. અહીં સક્ઝાયના આદેશનો આદેશ હોવાથી બે વાર આદેશ છે. સક્ઝાય કરું ? એ એક આદેશ જ્યાં માંગ્યો હોય ત્યાં સક્ઝાયની પૂર્વે નવકાર બોલવાનો. પણ સઝાયના અંતે “નમો અરિહંતાણં” એમ એક પદ ન બોલાય. ઉપયોગની જાગૃતિ મહત્વની વસ્તુ છે. 'પ6 ” તે બધે ન ચાલે. જ્યાં સઝાયના બે આદેશ છે ત્યાં અંતે પણ નવકાર આખો બોલે. જ્યાં સક્ઝાયનો એક આદેશ ત્યાં અંતે નવકાર ન બોલે. જે આજ્ઞા મહત્વની હોય તેમાં બે આદેશ માંગવાના. અહીં; બહુવેલ સંદિસાહું ? બવેલ કરશે ? એમ બે આદેશ માંગવા. બહુવેલની આજ્ઞા શા માટે માંગવાની ? બહુવેલની આજ્ઞા(૧) ગુરુ મહારાજની આજ્ઞાપાલનરૂપ ભાવ નિશ્રા કેળવવા. (૨) સ્વરછંદભાવ ટાલવા અને. (૩) વિનયગુણ કેળવવા માટે છે. બધી જ ક્રિયા એટલે કે...માત્રુ વિગેરે પણ ગુર્વાજ્ઞાથી જ કરવાનું છે. અંતરંગ ભક્તિ અને વિનય સૂચિત કરવા માટે જ નાનામાં નાના કાર્યમાં ગુર્વાજ્ઞા લેવાની છે. 7]=નાના કાર્યોની અનુમતિ માટે ગુરુ મ.ને વારંવાર પૂછવા જઇએ તો ડખલ રુપ થઇએ. તેથી, આદેશ દ્વારા દિવસના નાના કાર્યની રજા માંગવાની છે. આવશ્યકની ચૂર્ણિમાં છે કે, લઘુકાર્યમાં આંખનો પલકારો તથા શ્વાસોશ્વાસ જ છે. પણ એનો અર્થ મોટા કાર્યમાં ન પૂછવું. એવું નથી. આંખ ઉઘાડવી-મિંચવી તે વારંવાર થાય છે, તેના માટે વારંવાર પૂછાય નહિ. આ અશક્ય પરિહાર છે. એથી સવારે બહુવેલના આદેશ દ્વારા રજા મેળવી લે. ''અહી કન્વિતીન, નિમિતિશાસોશ્વાસ વાપુ” વગેરે જે કુદરતી શરીરની વારના ૪૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટા છે. તેમાંય ગુર્વાજ્ઞા કહી છે; તો બીજું કામ આજ્ઞા થયા વિના થાય જ નહીં, એમ સમજવાનું છે. આજ્ઞા માંગવા ઉપરથી તે ફલિતાર્થ થાય છે. તે માટે બે આદેશ છે. આથી મોહનીય ના સંસ્કાર ઘટે છે, ભાવનિશ્રાનો સ્વીકાર થાય છે. માટે બે આદેશ કહ્યા છે. આખી રાતના પ્રમાદથી બચવા સવારે સક્ઝાયમાં બે આદેશ છે, જ્યારે અહીં વિધિનો ઉપયોગ છે. શાસ્ત્રમાં ભિન્ન-ભિન્ન આચાર્ય કહ્યા છે. શાસનની મહત્વની વાત મોટા આચાર્યને પૂછે. ચાલુ કાર્ય હોય તે માટે બીજા આચાર્ય હોય તેને પૂછે. અંડિલ જવાની આજ્ઞા આચારાંગના જોગવાળા આચાર્યને પૂછે. આજે આ પદ્ધતિ લુપ્ત, થઇ ગઇ છે. કોઇક વાર આપણા ઉપયોગની જાગૃતિ ન રહી તો ? સંયમની વિરાધના = સામાચારી ભંગ થાય. આથી, ગુર્વાજ્ઞાથી કરવાથી ઉપયોગ રહે. પૂછવાથી ઉપયોગની લુપ્તતા-શ્રુત થતાં હોઇએ તો બચે. કાપ, પાતરાંરંગવા, વિહાર, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે કાર્યોનું પણ ગુરુ મહારાજને પૂછવાનું છે. અર્થાત્ આ કૃત્ય કરવા લાયક છે કે કેમ ? એમ પૂછે. આથી અનાદિના સંસ્કારમાં આપણાથી દોરવાઇ ન જવાય. ગોચરી જવું એ સાધુ માટે કૃત્ય જ છે. પણ અત્યારે આપણા માટે ઉચિત છે કે કેમ ? કદાચ મોહનીય ના ઉદયે સગાંને મળવા જતાં હોઇએ તો ? ગુરુ મહારાજ ઇંગિતાકાર અને અનુભવોથી જાણે. માટે ગુરુ આ મોહનાં સંસ્કારની દોરવણીથી બચાવે. વળી, પૂછવાથી વિનયભાવ કેળવાય. કોઇપણ નાનામાં નાનું કાર્ય પણ ગુરુ મહારાજને પૂછ્યા વિના કરવાનું નથી, એ વાત આ બહુવેલના આદેશો શીખવે છે. સાધુ અને પૌષધધારી શ્રાવકોએ બહુવેલના આદેશ માંગવાના. બહુવેલના બે આદેશ પછી શ્રી સિમંધરસ્વામી તથા શ્રી સિદ્ધાચલજીના બે ચૈત્યવંદન હાલ જિતકલ્પમાં વિહિત છે. એ જિતકલ્પ ગીતાર્થકૃત છે. માટે તીર્થકરના વચન તુલ્ય છે. આથી એ બે ચૈત્યવંદન પ્રતિકમણની સાથે જ કરવા પડે. એ પ્રતિક્રમ માં ન કરે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. | સર્વથા પ્રતિક્રમણ ન કરેતો ચતુષ્ક ગુરુ પ્રાયશ્ચિત આવે. જ્યારે પ્રતિક્રમણમાં દેશ વિરાધના-બોલ ન બોલે, બેસીને કરે તો માસગુરુછુટા બે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. “અવિધિ કરવી એના કરતાં ન કરવું સારું' આમ બોલે તો તે ઉત્સુત્ર છે. ન કરે તો મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિથી કરે તો લઘુ પ્રાયશ્ચિત્ત આવે. હવે પડિલેહણનો ક્રમ અને વિધિ બતાવે છે. તે આગળ વિચારશું. વાચના-૪૦. કકકકકકકક Page #93 -------------------------------------------------------------------------- ________________ quad=2 મુપત્તિ રચહર...રા. પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ “યતિદિનચર્યા' ગ્રંથની રચના કરી. તેને સમજાવવા પૂ. મતિસાગર મ. એ અવચૂરિ બનાવી. જ્ઞાનીઓએ નિર્દેશેલી આજ્ઞાને જીવનમાં ઉતારવા માટે આ ગ્રંથ છે. પ્રતિક્રમણ પછી પડિલેહણ કરવાનું છે. આ પ્રતિક્રમણ અને પડિલેહણ સળંગ ક્રિયા છે. સાંજે માંડલા અને પ્રતિક્રમણ સળંગ ક્રિયા છે. પહેલેથી પદ્ધતિ જ એવી પાડવી કે ગૃહસ્થ સમયસર આવે. આપણા હૈયામાં લખેલી જિનાજ્ઞાને સામે રાખવી તે પ્રતિલેખન. જીવદયા એનો બીજો હેતુ છે. મુખ્ય હેતુ તો આત્મશોધનનો છે. (સાંજે) બે ખમાસમણ દઈ મુહપત્તિનું પડિલેહણ કરવું. ઇચ્છા, ભગ, પડીલેહણ કરું ? બીજા ખમાસમણે વસતિ પ્રમાર્જ ? નો આદેશ માંગવો. વસતિ પ્રમાણું ? એટલે ? જ્યાં સ્વાધ્યાય, સંથારો વિગેરે કરવું છે ત્યાં પડિલેહણ કરતી વખતે અવધારણ કરવું તે જગ્યા વસતિ. સાંજે પ્રથમ પાત્રોનું પડિલેહણ કરીને જ વસ્ત્ર પ્રતિલેખન થાય. ત્રીજો પ્રહર પૂરો થતાં પ્રથમ પાતરાં પલેવું. પછી પડિલેહણ થાય. ત્રીજા પ્રહરની શરુઆતમાં વાપરે, ઠલ્લે જાય, આવીને પાતરાં પલેવીને બાંધે. કદાચ વાપરવું હોય તોય પડિલેહણાતો પાતરાં પલેવ્યાં પછી જ થાય. આમ દશવૈકાલિક, ધર્મ સંગ્રહ, પંચવસ્તુ, ઓઘનિર્યુક્તિ વગેરેમાં છે. કાજો લીધા પછી કોઇ જ પડિલેહણ થાય જ નહિ. અન્યથા પ્રાયશ્ચિત્ત વાચના-૪૧ જ . : Page #94 -------------------------------------------------------------------------- ________________ આવે. કાજો એજ અંતિમક્રિયા છે. સૌ પ્રથમ ઇરિયાવહિયા કરી પાત્રાનું પડિલેહણ, તે પછી વસ્ત્ર, ઉપધિ વિગેરેનું પડિલેહણ કરે. (૧) મુહપત્તિ (૨) રજીહરણ (સવારે બધું ખોલીને) (૩) ચોલપટ્ટો (૩-૪) ઓઘાના બે નિષધિયા (૧, નરમ, ૧ સુતરાઉ) (૫) ચોલપટ્ટો ૩ કપડા=૧ કામળ, ૧ કાંબળી કપડો, ૧ ઓઢવાનો કપડો, ૧ સંથારો ૧ ઉત્તર પટ્ટો. (૩ + ૧ + ૧ + ૫) એમ કુલ ૧૦ પ્રતિલેખન સૂર્યોદય પહેલાં કરવી. હાલના જિતકલ્પમાં ઓઘાના બે નિષેધીયા ઘાના પડિલેહણમાં જ આવી જાય છે, ગરમ-ઉનના નિષેધીયા નો ઉપયોગ બેસવા માટે આસન તરીકે પૂર્વકાલમાં થતો હતો, અત્યારે આસન સ્વતંત્ર છે. આથી ૩-૪ નંબરના પડિલેહણમાં જીતકલ્પથી આસન તથા કંદોરાનું પડિલેહણ કરવાનું. • સાંજનું પડીલેહણ સાંજની પડીલેહણમાં ઉપવાસની અનુમોદના માટે તથા આહાર સંજ્ઞા તોડવાની અનુમતિ માટે પ્રથમ મુહપત્તિ ઓધો-આસનનું પડિલેહણ કરે પછી આદેશાદિ લઇને વસ્ત્રનું પડિલેહણ કરે. કંદોરાની ગાંઠ મારવાથી ઇરિયાવહિયા આવે એવું નથી હા, ક્રિયા કરવી હોય તો ઇરિયાવહિયા કરવા પડે ચાલુ ક્રિયામાં ઝોલી-પોટલીકિંદોરાની ગાંઠ છોડે તો ઇરિયાવહિયા આવે. સ્થાપનાચાર્ય પડિલેહણમાં આચારાંગના જોગવાળા સાધુ જોઇએ. જોગમાં મહાનિશીથના જોગવાળા સાધુ જોઇએ. દાંડાનું પડીલેહણ પોતાનેજ કરવાનું છે. દાંડાનું પડીલેહણ કરીને પછી કાજ લેવાય. સાંજના પડિલેહણામાં ઓઘો પ્રથમ ઉપરથી પ્રતિલેખિત કરે. અને છેલ્લે બધુ પડિલેહણ થયા પછી આખો ઓઘો ખોલીને પડિલોહણ કરે. પડિલેહણા ત્રણ. (૧) ગોરક = સવારની. (૨) અપરાન્ડ = બપોરે ત્રીજા પ્રહરના છેડે. (૩) ઉધ્ધાટક પોરિસિ = પ્રથમ પ્રહરના છેડે. જે આપણા હસ્તક ઉપાધિ હોય તેનું બે ટાઇમ પડિલેહણ કરવું જોઇએ. આગમમાં ત્રણ વાર પડિલેહણા કહી છે. તે પ્રમાણે કરવાથી દિવસ દરમ્યાન દરેક વસ્ત્ર, પાત્ર ઉપકરણની બે વાર પડિલેહણા થાય તેમાં, (૧) સવારે પ્રતિક્રમણ પછી સૂર્યોદય પૂર્વે મુહપત્તિ વિગેરે પ્રથમ ૧૦ વસ્ત્રનું વાચના-૪૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ કરવું પછી સ્વાધ્યાય કરવો ત્યાર પછી (૨) ઉદ્ઘાટક પોરિસિ સમયે...બહુપડિપુરા પોરિસ કરીને પાત્રાનું પડિલેહણ કરવું. (૩) સાંજે ત્રીજા પ્રહરે...પ્રથમ પાત્રા પછી વસ્ત્ર, ઉપધિનું પડિલેહણ અને તે પછી ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચાર ભાગ કરવાથી તે તે સમયે પ્રહર આવે. સૂર્યોદયથી છ ઘડી-બહુપડિપુન્ના પોરિશિ આવે. ત્યારે પાત્ર નિયોગ-પાતરાંનો સાત પ્રકારના પરિવારનું પડિલેહણ માસનોપવિષ્ટ : આસન ઉપર બેસીને કરે તેમાં અનુક્રમે...(૧) પ્રથમ ગુચ્છો (૨) પલ્લાં (૩) ચરવળી (૪) ઝોળી (૫) પાતરાં (૬) રજસ્ત્રાણ અને પછી (૭) દોરીવાળો નીચેનો ગુચ્છો = પાત્ર સ્થાપનનું પડિલેહણ કરવાનું છે. પાતરાંને કામળીના કકડા ઉપર મૂકવા, ભોંય જમીન ઉપર મૂકવા નહિ. ગુચ્છામાં ઉપર હોય તેને “ગુચ્છો' કહેવાય. નીચેનું પાત્રક સ્થાપન' કહેવાય. એનું પડિલેહણ મુહપત્તિથી થાય. પછી પાત્રકેસરિયા-ચરવળીનું પડિલેહણ કરવું. પછી ઝોળી પછી પાતરું પલેવે. (૧ જ પાતરું હોય, તેની જોડ ન હોય) પછી પલ્લાં પછી પાત્ર સ્થાપન અર્થાત્ નીચેનો ગુચ્છો. સવાર-સાંજે પડિલેહણ કર્યા પછી કાજો લેવો. ઉદ્ધાટક પોરિસિમાં, પ્રથમ પોરિસિનો કાજો લેવો. પછી પાત્રાનું પડિલેહણ કરવું. - સવારે સૂર્ય ઉગ્યા પહેલાં પૂર્વોક્ત મુહપત્તિ વિગેરે ૧૦ની પ્રતિલેખના કરવી. બપોરે ત્રીજા પ્રહરના છેડે “બહુપડિપુત્રા પોરિસિ' નો આદેશ માંગવો અને ૧૪ ઉપકરણનું પડિલેહણ કરવું. બપોરે ૧ વાગ્યે યા સાંજે પ-૬ વાગ્યે પડિલેહણ કરે તો પડિલેહણા આધીપાછી ભણાવી” એ અતિચાર લાગે. (૧) પડિલેહણ કરતાં-કરતાં વાતો કરવી, વાચના લેવી, દેવી પચ્ચખાણ દેવું વિગેરે કરવાથી જીવહિંસાની સંભાવના છે. આથી છકાયની વિરાધના થાય. (૨) પૂર્વે કુંભારનાં ઘરે સાધુઓ રહેતા હતા, ત્યાં પડિલેહણ કરતાં કરતાં વાતો કરે અને અનુપયોગથી ઘડાને ધક્કો લાગે. એથી અપકાયની વિરાધના થાય. એ માટી પર પડે એથી પૃથ્વીકાયની વિરાધના થાય. ત્યાં અગ્નિ હોય તો તેઉકાયની વિરાધના વળી, વાયુ તો સર્વત્ર છે જ. વળી, જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ પણ છે જ. વાચના-૪૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ આમ છએ કાયની વિરાધના થાય. ક્રિયામાં થતા પ્રમાદથી થતી છકાયની વિરાધનોનો અનુબંધ છે. આમ આજ્ઞાની ઉપેક્ષાથી જ છ કાયની વિરાધના થાય છે. આથી ઉપયોગ પૂર્વક પડિલેહણ કરવું. ત્રીજા પ્રહરના અંતે નીચેના ૧૪ ઉપકરણનું પડિલેહણ કરવું. (૧) મુહપત્તિ (૨) ચોલપટ્ટો (૩) ગુચ્છો (૪) સમુદાયનો પડદો (ચિલમલી) (૫) પાત્ર બંધક = ઝોળી (૬) પલ્લાં (૭) રજસ્ત્રાણ (૮) પરિષ્ઠાપનક (પરઠવવા માટેની કુંડી થુંકવાની કુંડી (૯) માત્રક (નાનું પાતરું) (૧૦) પાતરાં (૧૧) રજોહરણ (૧૨-૧૩-૧૪) કલ્પત્રીક-ત્રણ વસ્ત્ર- (૧) કાંબળ (૨) કાંબળનો કપડો (૩) ઓઢવાનો કપડો. પછી ઓત્સર્ગિક ઉપધી = સંયમ ટકાવવા ઉપયોગી ઉપકરણો. ખેરીયું, કાનમાં પુમડાનો રૂમાલ, સંથારીયું, ઉત્તરપટ્ટો વિગેરેનું પડિલેહણ કરવું. પ્રશ્ન : નવમું ઉપકરણ માત્રક એટલે શું? જેમ અત્યારે જોગમાં ઢાંકણું. ઝોળીમાં રાખીએ છીએ તેમ ગોચરીના પાતરાં ઝોળીમાં રાખવાની મૂળવિધિ છે. અત્યારે પ્રતિક તરીકે ઢાંકણું છે. ગોચરી વહોરતી વેળા એક નાના પાત્રામાં (માત્રકમાં) ગોચરી વહોરી અંદરના પાત્રમાં મૂકવા માટે વપરાતું હતું. વહોરેલી ગોચરી ગૃહસ્થની સામે બહાર ન કાઢે. આ બધી મર્યાદાઓ રાખવાની છે માટે જ ગીતાર્થ ગુરુની આંગળીએ ગોચરી જવાનું છે. આચારિક વિના ગોચરી ન જવાય. આચારાંગના બીજા અધ્યયનમાં ગોચરી, વસતિ વિગેરે કેમ ગ્રહણ કરવું તે વાત બતાવી છે. તે જેણે જાણ્યું હોય તેની સાથે ગોચરી જવું. અવભાષણ યાચન = યાચના કરવી, “અમારે આની જરૂર છે” “કેટલીવારમાં થશે ?' એમ પૂછવામાં દોષ વધારે રોગાદિક ને કારણે પૂછવું, જે મળે તે લેવું વિગેરે ઉત્સર્ગ, અપવાદ ગીતાર્થ દ્વારા શીખવા મળે. પ્રશ્ન : ચિલમલી = સમુદાયનો પડદો તેનું પડિલેહણ કરવાનું તો તેનો ઉપયોગ શો ? ઉત્તર : સાધુને ગોચરી, પાણી બધું પડદામાં રાખવાનું છે. માંદાને સુવાની જરુર પડે. અથવા પદસ્થોને અંડિલ માત્રે જવું પડે. માટે ચિલમલી જરૂરી છે. તેનું પડિલેહણા કરવાનું છે. વાચના-૪૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : સવાર-સાંજના પડિલેહણના ક્રમમાં ભેદ કેમ ? ઉત્તર : ક્રમનાં તફાવત ઉપયોગની જાગૃતિ માટે છે. જિનશાસન યતના = ઉપયોગની જાગૃતિ પ્રધાન છે. જેમાં આપણે આજે કાયા, વચન, મનને સંયમના માર્ગ ટકાવવા પ્રયત્ન કરીએ છીએ. પણ ઉપયોગ કેટલો રાખીએ છીએ ? યોગથી પ્રકૃતિ, પ્રદેશનો બંધ થાય. પરંતુ અશુભ ઉપયોગતો અશુભ કર્મની સ્થિતિ અને રસને વધારે છે. ઉપયોગ ત્રણ પ્રકારના (૧) શુભ ઉપયોગ (૨) અશુભ ઉપયોગ (૩) શુદ્ધ ઉપયોગ. ઉપયોગ એટલે ? ઉપ પાસે, યોગ-જોડાણ. ભગવાનની આજ્ઞા પાસે લક્ષ્યની-વૃત્તિનું જોડાણ તે શુભ ઉપયોગ અને, મોહની આજ્ઞા પાસે લક્ષ્યની-વૃત્તિનું જોડાણ તે અશુભ ઉપયોગ, શુભ ઉપયોગથી પુણ્યબંધ થાય. અશુભ ઉપયોગથી પાપબંધ થાય. શુદ્ધ ઉપયોગથી નિર્જરા થાય. આપણે કર્મબંધન તોડવા માટે સંયમ સ્વીકાર્યો છે.” એમ લક્ષ્યની સતત જાગૃતિ રાખવી. ભગવંતે કહ્યું છે માટે ક્રિયા કરીએ તે શુભ ઉપયોગ. લોકમાં પાંચ માણસમાં સારા કહેવાઇએ તે માટે ક્રિયા કરીએ તે અશુભ ઉપયોગ કહેવાય. પાપ આશ્રવ કરીએ તે પણ અશુભ ઉપયોગ. ભગવંતે કહ્યું છે માટે કરીએ અને તેમાં નિર્જરાનો ભાવ આવે તે શુદ્ધ ઉપયોગ. જાણકારીથી મોહનીયનો ક્ષયોપશમ હોય જ એવું નહિ. અને જાણકારી ન હોય તો પણ કર્મનો ત્રાસ પેઠો છે, આમાંથી છૂટવું છે એ ભાવથી કામ કાઢી શકે. ક્યારેક ભણેલાને કર્મ તોડવાનો વિચાર નથી આવતો. પણ, જ્ઞાનીનાં પડખાં સેવવાથી, ક્રિયાના વિધિપૂર્વકના આચરણથી, વિનય કરવાથી મોહનીય ઘટે ને કર્મનાં વાચના-૪૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ બંધનો તોડવાની ભાવનાઓ આવે. માષતુષ મુનિના જીવનમાં શું થયું? વિચારો. તેમના જીવનમાં જ્ઞાનની જાણકારી કરતાં નિશ્રા-આચરણા અને સમર્પણ પૂર્વકના વિનય મહત્વનો ભાગ ભજવ્યો. ગુરુ કહે “કોઇ સારુ કહેતાં ખુશ ન થઇશ, ખરાબ કહેતાં નારાજ ન થઇશ.' ''મા તુષ, મા રુષ આ શબ્દોના ભાવથી બારમા વર્ષે કેવળી બન્યા. મોહના ક્ષયોપશમ માટે જ્ઞાનીની નિશ્રા અને ક્રિયા=શુદ્ધ સામાચારીનું પાલનબે જરૂરી છે. તેની સાથે જ જ્ઞાન ભળે તો વધારે ઝડપથી મોહનો ક્ષયોપશમ થાય. ભાવ એટલે મોહનો ઘટાડો. અંતરનો ઉલ્લાસ, જયણા, શુદ્ધ ઉપયોગની જાગૃતિ અથવા તેની પ્રાપ્તિનો આદર્શ. એવા ઉપયોગવાનું સાધુએ રોજ ઉપયોગમાં આવતા પદાર્થોની સુવ્યવસ્થા રાખવી જરૂરી છે. ‘ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં” પુસ્તકોના થોથાં નીચે દેકડાં ભરાય, આમ પડિલેહણ ન કરીએ ને પુસ્તકો ભેગા કરીએ તે કેમ ચાલે ? એક મુનિ ભગવંત એક-એક પોથીના એક-એક પાનાનું પડિલેહણ કરતા હતા. છાપાની કાપલીઓના પાને શાસ્ત્રોનું દોહન લખ્યું છે. આજે મોટી-મોટી નોટો, ફાઇલો ભરાય છે. સંયમની જયણા કરતા નથી. આપણામાં સંયમ ક્યાં છે ? જયણા ક્યાં છે ? બીજાને કહીએ કે મને વંદન કરતો નથી; પણ વંદન શું કરે ? આપણામાં સંયમ ક્યાં છે ? આજે જીવન થોડું, કાર્ય થોડું ને સાધનો કેટલા વધારે ? ઉપધિ કેટલી ? પડિલેહણનો સમય ક્યાંથી મળે ? ગૌચરી જતાં ત્રણથી વધારે પાતરાં નહીં, ગોચરીમાં પાતરું નીચે મુકાય નહીં. બે આંગળીઓમાં બે પાતરાં પકડી રાખવાનાં અને ત્રીજા પાતરામાં વહોરીને જોળીમાં મૂકી દેવું આ મૂળ વિધિ છે. ઓઘનિર્યુક્તિ, યતિ-સામાચારી, પંચવસ્તુ, ધર્મસંગ્રહ વિભાગ- (૨) તેના આધારે શ્રમણ ધર્મજ્યોત’ પુસ્તક તૈયાર કર્યું છે. આવૃત્તિ ચોથી ના ૨૩૭માં પાને પડિલેહણનો વિધિ છે. જે ગુરુગમથી સમજી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો આ પડીલેહણ અંગે વિશેષ અધિકાર અગ્રે. વાચના-૪૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ બનાસ્થ મુહપત્તિ યરળ...Iારા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. ભાવદેવસૂરિ મ. દ્વારા સંકલીત તિદિનચર્યામાં પડિલેહણનો અધિકાર જણાવે છે. ઓઘનિર્યુક્તિ પંચવસ્તુ, યતિદિનચર્યા વિગેરે ગ્રંથના આધારે. ‘શ્રમણધર્મ જ્યોત'માં પડિલેહણનો અધિકાર બતાવ્યો છે. તે સરળ ગુજરાતી ભાષામાં છે. ગુરુ ચરણે બેસી તેને સમજવું. પડીલેહણમાં અસાવધાની પ્રમાદ અને નિરપેક્ષ વૃત્તિના કારણે કેટલાક દોષો અજાણતાં પણ થવા સંભવ છે. તે માટે સજાગ રહેવું કેમકે પડીલેહણ જયણા માટે ક૨વાનું છે. જયણા એટલે માત્ર ‘ઉપયોગ’ નહિ, આજ્ઞાની જાગૃતિ. પ્રતિક્રમણ; થઇ ગયેલ દોષોનું નિવારણ કરે, પણ પડિલેહણ; થવાના દોષોની શક્યતાને દૂર કરે છે. પડિલેહણ એટલે શું ? શાસ્ત્રાજ્ઞાઓને નજર સામે રાખી આપણા કર્તવ્યને શાસ્ત્ર-આજ્ઞામાં જોડવાનો પ્રયત્ન તે પડિલેહણ. શાસ્ત્રાજ્ઞા શું છે ? ‘કર્મબંધને દૂર કરવો’’ તેજ શાસ્ત્રાજ્ઞા છે. ‘પરિહરું’ બોલતાં-બોલતાં ત્યાગની ભાવના થાય. દ્રવ્ય પડિલેહણ વસ્ત્રાદિને પૂજવાની પ્રવૃત્તિ, જીવદયા ની પ્રવૃત્તિ છે. તે દ્રવ્યમાં છે. માટે તેને દ્રવ્ય પડિલેહણ કહેવાય. વાચના-૪૨ r Page #100 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષ તોડવાનો સક્રિય પ્રયત્ન અર્થાત્ આત્માના ઉંડાણમાં જઇ રાગાદિનું નિરીક્ષણ કરવું અને દેખાયેલા દોષોને દૂર કરવાનો પ્રયત્ન તે ભાવ પડિલેહણ છે. યોગમાં સંઘટો લેતાં ત્રણવાર બોલ બોલવાના છે. અનાદિના મોહના સંસ્કારોને હટાવવા, આત્માને વધુ સાવચેત કરવા માટે આમ ત્રણવાર બોલ છે. ૫૦ બોલમાં અંતરંગ નિરિક્ષણનો ખ્યાલ આવે છે. માટે બોલ બોલવામાં ઉપયોગ જરુરી છે. અસાવધાની એટલે ધ્યાન ન રાખે, ગામડાંમાં કુંભાર કે કોઇના ઘેર ઉતર્યા હોય ત્યાં માળીયામાં લીલોતરી જમીનમાં પાણી હોય તો અડી જવાનો સંભવ છે. પૂર્વે જોઇ ગયા તેમ છકાયની વિરાધના થવા સંભવ છે. પડિલેહણની મુદ્રા જાણવા યોગ્ય છે. તે સમયે ઉભડક પગે બેસી શરીર ટટાર રાખવું. વાંદણાની મુદ્રા કરવી અને ઢીંચણ પર હાથ ન અડે. અવયવો પરસ્પર ન અડે કે વસ્ત્ર ન અડે. તેની કાળજી રાખવી. ચંદનનું વિલેપન કર્યા બાદ થતી પ્રવૃત્તિમાં શરીરના અવયવો પરસ્પર અડે નહીં તેનો ઉપયોગ રખાય છે; તેમ અહીં પણ ઉપયોગ રાખવો અને તેજ મુદ્રામાં આસ્ફોટન-પ્રસ્ફોટન=અખોડા-પોડા ક૨વાના છે. ત્યાં વસ્ત્ર અડવાનું પણ તે સિવાય મસ્તક, પગ વિગેરે ન અડે તેની કાળજી રાખવી. વસ્ત્રને બે બાજુથી મજબુત પકડવું અને બુદ્ધિથી ત્રણ ભાગ કલ્પી દ્રષ્ટિ પડિલેહણ કરવું. પછી વસ્ત્રને ફેરવી તે જ રીતે બીજી બાજુ દ્રષ્ટિ પડિલેહણ કરવું. પછી ઉર્ધ્વ પોડા ક૨વા પછી હાથની પડિલેહા કરવી. જ પડિલેહણમાં ૧૬ દોષનો ત્યાગ કરે (૧) નર્તન = શરીરને-વસ્ત્રને હલાવે, ચંચલ રાખે. (૨) વલણ = વસ્ત્રને વાળી રાખીને કરે કે શરીર વસ્ત્રને અસ્ત વ્યસ્ત રાખે. (૩) અનુબંધ = વારંવાર, અખોડા-પકોડા વારંવાર કરે. (૪) મોસિલ = સાંબેલાની જેમ વસ્ત્રનો ચારે બાજુ સંઘટ્ટો કરે. (૫) આરભટ્ટ = વિરુદ્ધ, શાસ્ત્રાજ્ઞાથી વિપરીત કરે. અથવા ઉતાવળ ઉતાવળથી કરે. (૬) સંમર્દ = વસ્ત્રને ખોલ્યા વિના જેમ-તેમ પડિલેહણ કરે. (૭) પ્રસ્ફોટન = ધૂળ ખંખેરવાની જેમ અજયણાથી પડિલેહણ કરે. = (૮) વિક્ષેપ = એક કપડાંના છેડાને અદ્ધર રાખીને કરે, અગર કપડાંના છેડાઓને વાચના-૪૨ ૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ અદ્ધર કરવા અખોડાદિ ન કરે છે, અથવા પડિલેહણ કરી વસ્ત્રને ફેંકવું તે. (૯) વેદિકા = આસન, ઉભડક પગે બેસી ઢીંચણ પર હાથ રાખ્યા વિના ન કરે તે (માત્ર, પાત્રા જ આસન પર બેસીને પલેવાય.) (૧૦) પ્રશિથિલ = કપડું ઢીલું પકડે જેથી કપડું નીચે પડી જાય. (૧૧) પ્રલંબ = કપડું લટકતું રાખે છે, તેથી દ્રષ્ટિ પડિલેહણ બરોબર ન થાય. (૧૨) લોલ = જમીનને, અડાડીને વસ્ત્ર રાખે તે (કાજો લે ત્યારે જ જમીન પ્રમાર્જેલી કહેવાય. અન્યથા વસ્ત્ર અણપડિલેહ્યું થાય.) (૧૩) એકામર્ષ = વસ્ત્રને એકબાજુથી પકડી, પલેવી આખું વસ્ત્ર પડિલેહ્યાનો સંતોષ માને છે. • (૧૪) અનેકરૂપ ધૂનન = અનેક કપડાં ભેગાં કરીને, ધોબીની જેમ પડિલેહણ કરવું. અથવા હાથથી બધાં કપડાંને હલાવી - હલાવીને મૂકી દેવાં. અથવા બધાં કપડાં ભેગા કરી એક સાથે ખંખેરી પડિલેહણનો સંતોષ માનવોતે. (૧૫) શંક્તિ ગણના = અખોડા-પકોડા કેટલા થયા તે યાદ ન રહે. જેથી ગણવા બેસે તે. (૧૬) વિતથકરણ = પડિલેહણ સિવાયની અન્ય કોઇ પણ પ્રવૃત્તિ કરવી. જેમકે પડિલેહણ કરતાં વાતો કરવી, વિકથા કરવી, પચ્ચકખાણ આપવું, વાચના આપવી કે લેવી વિગેરે પ્રવૃત્તિ કરવી. તે વિતથ કરણ કહેવાય. સાધુ જીવનની મર્યાદા શાસ્ત્રીય પદ્ધતિ સાથે મેળવાય તો નિર્જરા થાય. અન્યથા પુણ્યનો બંધ પડે ઉપરના ૧૬ દોષ ટાળીને પડિલેહણ કરવાનું છે. સ્વચ્છેદભાવે પણ વિધિથી કરે તો પાપાનુબંધિ પુણ્ય બાંધે. અવિધિથી, ધીઢાઇથી કરે તો પાપાનુબંધિ પાપ બંધાય. આજ્ઞાની સાપેક્ષતા જોઇએ, સ્વચ્છેદભાવ ન જ જોઇએ. કદાચ અવિધિ ઓછી હોય તો નિર્જરાનું પ્રમાણ ઘટે પણ આજ્ઞા નિરપેક્ષણ તો ન જ ચાલે. શાસ્ત્રાજ્ઞા પૂર્વક સાપેક્ષ ભાવે કરે તે પડિલેહણ ભાવથી થાય. સવારે પ્રતિક્રમણ પછી અનંતર પડીલેહણની વિધિ છે. કેમકે પ્રતિક્રમણમાં તો થયેલ પાપોનો નાશ છે. પણ પાપ થવાની શક્યતા; શલ્યો, વાચના-૪૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ કુટેવો, ગારવો, વિરાધના વિગેરેથી ઊભી થાય છે. માટે પાપની શક્યતાને દૂર કરી અને એ શક્યતાને નબળી પાડવા સુદેવાદિ રક્ષા, આરાધના, આદરું વિગેરે છે. આમ, પાપોની શક્યતાને પલટાવનારું પરિહરું છે. પાપોની શક્યતાને નબળી કરનાર “આદરું છે. આત્મ વિશુદ્ધિ માટેની માસ્ટર કી-મુખ્ય ચાવીઓ બોલમાં ગોઠવાયેલી છે. એ સમજાય તો બોલ બોલવામાં ઉત્સાહ આવે, પ્રમાદ ન આવે. વસ્ત્રના ૨૫ બોલ, ઓઘાના ૨૫ બોલ, પાટાના ૨૫ બોલ, પાતરાના ૨૫ બોલ, પાટના ૨૫ બોલ, દાંડાના ૧૦ બોલ, સ્થાપનાજીના ૧૩ બોલ બોલવાના. વસ્ત્ર બે પ્રકારના (૧) સુતરાઉ અને ૨) ગરમ. કામળી પૂજનીય છે. માટે પહેલાં તેનું પડિલેહણ ૨૫ બોલથી કરવું. પ્રશ્ન : દાંડાના પડિલેહણમાં ૧૦ બોલ કેવી રીતે બોલવા ? ઉત્તર : દાંડાના મધ્ય ભાગે ઘાથી પ્રાર્થના કરી દાંડાને હાથમાં લઈ-ડાબા પગના અંગૂઠા પર દાંડો મૂકી. માત્ર દ્રષ્ટિ પડિલેહણ કરતાં પહેલો બોલ બોલે. “સૂત્રઅર્થ-તત્ત્વ કરી સદરહું ?' આ બોલ માત્ર દૃષ્ટિ પડિલેહણ કરતાં બોલવું. પછી સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય' એ ત્રણ બોલ દાંડા ના મધ્યભાગમાં વચમાં બોલે. પછી ઉપરના ભાગમાં “કામ રાગાદિ ત્રણ બોલ “કામરાગ, સ્નેહરાગ દ્રષ્ટિરાગ પરિહરું' બોલે પછી નીચેના ભાગમાં સુદેવાદિના ત્રણ બોલ “સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું બોલે. પછી દિવાલ (ખૂણો) અને ભૂમિનું પ્રમાર્જના કરી દાંડો મૂકે. પ્રશ્ન : સ્થાપનાચાર્યનું પડિલેહણ કેવી રીતે કરવું ? ઉત્તર : સ્થાપનાચાર્યનું ૧૩ બોલથી પડિલેહણ કરવાનું...તેમાં ચારે દાંડી સંયુક્ત હોવાથી ઠવણીના ૨૫ બોલ બોલવા. ભગવાનના ૧૩-૧૩ બોલ બોલવાના. તેમાં સૌ પ્રથમ સ્થાપનાચાર્યનું દ્રષ્ટિ પડિલેહણ કરતાં “શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ” કહેવું. પછી ભગવાનના જમણા પડખે મુહપત્તિથી પડિલેહણ કરતાં ‘જ્ઞાનમય, દર્શનમય ચારિત્રમય” એ ત્રણ બોલ બોલવા. અને ડાબે પડખે મુહપત્તિ પડિલેહણ કરતાં “શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરુપણામય, શુદ્ધ સ્પર્શનામય' એ ત્રણ બોલ બોલવા. ત્રણ વાર બહાર, ત્રણ વાર અંદર એમ પડિલેહણ કરતાં પંચાચાર પાળે, પળાવે, અનુમોદે તથા વાચના-૪૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ ગુપ્તા'. એમ ૩-૩ બોલ બોલવા આમ ૧૩ બોલ દ્વારા મુહપત્તિથી દરેક (પાંચેય) સ્થાપનાચાર્યનું પડિલેહણ કરે. સ્થપાનાચાર્યનું પડિલેહણ કાંબળ ઉપર કરવું. સ્થાપનાજીને ઉપાડીને પડિલેહણ કરવું એ ગીતાર્થોનો મત ઓછો છે. માટે સ્થાપનાચાર્યને પાટલી ઉપર રાખીને જ પડિલેહણ કરવું. પાટલી પણ ઉપરથી પડિલેહવી ! પૂર્વે ભૂતકાળમાં પાટલી ન હતી પાછળથી જીતકલ્પમાં ઉમેરાઈ છે. બધા આવર્તે ડાબા હાથે રાખવાથી આપણી સામે સ્થાપનાજી આવે, સ્થાપના કલ્પની સઝાયમાં ૧, ૩, ૫, ૭ વિગેરે આવર્ત કહ્યા છે. ૩ આવર્ત સામાન્ય સાધુ માટે હોય. ૫ આવર્ત પદસ્થ માટે હોય. ૭ આવર્ત આચાર્યને હોય. એમ ગીતાર્થોનો મત છે. એની નીચેના ભાગમાં લાલ, શ્યામ ને કથ્થાઇબિંદુ જોઇએ. વળી કીડાએ ખાધેલ ન હોય તેમ પ૭ લક્ષણોથી યુક્ત સ્થાયનાચાર્યજી જોઇએ. ઓવાની પડિલેહણની પદ્ધતિ સમજવા લાયક છે. ચાલુ ક્રિયામાં એ શરીરથી દૂર મૂકવાથી ઇરિયાવહિયા જાય માટે પડિલેહણ કરતાં ઓઘો ખોલી દોરી કાને, ઓધારિયું ડાભા ખભે, નિષેથિયું જમણા ખભે, મૂકે. દાંડી બગલમાં અથવા બે પગની વચ્ચે મૂકે, નીચે તો ન જ મૂકાય. સવારે પ્રથમ નિષેથિયું પડિલેહે બપોરે પ્રથમ ઓધારિયું પડિલેહે. પાટો મુહપત્તિથી પલેવે. “પરિહરું' માં મુહપત્તિવાળો હાથ નીચે લઇ જાય. આદરે માં હાથ ઉપર લાવે. સવારે ઓવા-પડિલેહણનો ક્રમ: પ્રથમ સુતરાઉ નિષેથિયું, ઓઘારિયું, ઉપરની દોરી, દાંડી, પાટો, નીચેની દોરી, દશીની પ્રમાર્જના. બપોરે ઓઘા પડિલેહણનો ક્રમ : ઓઘારિયું, નિષેથિયું, દાંડી ઉપરની દોરી, પાટો, નીચેની દોરી, દશીની પ્રમાર્જના. - સવારે પડિલહેણમાં પાંચ વાનામાં બીજા નંબરે ઓઘાનું પડિલેહણ ખોલીને કરવું. સાંજે પાંચ વાનામાં ઓધાનું પડિલેહણ ઉપરથી કરી બધું જ પડિલેહણ થઇ ગયા પછી છેલ્લે, ઓઘો ખોલીને પડિલેહણ કરવું. સર્વ અંગોનો સમૂહ મળી ઓઘો બને છે. છૂટા ઓવાથી અન્ય ક્રિયા ન જ વાચના-૪૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ થાય. ઓઘો બાંધ્યા પહેલાં ઉભા ન થવાય. પ્રશ્ન : પાતરાનું પડિલેહણ કેવી રીતે કરવાનું ? ઉત્તર : પાતરાનું પડિલેહણ ૨૫ બોલથી કરવાનું છે. તેમાં પ્રથમ, પાતરાના પડિલેહણમાં દ્રષ્ટિ પડિલેહણ “સૂત્ર-અર્થ તત્ત્વ' કરી સદહું કહી કરે... પાતરામાં ત્રણ પરિધિ-અધ, મધ્ય અને ઉદ્ઘ પરિધિ છે. તેને ઉપરની પરિધિથી યા નીચે ઉપરથી પકડે, પાતરું હાથમાં લેતાં પાતરાની તે જગ્યા તથા હાથને ચરવળીથી પ્રમાર્જ. પાતરાં પૂજનીય હોઇ તે ઊંધુ ન કરાય. ગૃહસ્થ પૈસાની કોથળી (માંગલીક હોવાથી) ઉંધી ન કરે. પાતરાનું દૃષ્ટિ પડિલેહણ કરતાં ૧ બોલ બોલવો પાતરાની ત્રણ પરિધિમાં ત્રણ-ત્રણ બોલ બોલવા પાતરાની પરિધિની ઉપર (સાઇડ ફક્ત) ત્રણ બોલ બોલવા પાતરાની અંદરના ભાગ-૬ બોલ બોલવા પાતરાની બહારના ભાગે – ૬ બોલ આવે (મનદંડ) અને મનોગુપ્તિ ના) યોગમાં મન, વચન, કાયાની શુદ્ધિ માટે ૭૫ બોલ (૨૫ બોલ ૩ વાર) પાતરાં, પલ્લાં, ઝોળી તથા વસ્ત્રમાં બોલવાના છે. ઘડો પણ સાવ ઉઘો ન કરાય. આડો કરીને પાણી ભરાય ખાલી ઘડો પણ માંચી ઉપર ઉંધો રાખીએ છીએ તે બરોબર નથી. નહિ વપરાશના ઘડામાં વ્હારની હવા જાય તો કુંથુઆ વિગેરે થાય, આથી વચમાં કાચલી મૂકીને કપડું બાંધવું. • પાટનું પડિલેહણ પાટનું પડિલેહણ પણ જાગૃતિ રાખી કરવું. વેઠ ન ઉતારવી. પાટમાં પ્રથમ ઉપર-નીચેથી દ્રષ્ટિ પડિલેહણ કરે ત્યારે “સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદહું બોલે. ચાર પાયા પર પડિલેહણ કરતાં ૩-૩ બોલ બોલે. બાકીના ૧ર બોલ ચાર પાયાના બહારના ભાગમાં બોલે. અન્ય આચાર્ય કહે છે કે-એક બોલ દ્રષ્ટિ પડિલેહણામાં બોલવો. અને બાર બોલ અંદર તથા ૧ર બોલ ઉપરથી પડિલેહણ કરતાં બોલે. એમ ૨૪ બોલ કહે. જુદા વાચના-૪૨ ક Page #105 -------------------------------------------------------------------------- ________________ જુદા પાયા પર જુદા-જુદા બોલ ન બોલે એટલો ફેર પડવો. શરીરના પડિલેહણના ૨૫ બોલ સ્ત્રી-પુરુષ બધાને પણ મુખ ખભા તથા છાતીના ૧૦ બોલ સ્ત્રીને નથી. અને ખભા તથા છાતીના ૭ બોલ સાધ્વી મ. ને નથી શ્રાવક-શ્રાવિકાને પણ સાધુ-સાધ્વીની જેમ પડિલેહણ હોય. પડિલેહણની શરૂઆત કરતાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો. ૧) પડિલેહણ કરતાં પહેલાં તમામ ઉપધિ ભેગી કરવી. ૨) ચાલુ પડિલેહણમાં જરા પણ આવા પાછા થવું નહિ. ૩) પ્રતિક્રમણની જેમ પડિલેહણની માંડલી હોય છે. તેમાં આવી પાંચ વાના કરી, આદેશ લઈ સ્વસ્થાને જવું. ત્યાં ઉપધિનું પડિલેહણ કરવું. ૪) પડિલેહણમાં અજયણા ન થાય તેની કાળજી રાખવી વિશેષ આ કલમો એ પુસ્તક “મુક્તિના પંથે, ‘શ્રમણ ધર્મ જ્યોત) માંથી જોઇ લેવી. જઘન્યથી સવારે મુહપત્તિ તથા ઓવાનું પડિલેહણ કરે. નિષેધીયું, ઓધારિય તથા પાટો-ત્રણેય ઓઘારિયા જ કહેવાય-પછી કટિસૂત્ર (કંદોરો). પૂર્વે આસન તરીકે ઓધારિયું વાપરતાં હાલ જતકલ્પમાં વિવેક-બહુમાન ન જળવાય; માટે ઓધારિયાં ઉપર બે દોરી બાંધવાની કહી છે; તેથી આસન કંદોરો ચોલપટ્ટાનું પડિલેહણ કરે, પછી આદેશ માગી બીજું પડિલેહણ કરે. કાજો લીધા પછી ઇરિયાવહિયા નહીં, પણ પરઠવ્યાના ઇરિયાવહિયા હોય. તેથી કાજો પરઠવ્યા પછી ઇરિયાવહિયા કરવા. મોહનીયકર્મ નિવારણની પૂજામાં છે કે કાજો એ જયણાનું સાધન છે. “મને. લાભ મળ્યો’ એમ ભાવના ભાવતાં-ભાવતાં મુનિને અવધિજ્ઞાન થયું. પહેલા દેવલોકમાં ઇન્દ્રાણીને સમજાવતા ઇન્દ્રને જુવે છે. કાજો લીધા પછીના ઇરિયાવહિયાના કાઉસગમાં આ દ્રશ્યને જોઇને મુનિ હસી પડ્યા. તેથી અવધિજ્ઞાન ચાલ્યું ગયું. પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન હાસ્ય મોહનીયના ઉદયે ચાલી ગયું. કાજાની ક્રિયામાં તાકાત છે કે અવધિજ્ઞાન અપાવે. તેમાં અધ્યવસાયની શુદ્ધિ ભળે તો કેવળજ્ઞાન પણ અપાવી શકે. જયણા પૂર્વક લેવાતા કાજામાં નીચેની બાબતો ખાસ જાળવવી. * * * * * * * * * છે વાચન-૪૬ : Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧) કાજે વોસિરાવે નહિ ત્યાં સુધી બોલાય નહીં. (૨) લેવાતા કાજાને ઓળંગવો નહીં. (૩) એક સાથે બે જણે કાજો ન લેવાય. એકજણ કાજો લે તો બધાએ ઉભા રહેવું અને અનુમોદના કરવી. (૪) કાજો લઇ પરઠવ્યા પછી જ મુઠ્ઠસી પચ્ચકખાણ પારી પાણી વાપરવું. (૫) માત્રાની કુંડીનું પડિલેહણ કરવું આવશ્યક છે જેમાં બોલ બોલવાના નથી. કામળીના છેડા (છંછા) વાળી પૂંજણી બનાવી રાખવી. તે પુંજણી દ્વારા માત્રાની કુંડીનું પડિલેહણ સ્ટેજ ઉપરથી કરવું. (૬) કાજો લેતી વખતે દાંડો, માત્રકનું પડિલેહણ કરવું. સંથારાભૂમિ, પાટ, પાટલા વિગેરેનું પડિલેહણ કરી છેલ્લે કાજો લેવો. કાજો સુપડીમાં લઇ જીવજંતુ, સચિત્તાદિકને જુવે, તેવું કાંઇ હોય તો જયણા કરે પછી કાજો પરઠવે. ત્યારબાદ કાજો ભેગો કર્યો હોય ત્યાં ઇરિયાવહિયા કરે. સાંજના પડિલેહણમાં કાજો વોસિરાવ્યા પછી પાણી *ગાળવાની વિધિ છે. કાચલી, ઘડો, ચરવળી, ગરણું વિગેરે ભેગુ કરી લઇને બેસે. ૨૩ કાચલી પ્રમાણ પાણીથી (પડિલેહ્યા ગરણાથી પાણી ગાળીને માટલાને) ધુએ, તો જ ઘડો પડિલેહ્યો કહેવાય. ભીનો ઘડો ચરવળી દ્વારા ઉપરથી પડિલેહવો જોઇએ. સવારે છ ઘડી દિવસ ચડયે બહુપડિપુન્ના પોરિસિ આવે; તે પહેલાં લુણાં, પાતરાં વિગેરે ભેગાં કરીએ, ત્યારબાદ પોરિસિ ભણાવે. ઝોળીની ગાંઠ, દોરીની આંટી પ્રથમથી જ કાઢવી. સર્વ પ્રથમ પાતરાનું પડિલેહણ થાય. કેમકે તે ઓઘ ઉપધિમાં છે. તાપણીનું પડિલેહણ પછી થાય કેમ કે તે ઉપગ્રહ ઉપધિમાં છે. પછી કાચબા-કાચલી વિગેરેનું પડિલેહણ કરે. ઇરિયાવહિયા કરી વસતિ જોઈ બે પ્રહર સ્વાધ્યાય કરે. ઈંડિલના કપડાં જુદા રાખવાથી વધુ ઉપધિનો દોષ લાગે. * પાતરાનું પડિલેહણ કર્યા પછી ઘડા, કાચલી, ગરણાનું પડિલેહણ કરી વસ્ત્ર પડિલેહણકાજાની વિધિ કરવી. ત્યારબાદ પાણી ગાળવાની સામાચારી છે એમ પૂજ્યશ્રી જણાવતા... પૂજ્યશ્રીની પુનિશ્રામાં આ રીતે સામાચારીનું પાલન કરતાં હતા.. સંપાદક વાચના-૪૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિની વાત ગૃહસ્થને છે. સાધુના ખેલ, મળ, મૂત્ર પણ સંયમ પરિણમવાના કારણે અશુચિ હોવા છતાં પણ શુચિ રુપ બને. આપણામાં ક્યાં સાધુપણું છે ? એમ માની જુદા વસ્ત્રો રાખે તો આપણે સ્નાનાદિમાં પણ પ્રવૃત્ત થઇશું ! અને ઘણા નીચે ઉતરશે. સૂરિમંત્રની સાધના કે અંજન શલાકાદિ કરતી વખતે ઔપચારીક આંશિક બાહ્યશુદ્ધિ કરે તે અપવાદિક છે. કબુતરનું ચરક પણ અમુક ગુણધર્મોની દ્રષ્ટિએ શુચીમાં ગણાય છે. અહીં તો સંયમના પરિણામ છે. સંયમીના મળાદિ બધું શુચી રૂપ જ ગણાય. 'મુપત્તિ રચંદર’’ ગાથા દ્વારા બે દીવસ પડિલેહણ વિધિનો અધિકાર વિચાર્યો જે ઉપકરણ વિગેરેનું પડિલેહણ કરવાનું છે, તે ઉપકરણોનું પ્રમાણ-માપ વિગેરે કેટલું હોય તે આગળની ગાથામાં જણાવશે. વાચનJ-૪૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ quadU=U3 વત્તિનવીરં રહvi.../રછ|| શ્રીમાન્ પૂ.આ. ભાવદેવસૂરીશ્વરજી મહારાજ “યતિદિનચર્યા' ગ્રંથના માધ્યમ સાધુ જીવનની મર્યાદાઓ જણાવી રહ્યા છે. કેમકે જ્ઞાની ભગવંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની પદ્ધતિ તે જ સામાચારી છે, એના પાલનથી મોહના સંસ્કાર ઘટે. સામાચારીથી સ્વચ્છંદવાદ દૂર થાય. સ્વચ્છંદવાદ એ મોહનો પ્રતાપ છે. જ્યાં આજ્ઞા ત્યાં સ્વચ્છંદવાદ નહિ. કેમકે, બંને વિજાતિય છે. અનાદિ વછંદવાદને ટાળવા માટે આજ્ઞા અને સામાચારી પ્રમાણે જીવન ઘડતર કરવાનું છે. સંયમ જીવન માટેના ઉપકરણોની પણ મર્યાદા નિયત કરેલી છે. ઉપકરણ એટલે ? उपक्रियते अनेन इति उपकरणम् ૩૫ એટલે નજીક જેના દ્વારા આત્મભાવ-પરમાત્માની આજ્ઞાની નજીક અવાય તે ઉપકરણ ! સૂર્ય ઉગ્યા પહેલાં ૧૦ ઉપકરણનું પડિલેહણ કરે. કાજો લેતાં સૂર્યોદય થાય. આમ પડિલેહણની વિધિનો ક્રમ જણાવ્યો. હવે ઉપકરણના માપની મર્યાદા કહે છે. ઓધો-રજોહરણ, ઓઘ=સામાન્ય. જે દરેકને હોય કાયમ માટે સાથે હોય; તે ઓધો. દાંડો, કામળ તો બહાર જતાં જ હોય. પણ ઓઘો તો સાથે જ હોય. ઓધોએ સાધુની ઓળખ છે. પોતાની જાતનોચ સાધુતાનો ખ્યાલ ઓવાથી જ આવે. જેમ યજ્ઞોપવિત થયા પછી જનોઇ અળગી ન જ કરે તેમ, દિક્ષિત થયા પછી સાધુ પોતાના શરીરથી વાચના-૪૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ક્યારેય ઓઘો અલગ ન કરે. અને મુહપત્તિનો ઉપયોગ ભાષા સમિતિના પાલન માટે તથા પ્રમાર્જના માટે ક્યારે કરવો પડે તે નક્કી નથી. માટે સાથે જ (ડાબા હાથમાં) રાખે. ચાલુક્રિયામાં ઓઘો ખોળામાં રાખવો. તે સિવાય બાજુમાં = પોતાના ડાબા પડખે રાખે ``વત્તીસંગુનવીહ્ન રચરળ’ ́ ઓધો ૩૨ આંગળનો હોય. પ્રાચીનકાલે દશી ન હતી. ઓટટ્યા વિનાની કામળનો ઉપયોગ દશી તરીકે થતો. સ્થૂલિભદ્રએ અશોકવાટિકામાં કામળીનો ઓઘો કરેલ. ૧૫૦૦ વર્ષ પહેલાંના ગ્રંથમાં ઓધાની વાત આવે છે. તેમાં (ઓધારીયું જ બાહ્ય નિષદ્યા) નિષેથિયુ જ આસન તરીકે હતું. તે પછી અષ્ટમંગલ યુક્ત ઓધો થયો. ૩૨ આંગળ ઓઘામાં દાંડી ૨૪ આંગળની જોઇએ. અને દશી ૮ આંગળની જોઇએ, ક્યારેક દાંડી નાની હોય તો દશી મોટી, અને દાંડી મોટી હોય તો દશી ૧-૨ આંગળ નાની ચાલી શકે પણ દાંડી અને દશી બંને મલીને કુલ ૩૨ આંગળનો ઓધો જોઇએ. આપણે તો પૌદ્ગલિક ભાવ જ પોષીએ છીએ. મોહનીયને રોકીએ નહિ તો સંયમ માત્ર ‘પ્રાણરહિત ખોખું’ રહેશે. દશી પણ ખોલેલી જ જોઇએ. જેથી સુકુમાળ હોય તેથી જયણા પળાય. સાધુ ઓઘો શા માટે રાખે ? તેનો ઉપયોગ શું ? સાધુની દરેક ક્રિયા જયણા પૂર્વકની હોય. જયણા આરાધનાનો પ્રાણ છે. આથી જ દશવૈકાલિકમાં ''નયં કરે નયં વિકે'' કહી. સાધુની જયણા પૂર્વકની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું છે. કોઇ વસ્તુ લેવી મૂકવી હોય, બેસવું હોય કે ઉઠવું હોય કે અંગોપાંગ સંકોચવાના હોય ત્યારે ``પુર્વ્ય પમપ્નષ્ણા’’ પહેલાં રજોહરણથી પ્રમાર્જના કરીને પછી જ ક્રિયા ક૨વાની છે. તથા રજોહરણએ સાધુનું ચિન્હ ...ઓળખ છે. આથી સદાય સાથે રાખવાનું છે. રજને હરણ કરે તે ‘રજોહરણ’ કહેવાય. પ્રમાર્જના કરતાં બાહ્ય રજ-ધૂળ તો દૂર થાય જ છે; પરંતુ તે સમયે જીવરક્ષાના પરિણામ હોવાથી સાધુની જાગૃતિ સતત રહેતી હોવાથી કર્મ રુપી રજને પણ દૂર કરે છે. ઓધાથી અડધું માપ મુહપત્તિનું-૧૬ આંગળ (૧।વેંત) પોતિકા=મુહપત્તિનું માપ ૧વેંત ચાર આંગળ જણાવ્યું છે. બીજી મુહપત્તિ મોં પ્રમાણે-જે સ્વાધ્યાય કરતાં, કાજો લેતાં, મૃતક પરઠવતાં બાંધતા હતા. અને તે માથા દીઠ ૧ મુહપત્તિ રાખે. વાયા-૪૩ * Page #110 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિ શા માટે ? સંપાતિક જીવોની વિરાધનાથી બચવા, રજ થી બચવા પુસ્તક પર રજ હોય તો તેનું પડિલેહણ કરવા મુહપત્તિ છે. મુહપત્તિ ના ઉપરના ભાગથી પુસ્તક પ્રમાર્જવામાં બહુદોષનો સંભવ નથી માટે મુહપત્તિથી પ્રમાર્જીને લેવું મૂકવું. પૂર્વે કાજ લેતાં નાસિકા-મુખ મુહપત્તિથી બાંધતા હતા. પછી વસતીની પ્રમાર્જના કરતા હતા. આ બે ઉપકરણ-રજોહરણ તથા મુહપત્તિ જીવરક્ષા માટે છે. તથા તે બંને સાધુનું લિંગ (ચિન્હ) પણ છે. જિનકલ્પીને પણ આ બે ઉપકરણ જોઇએ જ. પ્રાચીન કાળમાં કંબલના છંછા દશી તરીકે વાપરતા હતા. ઓઘા પર બે નિધિયાં હોય, તેમાં એક સુતરાઉ નિષેધિયું જે એકેન્દ્રિયના અવયવોમાંથી બનાવેલ હોય તથા, બીજું આસન તરીકે કામ આવે તેવું હોય જે કંબલમય=ગરમ; તે પંચેન્દ્રિયના અવયવોમાંથી બનાવેલું હોય. આગમમાં વસ્ત્ર ત્રણ જાતના કહ્યા છે. ૧) એકેન્દ્રિયમાંથી બનાવેલ વસ્ત્ર કપાસાદિ. ૨) વિકલેન્દ્રિયના બનાવેલ વસ્ત્ર-રેશમી. ૩) પંચેન્દ્રિયના ઉનમાંથી બનાવેલ વસ્ત્ર-ગરમ, કાંમળાદિ. સાધુએ મુખ્યત્વે એકેન્દ્રીય-પંચેન્દ્રિય નિષ્પન્ન સુતરાઉ-ગરમ કપડાં નિર્મોહ ભાવે વાપરવાના, આચાર્ય ભગવંત અંજન શલાકા આદિ વિશિષ્ટ કાર્ય પ્રસંગે અપવાદ રેશમી વસ્ત્ર વાપરે. રજોહરણ-મુહપત્તિનું પ્રમાણ બતાવી હવે બીજા ઉપકરણ કપડા આદિનું પ્રમાણ આગળ બતાવશે. વાચકો માટે નોંધ યતિદિનચર્યા' ગાથાન. ૨૯ થી ૩૭ ગાથાની વાચના (શ્રા.સુ. ૧ર થી શ્રા.વ. ૩ સુધીની) ગમે તે કારણસર નોંધાઇ શકી નથી તેથી અત્રે મૂકી શક્યા નથી. વાચક વર્ગ ક્ષમ્ય ગણશે. -સંપાદક - - * * **** વાચના-૪૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ quad=ry પઢમા છઘડિયા સુપરસી...ll૩૮|| પૂ. આચાર્ય ભાવદેવ સૂરિ મહારાજ શાસ્ત્રાનુસારી જીવન પદ્ધતિના અધિકારમાં આ ગ્રંથ સમજાવી રહ્યા છે. સૂત્ર પરિસિ પછી પાતરાં પડિલેહણ કર્યા પછી અર્થ પોરિસિ કરે. એક પ્રહર પૂરો થવામાં બે ઘડી બાકી હોય અથવા છ ઘડી પોરસી થાય ત્યારે પોરિસિ ભણાવાય. હા | થી ૧૦ સુધી માં પોરિસી ભણાવે તો હજુ ચાલી શકે પણ ૧ર વાગી જાય તો આલોચના આવે. તે પણ “પડિલેહણા આધી-પાછી ભણાવી' એ અતિચાર લાગે. વિહારમાં જુદી વાત છે; પણ પ્રમાદથી કરે તો પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર પોરિસિમાં સૂત્રનું ઉચ્ચારણ, અર્થ પોરિસિમાં અર્થ કરે. જેમને સૂત્રનો અભ્યાસ થઇ ગયો હોય તેઓ બંને પોરિસિમાં અર્થ કરે. ૧ર વર્ષ સુત્ર ભણે, ૧ર વર્ષ અર્થ ભણે, ૧ર વર્ષ દેશાટન કરે. પછી જ આચાર્ય બને. આ શાસનની મર્યાદા છે. ગણધર ભગવંતની વાણી પર બહુમાન હોય તો મોહનીય તૂટે. આથી જ્ઞાનાવરણીય તૂટે જ. પણ “આપણને સમજણ ન પડે તો શું કરવું !” આમ કહી સૂત્ર સાથે જ અર્થ ભણે તો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય. પણ મોહનીયનો ઉદય વધે. ગોખવું = પુ-ઘોળું ધાતુ છે. ભગવંતના અર્થ-સૂત્રનો પદ્ધતિ પૂર્વક ઉચ્ચાર કરવો. “વાણીનો ઘોષ' કરવાથી સ્વયં યાદ રહી જાય. ભગવંતની વાણી મોહના ઝેરને ઉતારનાર છે. આ પરમાર્થ સમજવાની જરૂર છે. મંત્રાક્ષરોમાં અર્થનું મહત્વ નથી. શબ્દનું મહત્વ છે. જેમ ઝેર ઉતારનાર ગારુડી શબ્દો પર ભાર મૂકે; અને એથી જ ઝેર દૂર થાય. શબ્દો | ગાથાના અર્થ ન સમજાય તો કાંઈ નહીં પણ આગમની વાણીના ઘોષણથી મારા કર્મો દૂર થશે. આવો ભાવ હોય વાચના-૪૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ તો કંટાળો આવે જ નહીં. જેમણે આગમના અર્થનો અધિકાર નથી મેળવ્યો અર્થાત્ ૧૧ અંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પ્રહરમાં સૂત્ર જ ભણે અથવા બાલમુનિ અને જેણે અર્વાધ્યયન શરુ નથી કર્યું તે બેય-પોરિસિમાં સૂત્ર જ ભણે. ૧૨ વર્ષ પછી તેઓ બંને ઉભય પરિસિમાં અર્થ જ ભણે. સૂર્યોદયથી માંડી ૬ ઘડી સૂત્રપોરિસિ, ૬ ઘડી પછી અર્થપોરિસિ કરે. જોગ થયેલા સૂત્રનો અભ્યાસ સૂત્ર પોરસમાં ભણે. (સાધ્વીજી મહારાજ ને જેટલો અધિકાર છે; દશવૈકલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન, આચારાંગ, તે પૂર્ણ થાય તેટલો અભ્યાસ કરે પછી જ અર્થ કરે.) સૂત્ર અને અર્થ પોરિસિની વ્યવસ્થા પ્રમાણે સાધુઓ કઈ રીતે ભણો ? કોણ ભણાવે ? ''अज्झयणं उवज्झाओ करेइ, आयरिया सुतत्यं कहइ'' ઉપાધ્યાય સૂત્ર આપે આચાર્ય અર્થને આપે. કેવળજ્ઞાન સુધી પહોંચાડનાર શ્રુતજ્ઞાન છે. તે આ રીતે પ્રવર્તમાન છે. પૂર્વે પુસ્તક ન હતાં. પુત્યય સત્યે વિMાવિ સિત પઢિસુ શાસ્ત્રો પુસ્તકમાં ઢાળ્યા ન હતા તો પણ સાધુ ભગવંતો ભણતા હતા. ગુરુ મહારાજ કહેતા જાય અને શિષ્યો યાદ રાખે. આથી વિનયની મર્યાદા જળવાતી. ઉપાધ્યાય સૂત્ર અને આચાર્ય સૂત્રના અર્થો ભણાવતા. આજે પુસ્તકોમાં સૂત્ર, અર્થ જોઇને તૈયાર થઇએ. આમાં ભૂલ હોય તો કોણ કાઢે ? આજે પુસ્તકાધિન જ્ઞાન થયું એ જ વિષમકાળનો પ્રભાવ છે. મહેસાણા પાઠશાળા, ભાવનગર આત્માનંદ સભા વગેરેનાં સ્ટાન્ડર્ડ ઉંચા છે. પરંતુ તે ભણવા માટે ગુરુગમ તો જોઇએ જ. વાચના આપતાં સમયે ગુરુ મહારાજનું આસન અને સ્થાપનાજી સામે રાખી કોમના વતી બોલવાનું છે. વાચનાની શરૂઆતમાં ઇરિયાવહિયા કરી અનુયોગની ક્રિયા કરવી તે શાસ્ત્રીય છે. મહાનિશીથના ૪ થા અધ્યયનમાં છે કે જો જ્ઞાનનો ક્ષયોપશમ માબ મંદ હોય તો 'ઢાઝ સરસ્સ’’ અઢી હજાર નવકારનો જાપ કરે. હાલ 1ચના-૪૪ િ , Page #113 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછી ત્રણ નવકારવાળી ગણવાની આજ્ઞા છે. પૂર્વે પાંચ ગણવાની આ હતી. તે સિવાય વાતો, ગપ્પા, પ્રમાદ કરેતો મહાદોષ લાગે. ગુરુમહારાજની આ લઇ વૈયાવચ્ચ કરે તો વાત જુદી. ગચ્છમાં મુખ્યતાએ કોણ-કોણ હોય ? आयरिय उवज्झाया पवित्ति थेरा तहेव गणवच्छा । આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચ મહાપુરુષ હોય તેને ગચ્છ કહેવાય. ગચ્છ શબ્દમાં સંસ્કૃતમાં ધાતુ છે. તેનો /છ આદેશ વર્તમાનકાળમાં થાય. બીજા (ગણકાર્ય રહિત કાળ) કાળમાં ગમ્ જ રહે. ''गम्यते मोक्षमार्गः अनेन स गच्छ' વર્તમાનકાળમાં જેનાથી મોક્ષમાર્ગ ગમન થાય તે “ગચ્છ' કહેવાય. આચાર્યાદિ પાંચ મહાપુરૂષો ગચ્છમાં હોવા જોઇએ. (૧) આચાર્ય : મ-મર્યાદાપૂર્વક, ઘર આજ્ઞામાં ફરવું વ્યાકરણમાં તદ્ધિતનો પ્રત્યય લાગે. વડીલ જો આચાર નિષ્ઠ હોય તો બધાને ખૂબ અસર થાય આચાર્ય જો આચાર ગૃદ્ધ હોય તો (તેને) વધુ (બોલવાની) ઉપદેશની જરૂર ન પડે. પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. ઉંમર હોવા છતાં, અસ્વસ્થ અવસ્થામાં પણ કપડો ઓઢયા વિના એમજ ટેકાવિના ઉભા-ઉભા પ્રતિક્રમણ કરતા; આ આચારનિષ્ઠા છે. માવારે સાધુ = તે ગાવીર સાધુ આચાર્યનું મુખ્ય વિશેષણ છે. આચારમાં સાધુ એટલે શ્રેષ્ઠ તે આચાર્ય. ગણાય; આચાર્ય પદવીમાં આજે કાળના પ્રભાવે માત્ર પદનું જ મહત્ત્વ છે. પણ ‘પદ” તો ખોખું છે, પ્રાણ તો છે આચાર નિષ્ઠા. છેદસૂત્રમાં રોષકાળમાં પાટ વાપરવાનો નિષેધ છે. આજે આચાર્યો પાટ પર જ બેસે છે. (‘વા ના કારણે અપવાદે પાટ નો ઉપયોગ થાય એ જુદી વાત છે.) પદની સાથે શાસ્ત્રની મર્યાદાનું પાલન જોઇએ. અન્યથા એ જગતના જીવોનું કલ્યાણ ન કરી શકે. આચારમાં નિષ્ઠ હોય તો તેની અસર વધુ થાય. આચાર્ય એટલે માત્ર “ગાદીપતિ’ નહીં પણ આચાર નિષ્ઠામાં કડક હોય. આથી જ બધા ઉપર તેની અસર થાય. અને બધા સ્વયં સુંદર આચાર પાળે. વાચન-૪૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૨) ઉપાધ્યાય : ઉપ = પાસે, અધ્યાય = ભણવું. જેમની પાસે ભણાય તે ઉપાધ્યાય. પરમાત્માએ પ્રરુપેલા બાર અંગો તે સ્વાધ્યાય છે. તેના ઉપદેશકો તથા ભણાવે તે ઉપાધ્યાય છે. કર્મગ્રંથમાં વર્ણાદિની ૨૦ પ્રકૃતિ છે. તેમાં લવણરસ નથી તો પખિસૂત્ર માં ‘લવણ વા' કેમ બોલાય છે ? આ શાસ્ત્રવિરૂધ્ધ છે. “લવણ’ એ તો ચીજ છે. અને તે રસના ભેદમાં આવી જાય છે. મીઠા વાળી રોટલી સ્વાદિષ્ટ લાગે માટે એનો સમાવેશ મધુરમાં થાય. “મહુવા માં આવી જાય, માટે લવણ વા’ નહીં બોલવાનું એ વાત ઉપાધ્યાય સમજાવે. પખી પ્રતિક્રમણમાં “પન્નરસન્ન રાઇંદિઆણં' બોલાય. પણ “એક પખસ્સ'' ન બોલાય. પન્નરસન્ન રાઇઆણ દિઆણં' એમ પાઠ પણ છે. ઉપાધ્યાયની જરૂર એટલા માટે છે કે, શુદ્ધ પાઠ ક્યો છે તે જણાવે આથી વિરૂદ્ધ ન ગોખાય. (૩) પ્રવર્તક : પ્રકર્ષે કરીને રત્નત્રયીના માર્ગમાં આગળ વધારે છે. પ્રવર્તક દરેકના અંતરાત્માની પરિણતી વિચારે. કોઇકને જ્ઞાનની, કોઇકને ધ્યાનની, કોઇકને વૈયાવચ્ચની આજ્ઞા કરે. પ્રતિક્રમણ આદિ નિત્ય ક્રમ તો કરવાનું જ; પણ વિશેષ ઉપરોક્ત પ્રવૃત્તિમાં રોકે. આજે સત્તર ગાથા કરાવી વ્યાકરણમાં પાડી દે. ૧૦/૧૨ વર્ષમાં તો વૈરાગ્યનું વૃક્ષ ક્યાંય સૂકાઇ જાય. અને પછી બીજી પ્રવૃત્તિમાં પડી જાય તેવું ન બને તે કામ પ્રવર્તકનું છે. આચારાંગની પાંચમી ચૂલિકા નિશીથનું અધ્યયન ન કરે ત્યાં સુધી પાટ પર ન જ બેસાય. પોતાનામાં આચરણ હોય તેટલું જ બોલાય. આ પ્રવર્તક સમજાવે. બધાને એક દંડે ન હકે. શક્તિ સંપન્ન સાધુને તપ સંયમ સ્વાધ્યાયમાં જોડે તો ''ગસ૬ ૨. નિયતે” અસમર્થને રિવર્તન=વારે. આમ સતત ગણની ચિંતા કરવાનો સ્વભાવ પ્રવતંકનો હોય. (૪) સ્થવિર : વૃદ્ધ ઠરેલ સાધુ સમુદાયમાં જોઇએ. તે લગભગ ૫૦ વર્ષના જોઇએ. ૫૦ વર્ષે પારિણામિકી બુદ્ધિ થાય. ઉંમર પાકે તેમ લોહી ઠરે. મગજ શાંત વાચના-૪૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ થાય, ગંભીર હોય. સ્થવિર ત્રણ પ્રકારે ૧) વય સ્થવિર, ૨) શ્રુત સ્થવિર, ૩) પર્યાય સ્થવિર. વય સ્થવિર કરતાં પર્યાય સ્થવિરે ઘણી સંવત્સરી જોઇ છે. માટે એની કિંમત વધારે અને એમના કરતાં શ્રુતસ્થવિરની કિંમત વધારે. કેમકે તેમણે છેદ સૂત્રનો અભ્યાસ કર્યો છે. આગમોની જાણકારી મેળવી છે. ૧૦ વર્ષે પંન્યાસને સકલ અનુયોગની આજ્ઞા મળે. તે સર્વ આગમો વાંચી વંચાવી શકે. ગણિને માત્ર ભગવતી સૂત્ર જ વંચાય અને વડીદીક્ષા જ આપી શકે. ગણિ થયા પછી પણ બધા આગમોના જોગ થાય પછીજ પંન્યાસ પદવી અપાય. એમ પૂ. નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં છે. પૂ. ગુરૂદેવશ્રી ધર્મસાગરજી મહારાજે પણ તેમ જ કરેલ. બધા આગમોના યોગોહન કરેલા. પંન્યાસ તેને કહેવાય જેમને સઘળા આગમ-વાંચવા વંચાવવાનો અધિકાર હોય. પંન્યાસ એટલે શું ? પંન્યાસ શબ્દમાં ત્રણ શબ્દો છે. પંડિત-પદ-ન્યાસ. મધ્યમ પદલોપી સમાસ થવાથી ‘પદ’ શબ્દનો લોપ થયો. પંડિતનું ટૂંકું થાય. ન્યાસ એટલે સ્થાપન કરવા. પંડિત પદે સ્થાપન કરવા તે પંન્યાસ. આજે માત્ર ખોખું રહ્યુ, પદ રહ્યું (ભગવતી સિવાયના આગળના જોગવિશિષ્ટાત્મા કરી શકે) સંયમ સામાચારીના પાલનમાં જે છતી શક્તિએ ઢીલા પડચા હોય કે જેની વાચના-૪૪ GO Page #116 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયીની આરાધના સિદાતી હોય તે આત્માઓને આરાધનામાં સ્થિર કરે તે સ્થવિરનું કામ છે. स्थिरी करणात् स्थवीर : ઉંમરથી વિર, પર્યાયથી સ્થવિર અને શ્રુતથી સ્થવિર તેમાં ક્રમશ: એકેક મહત્વનાં છે. (૫) ગણાવચ્છેદક જે હાલ ગણિ કહેવાય છે. અવચ્છેદક વિભાગ પૂર્વકની રચના. આખા સમુદાયના સાધુઓની જીવન યોગ્યતાનો એને ખ્યાલ હોય. બાળ, ગ્લાન, પરિણત, અપરિણત, શિથિલ, ધીઢ પરિણામી, વિગેરેના ખ્યાલ હોય. અને એ જાણી તેને તે તે રીતે જોડે તે ગણાવચ્છકનું કામ છે. - આ પાંચ વિના ગચ્છ ન હોય. જ્યાં પાંચ પુરુષોનો વર્ગ ન હોય તેને શું ગચ્છ કહેવાય ? ડિપાર્ટમેન્ટને ચલાવનાર આ પાંચ છે. આના વિના સમુદાય લગભગ ખલાસ થાય છે. આજ્ઞામાં સમુદાય ત્યારે જ ચલાવાય આ પાંચ હોય તો બાકી વ્યવહારથી તો સમુદાય ચાલે જ છે. પણ એ વાસ્તવિક નથી. ગચ્છને રાજ્યની, શાસનની, સામ્રાજ્યની ઉપમા આપી છે. રાજા, રાજકુમાર, પ્રધાન, સેનાપતિ અને કોટવાલ હોય તો જ સામ્રાજ્ય ચાલે. તે પાંચ પ્રધાન પુરુષો વિના શાસન ન ચાલે. માટે રાજા, કુંવર, અમાત્ય, સેનાપતિ અને કોટવાળ જોઇએ જ, તેમ સમુદાયને પરમાત્માની આજ્ઞામાં ચલાવવા ઉક્ત પાંચ પ્રધાન પુરુષ જોઇએ જ. હવે ટીકાકાર વ્યાખ્યા કરે છે. આચાર્ય કોને કહેવાય ? ૧) પાંચ પ્રકારના આચારમાં નિષ્ઠ હોય. ૨) આચારને પ્રકાશે. ૩) આચારને દેખાડે. તે આચાર્ય કહેવાય. દક ગીતા , ' '' ', ' . . . રજક : કડી Page #117 -------------------------------------------------------------------------- ________________ ", पंचविहं आयारं આચાર્ય; પાંચ પ્રકારના આચારમાં નિષ્ઠ હોય. આચાર પાંચ પણ તેને એક જ સ્વરૂપમાં લીધા છે. જ્ઞાનાચાર = જાણકારી. દર્શનાચાર = માન્યતા ચારિત્રાચાર – આચરણા તપાચાર = કર્મને તોડવાનો માર્ગ વર્યાચાર = ફોર્સ આમાં ૧-૧ આચારમાં બીજા ચાર આચાર હોય તો જ નિર્જરા થાય.. આજે શ્રમણ સંઘમાં જ્ઞાન છે પણ જ્ઞાનાચાર નથી. જ્ઞાનાચાર નિર્જરાનું અંગ છે. બાકીના ચાર ન હોય તો એકલા જ્ઞાનની જિનશાસનમાં કોડીની કિંમત નથી. જે જ્ઞાન ભણતાં-જ્ઞાનાચારને દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારને હેજ પણ આંચ ન આવે તો જ જ્ઞાનાચાર આવે. અને નિર્જરા થાય, બાકી જ્ઞાન “સેફ ડિપોઝિટ' જેવું છે. વ્યાખ્યાન આપવા માટે નવકારવાળી ગૌણ થાય. આથી પુણ્યબંધ થાય, નિર્જરા ન થાય, હા; ગીતાર્થ આજ્ઞા આપે તો નવકારવાલી ગૌણ કરી ભણે, પણ એ ગીતાર્થની આજ્ઞાથી, મન મરજીથી તો નહીં જ. પ્રશ્ન : નવકારનું એક પદ ગણે તો ન ચાલે ? ઉત્તર : ના, નવકાર મહામંત્રમાં અરિહંત માર્ગદર્શક છે, સિદ્ધો આદર્શ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પ્રેરક છે. ત્રણેય મહત્વનાં છે એકેય વિના ન ચાલે. નવકાર મહામંત્રને સમર્પણ થનારો આત્મા કર્મબંધનમાંથી જલ્દી છૂટે છે, તેથી સમર્પણ ભાવપૂર્વક ગણવી જોઇએ. સામાન્યથી ૭ મિનિટમાં ૧ નવકારવાળી ગણાય. આથી ઓછો સમય થાય તો ગોટાળો થવા સંભવ છે. આચારની વાત ચાલે છે, એક પણ આચાર ઓછો હોય તો નિર્જરા ઘટે. નિરપેક્ષ પણ એક આચારનું પાલન ન ચાલે. તપ કરતાં ભણવાનું ગૌણ જ થવું જોઇએ. જ્ઞાન ભણતાં તપ ગૌણ ન જ થવો જોઇએ. આ માટે ગીતાર્થ ગુરુના ચરણે રહેવું. વાચન-૪૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય-પંચવિધ આચારનું આચરણ કરે અને પ્રકાશ કરે. અનાદિના મોહનીયના સંસ્કારમાં રહેલા જીવને પ્રેરણા થાય તે પ્રકાશ. આચાર્યનું પોતાનું આચરણ એટલું સુંદર હોય કે ઉપદેશ વિના અસર થાય. પ્રશ્ન : પાલન અને આચરણમાં શું તફાવત ? ઉત્તર ઃ પાલન વ્યવહારથી, બાહ્ય દ્રષ્ટિથી થાય. શ્રાવકને સારું દેખાડવા કરે, જો કે અપેક્ષાએ પાલન સારું છે કે લોકોના દેખતાંય વ્યવહાર તો પાળે છે. આચરણ : સહજ જ થાય, દિવસ કે રાત હોય, એકલા હોય કે પર્ષદામાં હોય, પણ પ્રવૃત્તિમાં કોઇ ફરક ન પડે. આત્મલક્ષી અને આત્મસાક્ષીએ આચરણ થાય. તેમજ `પાસંતા’ લોકોની આગળ છાપ આચારની પડે, સુખશીલતાનો ત્યાગ કરી, આચારની આચરણા પૂર્વક પ્રભાવ પડે. તેમને આજ્ઞા વિરુદ્ધ વિચાર પણ ન થાય. તો પ્રવૃત્તિની વાત જ ક્યાં. 'ગાયારે વંસતા’ આચારને જગતના જીવોને દેખાડે. ‘આનાથી તમારા બંધનો તૂટશે'' એમ દેખાડે તે. પંચાચારની નિષ્ઠા હોય એની ઇમ્પ્રેશન ખુબ સારી પડે મુહપત્તિ પૂર્વક બોલે, એકાસણા કરે, વિગઇ ત્યાગ કરે આનાથી શિષ્યને નવકારશીની ઇચ્છા જ ન થાય, અનેષણીય લાવે જ નહી. પણ દિપક સ્વયં પ્રગટ થાય પછી જ બીજા દિષકોને પ્રગટાવી શકે. આ આચાર્યનો સ્વરૂપ પ્રભાવ છે. આચાર્યના આચારની છાયા ગચ્છ ઉપર પડે. ગચ્છમાં ઉપાધ્યાય, સ્થવિર વિગેરે પણ હોય. તેઓની વિચારણા અગ્રે કરીશું... વાચના-૪૪ €3 Page #119 -------------------------------------------------------------------------- ________________ quadry મારા ડબ્લાય પવિત્તિ.../18 || પરમાત્માનું શાસન પામ્યા પછી પંચમકાળની વિષમ સ્થિતિમાં પણ સંયમ જીવન સારી રીતે પાળી શકીએ તેવી કરુણા-ભાવના થી પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ અનેક આગમ ગ્રંથોના દોહન રૂપ આ ગ્રંથ બનાવ્યો છે. જ્ઞાનીની આજ્ઞા મુજબ જીવન કેળવવા આ ગ્રંથ છે. તેમાં જણાવે છે કે સંયમ જીવન આજ્ઞાની મર્યાદાવાળું કહેવાય, તે માટે ગચ્છમાં પાંચ પ્રધાન વ્યક્તિની જરૂરિયાત છે. આથીજ જેમાં આચાર્ય વિગેરે પાંચ મહાત્માઓનું શાસન હોય અને વ્યવસ્થિત તંત્ર ચાલતું હોય તે ગચ્છ કહેવાય. આચારનું આચરણ કરનાર, આચારના પ્રકાશક તથા આચારના દર્શક આચાર્ય ભગવિત છે. તે આચાર કહી ગયા. બીજા નંબરે આવે ઉપાધ્યાય. જેની પાસે વિનય વિવેક પૂર્વક જ્ઞાન ભણવાનો પ્રયત્ન થાય તે ઉપાધ્યાય. વીરર્સનો નિરમો..૦ જિનેશ્વર ભગવંતે કહેલા બાર અંગનો સ્વાધ્યાય જ્ઞાનીઓએ જણાવ્યો છે. તેથી સ્વાધ્યાય ૧ર પ્રકારે છે. આમ અન્ય સ્થાને પાંચ પ્રકારે સ્વાધ્યાયની વાત છે. અહીં જ્ઞાનના ભેદ કહ્યા છે તે દ્વાદશાંગ રૂપ શ્રુતજ્ઞાનને ભણાવે, પઠન કરે, કરાવે તે ઉપાધ્યાય. "प्रवर्तयति संयम योगेषु' જેનાથી સંયમની વૃદ્ધિ થાય એવા ગોચરી, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે યોગોમાં પ્રવૃત્તિ કરાવે તે પ્રવર્તક કહેવાય. તપ એ સંયમમાં લઇ જનારી પ્રવૃત્તિ છે. છકાયની જયણા, ૫ મહાવ્રતનું કેક વાચના ૪૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ પાલન તે સંયમ છે. તેને ટકાવવા માટે તા. તેને ટકાવવા યોગ. સંસ્કૃતમાં યુજ્ઞ-ધાતુ જોડવાળે છે. તપ, સંયમમાં જે યોગ્ય હોય તેને તે પ્રવૃત્તિ કરાવે. અને જેની શક્તિ ન હોય તપથી સંયમ ડહોળાઇ જતું હોય. તેને અટકાવે, આમ ગણની ચિંતા-સારવાર કરે. તત્તિનો = તેને સાધુને તે તે યોગમાં સમજાવીને જોડે તેવા સમર્થને તિત્તિર્ત કહેવાય. fથરવેર TT TT થેરો. પ્રવર્તકે જે સાધુને જે કાર્ય કરવાનું કહ્યું હોય તેમાં સિદાતો હોય તો તેને ઉલ્લાસપૂર્વક તે કાર્યમાં સ્થિર કરે તે સ્થવિર. બળ-શક્તિ હોય છતાં ઉલ્લાસના અભાવે ઢીલો થયો હોય તો તેને સ્થિર કરે. મનમાં પડેલી ગુંચ ઉકેલી ન શકતો હોય. તેવા સાધુ હોય તો સ્થવિર તેમની પાસે જઇને ગુંચ ઉકેલી તેને સમજાવે. ગણાવચ્છેદક એટલે રત્નાધિક, જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વધારે હોય તે રત્નાધિક કહેવાય. જેનામાં જ્ઞાન હોય શ્રદ્ધા હોય, જીવોને સ્થિર કરતા હોય, ચારિત્રની મર્યાદામાં જાણકાર હોય તે રત્નાધિક કહેવાય. માત્ર પર્યાયથી જ રત્નાધિક નહીં. આખા સમુદાયની સાચવણી કરવાની જવાબદારી ગણાવચ્છેદનની છે માટે બાહ્ય અભ્યતર સાધનોની જોગવાઈ કરવાની જવાબદારી તેમની છે. उद्धावणा पहाण खित्तोवहि मग्गणासु अविसाई । ગણાવચ્છેદક કાવન-પ્રધવિન ઉપધિની ગવેષણામાં વિષાદરહિત પ્રવૃત્ત હોય. વસ્ત્ર, પાત્ર, ઉપધિ, કામની હોય એટલી રાખે, બાકી પરઠવે તે ઉદ્ધાવન કરે. થીંગડાવાળા કપડાં હોય તેનું નાનું કપડું કરે, ખેરિયું કરે, બાકીનું પરઠવે તે પણ ઉદ્ધાવન કહેવાય. ચોમાસા પહેલાં બધા વસ્ત્રને પાણીમાં કાઢી નાંખવા. (જેનાથી હિંસા ન થાય) તે પ્રધાવન. આચાર્ય, ગ્લાન, નવદિક્ષિત, રાજકુમાર તથા સંયમમાં અસ્થિર હોય (શક્ય = નવદિક્ષિત – જે સંયમમાં હજુ સ્થિર થયા નથી) તેનું ધ્યાન રાખે. ઉપર, નીચે, અંદરના વસ્ત્ર ધોવડાવે. આચાર્યને રાજસભામાં જવાનું હોય તેથી વસ્ત્ર સારા રાખે. વળી ગ્લાન વાચના-૪૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ મેલા કપડા પહેરે તો હોજરી ખરાબ થાય આથી ગ્લાન માટે સારા વસ્ત્ર રાખે છે. પ્રધાવન. પુનઃ ગણાવચ્છેદક વસતિની ગવેષણા કરે. જ્યાં સંયમની આરાધના શુદ્ધ થાય ત્યાં સાધુએ રહેવું જોઇએ. “ઓઘનિર્યુક્તિ'માં છે કે ૩-૫ કે ૭ સાધુને વસતિ, માર્ગ, ઘરો જોવા મોકલે. ક્યા સ્થાન માં-ક્યા ક્ષેત્રમાં સમુહમાં જવાથી સંયમ દુષિત થાય છે. સંયમ ક્યાં નિર્દોષ રહી શકે ? એ જુવે. ૩ સાધુ શુદ્ધ ગોચરી જુએ, ૨ સાધુ શુદ્ધ પાણી જુએ, સાધુ જીવનમાં સંયમની જાળવણી મુખ્ય છે. ગણાવચ્છેદક ની આજ્ઞાથી આચાર્ય ૭-૫ યા ૩ સાધુને ૧-૧ દિશામાં જોવા મોકલે. (એઓ એકાસણું ન કરે) સમુદાયની ભક્તિ માટે છૂટું કરે. ચર્યા કરી તે તે ઘરોમાં શું બને છે ? એમ જોવા જાય. ઓઘનિયુક્તિમાં છે કે ચારેય દિશાના સાધુ આવી રિપોર્ટ આપે, (૯-વાગે ક્યાં, ૧ર વાગે ક્યાં, સાંજે ક્યાં અને આખો દિવસ ક્યાં ગોચરી મળે છે ?) પણ એનું પ્રમાણ આચાર્ય ભગવંત જ આપે. મોટા ક્ષેત્રમાંથી ડબ્બલ વિહાર કરી આવે. આજે ટપાલ, તાર, ફોન, કોલ, લાઇટિંગ કૉલો થાય છે. આજની પ્રવૃત્તિ અને સંયમને ઘણું છેટું છે. સામાચારી ગ્રંથોનું જ્ઞાન નથી માટે આ સ્થિતિ છે. ૨૦ વર્ષ પછી જ પૂર્વ ભણાય. “ઓઘનિર્યુક્તિ” ૯મા પૂર્વમાંથી ઉદ્ધરણ કરાઇ છે. એ દીક્ષાના પ્રથમ દિવસે જ અપનાવીએ છીએ એને પ્રથમ દિવસે જ સમજાવવી જોઇએ. આમ ઉદ્ધાવન, પ્રધાવન તથા ક્ષેત્રની માર્ગણ તપાસ ગણાવચ્છેદક કરાવે. એમ ઉપધિ માર્ગણા પણ કરાવે. આપણે ઉપધિ માં “ઓડર સિસ્ટમ્' અપનાવીએ છીએ, ગવેષણ નથી રહી. શુદ્ધ ઉપાધિ ગણાવચ્છેદક મેળવી રાખે; અને જ્યારે જેને જરુર પડે તેને આપે. સ્પર્શનેન્દ્રીયનો વિષય નિગ્રહિત થાય, તો સંયમ સારું પળાય. આજે કામળી પણ કોમળ થઇ ગઇ. ગણાવચ્છેદક ; સૂત્ર, અર્થ, તદુભયના જાણકાર હોય. યોગમાં સાતિકા મહત્વની છે. દિવસ પડવા ન જોઇએ. સૂત્રને જાણનાર, અર્થને જાણનાર અને તદુભય = વાચના-૪૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ટિકલ સામાચારીનું પાલન કરનારા સૂત્રાર્થ થિઅરીકલ છે. તદુભય એટલે જાણીને આચરણમાં મૂકવું તે પ્રેક્ટિકલ છે. જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છક હોય ત્યાં શું શું થાય છે ? એ બતાવે છે. (ગાથા ૪૧) આચાર્યાદિ પાંચ પુરુષોથી સહિત હોય તે ગચ્છ કહેવાય; તેમાં ''સુત્ત તવ મુ” આચાર્ય અર્થની દેશના આપે વૃત્તિ-ટીકાના આધારે સમજ આપે. ઉપાધ્યાય સૂત્રની વાચના આપે. ગદ્ય-પદ્ય, ઉપસંહાર, નિર્દેશ વિગેરે શીખવાડે. પ્રવર્તક તપ વગેરેની પ્રવૃત્તિ કરાવે. સંયમને ટકાવવા તપની ખાસ જરૂર છે. 'ઘમ્પો નં-ધર્મ મંગલ છે. ધર્મ કયો ? જેમાં અહિંસા હોય અહિંસા કઈ ? જેમાં સંયમ હોય. સંયમ કયો ? જેમાં તપ હોય. આજે તપ ઘણો વધ્યો છે, પુષ્કળ તપ થાય છે, ૧ર પ્રકારના તપમાં વર્તમાન કાળે માત્ર અણસણનો પ્રકાર વિકસાવ્યો, પણ અણસણની વૃત્તિ ઓછ થઈ છે. તેમાં પણ; પુણ્યવાનો ! વીરો તવો” “બાર અંગવાળો તપ” એ વિચાર આજે થતો નથી. અહીં તપના ૧૨ ભેદ નહી પણ ૧ર અંગ કહ્યા છે. જેમ એક શીલાંગનું ખંડન થતાં ૧૮૦૦૦નું ખંડન થાય તેમ તપમાં એક અંગ ન હોય તો તે તપ ન ચાલે. નવકારશીમાં અણસણ સૂમ રૂપે છે. પણ બાકીના ૧૧ જોઇએ. દરેક તપમાં ૧૨ અંગ હોય જ. આવા તપનો અભાવ હોય ત્યારે પ્રવર્તક તે-તે જીવને વ્યવસ્થિત કેળવણી કરે. ગધેડુ ખૂબ આડું હોય તેની ઉપર કુંભાર સીધો બેસે તો બેસવા ન દે, આથી કુંભાર પહેલા પથરો મૂકે. થોડીવાર પછી પોતે જ બેસી જાય. તેમ આ શરીર એવું જ છે. ધીમે ધીમે એને કેળવે. એકાસણામાંથી નીવી-આયંબિલ, ઉપવાસમાં, છઠ્ઠમાં જાય. દ્રવ્યતાની સાથે બધું જરૂરી છે. | વાચના-૪૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસમાં દ્રવ્યથી આહાર નથી, ભાવથી છે; તેમાં ઉણોદરી આવે તો જ ઉપવાસથી નિર્જરા થાય, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય. સારું સાંભળવાનો, વાતોનો રસ ઘટાડે તે રસ ત્યાગ. ઓછામાં ઓછી વસ્તુથી જીવન નભાવે તે વૃત્તિસંક્ષેપ. ઉભા-ઉભા કાઉસગ કરે; ભલે થાક લાગે, તે કાયક્લેશ. ઐચ્છિક તપથી સકામ નિર્જરા થાય અને મોહનીય ઘટે. બાહ્યતા સાથે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય વિટામીનનું ઇંજેકશન છે. આ બધા તપથી ધ્યાન આવે. નવકાર મંત્રનો જાપ કરે. પુદ્ગલનું ધ્યાન ઘટાડી આત્માનું ધ્યાન કરવું તે ધર્મધ્યાન છે. “સંયમમાં છકાયની જયણા સુંદર થાય છે. તપ કેટલો સુંદર થાય છે.'' એમ અનુમોદના કરે, સ્વદોષની ચિંતવના, પરગુણની ચિંતવના કરે; આજ ધ્યાન છે. એ આવે તો જ તપથી નિર્જરા થાય. ધ્યાન વિના નિર્જરા ન થાય. ૧૧ પગથિયા ચઢ્યા પછી ૧રમું પગથિયું ધ્યાન છે. પ્રવર્તક; સાધુને સંયમ-તપમાં જોડે. આજે દ્રવ્ય તપ અને એમાંય અણસણ વધ્યું, પણ બાકીના તપ ગૌણ થયા. ૫૦૦ આયંબિલ પૂર્ણ થતાં ગૃહસ્થને પ્રેશર કરીને મહોત્સવ કરાવવો એય “ર” છે. અધ્યાત્મ અંતરનો રસ ઓછો છે; માટે આ બાહ્ય રસ મીઠો લાગે છે. કોઇ સાધુ; પ્રવર્તકથી ન માને તો સ્થવરને કહી સ્થિર કરે, અને ગણાવચ્છદકથી ઉપધિ આદિ વ્યવસ્થિત મળે. આમ આ પાંચ પુણ્યવાનથી સમુદાયનું તંત્ર વ્યવસ્થિત ચાલે. આ પુણ્યવાનો મહિમંદ સાધુઓને કેવી રીતે સ્થિર કરી સમુદાય-શાસન ચલાવે છે તે અગ્રે. વાચના-૪૫ = ૯૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ quad=r વેવિ તથા મંદમ...૪રા પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મ. એ સાધુ સામાચારી જણાવી છે. તેમાં ગચ્છ સમુદાયની વ્યવસ્થાની વાત ચાલી રહી છે. ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવચ્છેદક એમ પાંચ મહાત્માઓ હોય. તેનાથી પુણ્યવાનું સાધુ ભગવંત પોતાના જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રમાં આગળ વધી શકે. આમનાથી આગળ વધવાની પ્રેરણાનું બળ મળે છે. કદાચ આળસુ હોવાથી એમની દોરવણીને માન ન આપે તો એવા સાધુને સંયમનો સ્વાદ ન આવે. આવા સાધુને આરાધનામાં મન ન જોડાય. અશાતાનો ઉદય થાય રર પરિષહો આવે તો એ વેદનાથી કંટાળી જાય, અને માનસિક સ્વસ્થતા ગુમાવી દે એવું પણ બને. કેટલાક મુનિઓ આ પાંચની મર્યાદા ન જાળવી શકે. તેથી મનની સ્વસ્થતા ન રહે. શાતા-અશાતા પરાવર્તમાન પ્રકૃતિ છે એથી તે બદલાતી રહે. આથી પુણ્યવાનને પણ અશાતા ભોગવવી પડે. અશાતામાં પણ પાંચ પુણ્યાત્માના પ્રભાવે સમાધિ ટકી રહે પણ તેઓની ભાવ-મર્યાદામાં ન હોય તો...થોડી પણ અશાતામાં સમાધિ ટકાવી ન શકે કંટાળી જાય માટે જ “ઉત્તરાધ્યયન'માં એ કંટાળેલાને “ભગ્ના' કહ્યા છે. સંયમનું દુઃખ લાગે એથી એ આર્તધ્યાનમાં ફસાઇ જાય. અને ભાન ભૂલેલા બની જાય. sfu મંમતા : મતિમાં મંદતા; મતિ એ જ્ઞાનનો પ્રકાર છે; તે સમજણ; મેળવવાનું સાધન છે. મતિ ચિંતન, મનન, એનાથી જેમ-જેમ સંયમમાં આગળ વધે તેમ મોહનીયનું પડલ ખસે અને વિવેક જાગે. મતિ એ કારણ છે, સમજણ એ કાર્ય છે. ક વાચના-૪૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ મંદ એટલે ગતિશીલતા ઓછી હોય તેનું ચારિત્ર મોહનીયના આવરણથી સંયમ જીવનમાં આગળ વધવાનો ચાન્સ મળતો નથી; વિષય-કષાય ડગલેને પગલે હેરાન કરે. ત્યારે ચિંતન-મનન દ્વારા સ્થિર બની સંયમનું બળ આત્મામાં એવું નિર્માણ કરે છે કે જેથી મતિમોહના સંસ્કાર હીન=ઓછા થાય. જેનામાં મોહનું પ્રમાણ વધારે તેને-શુદ્ધિનું પ્રમાણ ઓછું. જેનામાં મોહનું પ્રમાણ ઓછું – તેને શુદ્ધિનું પ્રમાણ વધારે. મોહથી અશુદ્ધિ વધે. તે હીનમતિવાળા આચાર્યદિના બતાવેલ કાઉસગ્ગ, આસન, ધ્યાન આદિ ન કરે. આથા શુદ્ધિ ન થાય... કાઉસગ્ગ = બે હાથ લાંબો કરી ટીંગાડવા તે નહીં પણ દેહત્વભાવનો ત્યાગ. આસન = સ્વાધ્યાય કરવા બેસવાની પદ્ધતિ. ધ્યાન = ચિંતન યા આત્માની પરિણતીને તપાસવાનો પ્રયત્ન પ્રશ્ન : ક્યારેક આજ્ઞાનું પાલન વચન-કાયાથી કરે પણ મનથી ઉલ્લાસ ન થાય, આજ્ઞાનો ભાવ ન વધે, આમ થવાનું કારણ શું ? ઉત્તર : શાસનની પાયાની ચીજ સમજી શક્યા નથી. આથી આજ્ઞાને યથાયોગ્ય રીતે જીવનમાં સક્રીય કરવાનો પ્રયત્ન નથી કરતા, આથી મોહના સંસ્કારને ઘટાડવાનું બળ ન મળે. પરિણામે અશાતાથી “ભગ્ના” કંટાળી જાય. શાતા વેદનીયથી અંતરમાનસને જેટલું નુકસાન નથી એના કરતાં અશાતાનો ઉદય થવાથી થાય છે. શાતામાં તો હજી કદાચ જાતને સંભાળી શકે કે પુણ્યના ઉદયથી સારું મળ્યું છે તો સદુપયોગ કરવો. પણ અશાતામાં તો એને અટકાવવાનો જ પ્રયત્ન થાય. સમભાવથી સહન કરવાની વાત જ નહી. ખરેખર આવા સમયે-અશાતા વિગેરેના ઉદયમાં વિચારવાનું છે કે “આવી વિકટ સ્થિતિમાં પણ હું પરમાત્માની આજ્ઞા-સામાચારી ને ટકાવી રાખું” કેમકેસામાચારીનો ભંગ ન થવાથી મોહનીય ઘટે અને અશાતાના ઉદયમાં હાયવોય ન કરે. વિવેકપૂર્વક સમભાવ રાખે. તો નવું કર્મ ન બંધાય એવી તક અહીં મળી છે. બીજી ગતિમાં પુણ્યયોગો છે, દર્શન, જ્ઞાન છે; પણ ચારિત્રના પરિણામ નથી. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની ભૂમિકા નથી. ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન હોવાને પરિણામે જો ત્યાં આ અશાતાનો વાચના-૪૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉદય થાય તો મોહનીયનું બળ મેળવીને અશાતા બાંધે આથી વધુ આર્તધ્યાન થાય. તિર્યંચમાં દેશવિરતિ જ છે. સર્વવિરતિ માત્ર અહીં જ છે વળી અહીં સંજ્વલન કષાયનું જોર પણ ઘટાડ્યું છે. અહીં કદાચ અશાતા થાય તો મોહનીયના ક્ષયોપશમથી એને મહત્વ ન આપે. દ્રવ્ય આર્તધ્યાન થઇ જાય તો પણ ભાવ આર્તધ્યાન ન થવા દે. ભાવ આર્તધ્યાન આત્માની મલિનતાથી, મોહનીયના ઉદયથી થાય. દ્રવ્ય આર્તધ્યાન મનના માધ્યમથી, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય. ભાવ આર્તધ્યાન જ કર્મબંધનનું કારણ થાય. શરીરથી સહન ન થાય તો કદાચ ચીસ પડે; પણ; આત્મા જાગતો હોય તેથી અંતરથી વિચારે ભગવંતને હુંડા અવસર્પિણીના પ્રભાવથી કેવા કેવા ઉપસર્ગ થયા. પરમાત્માને ઉપસર્ગ થયા એ હુંડા અવસર્પિણીનું આશ્ચર્ય છે. તો મને ઉપસર્ગ થાય તેમાં શી નવાઇ ? કર્મ નિર્જરા માટેની તક મલી છે. આમ જાગતો આત્મા વિચારે... આવશ્યકની નિર્યુક્તિમાં એવું પ્રતિપાદન કર્યું છે કે જે જનમતાં જ દેવદેવેન્દ્રથી પૂજનીય છે એવા ભગવંતને છદ્મસ્થ અવસ્થામાં પણ ઉપસર્ગ ન થાય. પરંતુ આ હુંડા અવસર્પિણીના પ્રભાવે શ્રી ઋષભદેવ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી વીરપ્રભુને ઉપસર્ગ થયા. તેમાં વીર પ્રભુને વધુ ઉપસર્ગ થયા. શ્રી ઋષભદેવ પ્રભુને આહાર ન મળવા રૂપ પ્રતિકૂળ ઉપસર્ગ થયો. શ્રી વીરપ્રભુને જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતળીનો = પોષ મહિનામાં ઠંડા પાણીનો ઉપસર્ગ. મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ સંગમનું કાળચક્ર, તેથી ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ - કાનમાંથી ખીલા કાચા તે. કાનમાં ખીલા નાખ્યા ત્યારે પ્રભુને સમભાવ હતો. કાનમાં ૧-૨ માસ ખીલા રહ્યા તેથી તેની સાથે લોહી જામી ગયું. સિદ્ધાર્થ શ્રાવકના કહેવાથી ખરકવૈઘે કાઢ્યા. દ્રવ્યથી આર્તધ્યાન કર્મબંધનું કારણ ત્યારે બને કે જ્યારે તેમાં ભાવ આર્તધ્યાન ભળે. મોહનીયના ઉદયથી ‘આ ક્યાં આવું થયું ?'' એમ વિચારી દુઃખના સાધનો પર ગુસ્સો આવી જાય તે ભાવ આર્તધ્યાન છે. વાચના-૪૬ १०१ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીયકને દ્રવ્યથી આર્તધ્યાન હતું. દુ :ખ થવા છતાં એની અસર નડી તે દ્રવ્યથી આર્તધ્યાન. દ્રવ્ય આર્તધ્યાનની બહુ ચિંતા ન કરવી. જો કે દ્રવ્ય આર્તધ્યાન ન થાય તો પુણ્યોદય. પણ થઇ જાય તો ગુરુ નિશ્રામાં રહી સામાચારીના પાલન દ્વારા, નવકારના જાપ દ્વારા આત્માને ચોક્ખો કરી નાંખવો. મોહનીયનો ક્ષયોપશમ કરી નાંખવો. ‘‘આ ભવમાં દુ :ખ આવ્યું છે. એ સારું થયું. અન્ય ભવે વિરતિ ન હોય તો સંભવ છે કે આ દુ:ખથી વધુ આર્તધ્યાન થાત, અને નવા કર્મો વધુ બંધાત'' એમ વિચારે. મનથી માત્ર પ્રકૃતિ-પ્રદેશ બંધાય. સ્થિતિ, ૨સ કષાયથી બંધાય છે. અમુક અધ્યવસાયો બંધાયેલ કર્મની સ્થિતિ ને અમુક વિશેષ રસ નાંખવામાં નિમિત્ત બને. કષાય એટલે ? મોહનીયના ઉદયથી થતી આત્માની મલીનતા તે કષાય. બંધક મુનિ બનેવી રાજાને અપરાધી તરીકે નથી માનતા, ભાઇ જેવો ભાઇ માને છે. સગોભાઇ પણ એવો ન હોય કે ૫૦૦ રૂા.નું દેવું પોતે ચૂકવી દે. આવો વિચાર દર્શન મોહનીયના ક્ષયોપશમથી અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ થી થાય. સમભાવ રાખવાની સાચી સમજણ આવે દર્શન મોહનીયના ક્ષયોપશમથી. પણ; અવસર આવ્યે સ્થિર રહે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી. કોઇ સાધુ દ્રવ્યથી સમુદાયમાં રહે પણ મોહનીયના ઉદયે ભાવથી ન હોય, પરાણે દબાયેલા, ચંપાયેલા રહે તો આવા સાધુ પરિષષ્ઠમાં ટકી શકે નહીં. પરિષહ અને યાતના વચ્ચે શું ભેદ ! परि ચારે બાજુથી = સમજણ પૂર્વક સહન કરે. આત્મા, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર બધી રીતે સમજણ શક્તિનો વિકાસ કરીને અનાદિના મોહના સંસ્કાર ઘટાડવાના લક્ષપૂર્વક સ્વેચ્છાપૂર્વક સહન કરે તે પરિષહો કહેવાય. અને સંસારી પૌદ્ગલિક ભાવે જે સહે તે યાતના કહેવાય, અથવા જે પરાણે બલાત્કારે ન છૂટકે સહન કરે તે યાતના એટલે પીડા કહેવાય. પરિષહ ભગ્ન= ઉદ્વિગ્ન ની આવી સ્થિતિ હોય. આવા આત્માઓ માત્ર કષ્ટ ને જ સહન કરે છે. પરિષહો પણ તેઓને પીડા રૂપ બને છે. પરિષહો તો કર્મનિર્જરાનું સાધન છે. તે બાવીસ પરિષહો સમજી સમભાવમાં સ્થિર રહી સહન કરવાના છે. તેની વિચારણા सह = હવે પછી... વાચના-૪૬ १०२ Page #128 -------------------------------------------------------------------------- ________________ quad=ro જુદા વિસા શsË...flઝરૂા. પૂ. આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ “યતિદિનચર્યા' ગ્રંથમાં ગચ્છને આરાધક બનાવવાની વ્યવસ્થા જણાવી છે. તે અધિકારમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદકનું મહત્વ બતાવ્યું. આવા મહાપુરુષો ગચ્છમાં હોય તો ક્યારેક કોઇ સાધુ ચારિત્ર મોહનીયના ઉદયમાં પણ જાતને વિશિષ્ટ પ્રયત્ન દ્વારા બચાવી શકે છે. પરિષહોથી કંટાળેલા સાધુ આવા વિશિષ્ટ સમુદાયને મહત્ત્વ ન પણ આપે એવું ય બને; કેમકે “આવા સમુદાયથી ચિત્તવૃત્તિ ટકાવવાનું બળ મળે છે''. એવી સમજણ સ્થિર થઇ નથી. સમજણના અભાવે થથી પ્રવૃત્તિમાં પરિસહી આવે તો કોણ સમાધિ ટકાવે ? બળ કોણ પુરે ? કર્મની નિર્જરા કરવા માટે પરિસહો સહવાના છે. પરિષહ એટલે શું ? પર = ચારે બાજુથી, સ= સહન કરવું. શાસ્ત્રાજ્ઞાને નજરમાં રાખી કર્મ ખપાવવા પરિષદો સહવાના છે. એમાં મોહનયનો ક્ષયોપશમ હોય તો નિર્જરા થાય. અને મોહનીયનો ક્ષયોપશમ ન હોય તો નિર્જરા ન થાય. પરિષહો બે રીતે સહન થાય (૧) આવી ગયેલા પરિષહો ધીરતા પૂર્વક સહી લેવા અને (૨) નહીં આવેલા પરિષહોને સામે ચઢી ઉભા કરવા-ઉદીરણા કરવી...બન્ને પ્રકારના પરિષહો કર્મની નિર્જરા માટેજ સહન કરવાના છે. મિથ્યાત્વ-સ્ત્રી આદિ વાચના-૪૭ ૪ ૧૦૩ કી Page #129 -------------------------------------------------------------------------- ________________ સિવાયના પરિષહો ન આવે તોય સાધુ નિર્જરાની બુધ્ધિથી ઉદીરણા કરે, આથી પોતાની શક્તિનું માપ નીકળે. પરિષહની ઉદીરણા કરી અધ્યવસાય ટકે-માનસિક ધીરતા રહે ત્યાં સુધી સહન કરે-તત્વાર્થ સૂત્રકારે ‘“માધ્યિવન નિર્ણરા4'' એ પરિષહના સ્વરૂપમાં જણાવ્યું છે. મોક્ષની સાધના માર્ગમાં ટકી રહી નિર્જરા કરવા માટે પરીષહો છે. અર્થાત્ કર્મના બંધ ને તોડવાના લક્ષ-ઇરાદાપૂર્વક સહે તે પરિષહો કહેવાય. ૨૨ પરિષહોમાં પ્રતિકૂળ-અનુકૂળ બંને પરિષહો આવે. (૧) ક્ષુધા પરિષહ : ક્ષુધા જે મુશ્કેલીથી સહન થાય શરીર ટકાવવા આહાર જોઇએ. તે ન હોય તો શક્તિ ન રહે, આત્મામાં સંકલેશ થાય અને મન ડામાડોળ થાય. ૬૦ વર્ષ પછી ઘડપણ આવે તો હજી સમજે કે હવે શરીર થાક્યું છે. ઇન્દ્રિયની ક્ષીણતા શરીર ક્ષીણ થવાથી થઇ છે એમ સમજે, પણ જેને રોજ કોથળો ખભે નાંખી ૧૫/૨૦ માઇલ જવું પડે એની શક્તિ રોજ ક્ષીણ થાય. ખાવા, પીવાનું, ન્હાવવાનું મળે નહિ, એથી, ``પંથ સમા નત્યિ ખરા’’ એશઆરામ થી જીવનારને આવું ચાલવું પડે તો જરા જેવું લાગે. દરિદ્ર જેવો પરાભવ નથી. બીજા ભય ટાળી શકાય. બુદ્ધિ, જ્ઞાન હોય પણ પૈસો ન હોય તો ? સર્વત્ર પરાભવ પામે. મરણ જેવો ભય નથી, દેવ હોય કે મનુષ્ય જન્મ થયો તેનું મરણ છે જ. છતાં સર્વને મરણનો ભય છે. નારક ના જીવ પણ મરવાને ઇચ્છતા નથી. ‘ખુહાસમા વેયણા નત્યિ’ ભૂખ સમાન વેદના નથી. ભલભલાને ઢીલા કરી દે છે. ક્ષુધા-તૃષા જીવલેણ પણ થાય છે. મુનિને ભૂખ્યા રહેવું તે ક્ષુધા પરિષહ નહીં પણ ભૂખ લાગ્યા પછી સંયમની મર્યાદા તૂટે નહીં, અનેષણીય ન હોય એવું ગવેષણા કરીને, ફરીને લાવે. પછી સ્વાધ્યાય કરવા બેસે. તે ક્ષુધા સહી કહેવાય. ક્ષુધાથી આતુરતા થાય, એથી સંયમ ન જળવાય. પરંતુ સાધુ સમભાવ પૂર્વક પ્રાસુકની ગવેષણા કરે. પ્રશ્ન : ક્ષુધાને પરિષહ કેમ કહ્યો ? ઉત્તર : આહારની લાલસા, મોહનીયના ઉદયથી થાય છે; તેને અટકાવે, વાચના-૪૭ ૧૦૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ સંયમને દૃઢ પણે ટકાવે અને પરિણામે દોષિત ગોચરીના વિચારોને અટકાવે. એ રીતે ક્ષુધા પરિષહ સહ્યો / જીત્યો કહેવાય. (૨) તૃષા પરિષહ : કાચું, અર્ધ ઉકાળેલું પાણી ન લેતાં, શાસનની મર્યાદા જાળવી રાખે તે તૃષા પરિષહ સહ્યો કહેવાય. મોહનીયનો ક્ષયોપશમ કેટલો થયો છે ? એની ઉદીરણાથી ખબર પડે. ગોચરી આવે પછી ૫/૧૦/૧૫/૨૦ મિનિટ ખમે. આથી અચાનક સહન કરવાનો સંયોગ આવે તો દુ :ખ ન થાય. સ્વેચ્છાપૂર્વક સહન કરવાથી આત્માની શક્તિ વધે છે. સમયે-સમયે વા૫૨વા બેસી જાય તો શક્તિની શું ખબર પડે ? ઠંડુ પાણી હોય તોય ગરમ પાણી પીવું. આથી વિહારમાં પરાત ન મળે તો આર્તધ્યાન ન થાય. ગામના માણસો પર રાગદ્વેષ, સંકલેશ ન થાય અનુકૂળ સંજોગોમાં જાણી જોઇને આવો અભ્યાસ કરે તો મન કાબૂમાં રહે. પરિષહોનો અભ્યાસ પાડે તો આર્તધ્યાન ન થાય. ચોમાસામાં સ્થંડિલ જવામાં પાણી, લીલફુગ, વનસ્પતિની વિરાધના ઓછી થાય તે માટે તપ છે. પણ ક્ષુધા વેદનીય સહન ક્યારે થાય ? પોતાના મનને ટ્રેનીંગ આપી હોય તો આજ્ઞા પાલન (તપ) થાય. વિહારમાં મોડું થાય, હાયવોય થાય, પણ પૂર્વે ટ્રેનિંગ હોય તો આ ન થાય. માટે જાણી જોઇને ૧૨ વાગ્યે તડકામાં નીકળવું. આથી ટેવ પડે. ધીરે ધીરે સહન શક્તિની કેળવળી કરવી. ગોચરી, પાણી માટે આજ્ઞાનું પાલન કદાચ ખાનદાનીથી કરે, પણ મનમાં (તડકાથી) કચવાટ થાય. તડકે મોકલવા બદલ ગુરુ મહારાજ પ્રત્યે દુર્ભાવ થાય તો નિવેદન કરવું. ગાંઠ રાખવાથી અનુબંધ ચાલે. પણ, નમ્રતાથી કહે “સાહેબ ! મને આવો વિચાર આવ્યો છે. મને તાપ અનુકૂળ નથી આવતો.’’ તો ગુરુ મહારાજ યોગ્ય કરે. ટ્રેનિંગ ન હોય તો અચાનક પરિષહો આવતાં આર્તધ્યાન થાય. માટે `ને ગે તો...’ ઠંડો પવન આવે ત્યાં ન બેસે. આથી કોઇ ઉપાશ્રય એવો હોય તો આર્તધ્યાન ન થાય. ભિખારીને ખાવાતું કે પીવાનું ન મલે. એથી તે પરિષહ નથી. બલ્કિ યાતના છે. કેમકે...તેને સમજણનો અભાવ છે. કર્મક્ષયનું લક્ષ્ય નથી. વાચના-૪૭ ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૩) શીત પરિષહ : સાધુ મહારાજને ૧૪, સાધ્વીજી મહારાજને ૨૫ વસ્ત્ર હોય. (અંદરના ૭-૮ જુદા) તે ઓઘ ઉપધિ કહેવાય. વિશેષ ઉપધિ હોય તે ઉપગ્રહ ઉપધિ કહેવાય છે. જે સંયમના પાલનમાં ટેકો કરે છે. આ ઉપધિ ગીતાર્થ પાસે હોય. અને જરૂર પડયે એનો ઉપયોગ થાય. ગોચરી વાપરવા કે સમુદાય-ગુરુ મ. ની અન્ય કામ માટે ચીલી-મીલી એટલે પડદો હોય. તથા ચોમાસામાં આચાનક વરસાદમાં ઠલ્લે જવું પડે યા તો ગ્લાનને વાપરવું હોય તો ‘વર્ષાત્રાણ’ (ગરમ કામળી જેવું) રેઇન કોટ જેવું હોય તે સમુદાયમાં રાખે. વરસાદમાં પ્લાસ્ટીકનો કાગળ આપણે ન વપરાય. મગધ દેશમાં ચાંદીનો રુપિયો ચાલતો. એવા ૧૫ રૂા. ની કિંમતની કામળી વાપરતા ભારે નહિ. આજે સાદાઇથી જીવન ચાલે તો મોહક વસ્તુ ન વાપરવી. ઓપગ્રહિત ઉપધિ ક્યારેક જ હોય બાકી કપડો, કાંબળી સંથારો, ઉત્તર પટ્ટો વિગેરે ઓઘ ઉપધિ જ હોય. પ્રશ્ન : એક જ કામળી હોય તો શિયાળામાં ધીરતા કેમ રહે ? ઉત્તર : ‘ઓનિર્યુક્તિ'માં તેના ઉપાયો બતાવ્યા છે. શરીરને, મનને જેવી કેળવણી આપવા ધારીયે તેવી અપાય. જંગલી માણસ પણ કહે કે “આજે ઠંડી વધારે છે'' અને શહે૨માં પોતાના બંગલામાં હીટરની વ્યવસ્થા સાથે રજાઇ ઓઢીને સુનારો માણસ પણ એમ કહે કે ‘ઠંડી વધારે છે'' બેયની કેળવણી શક્તિમાં ફેર છે. આવા માણસને જંગલમાં મુકીએ તો મરી જ જાય. આજ્ઞા પ્રમાણે સહન કરવાનું છે. ધાબળા વાપરવાથી સંયમની સામાચારીજિનાજ્ઞા ભૂલાય છે. ઉપગ્રહિત ઉપધિનો માંદગીમાં વપરાશ કરે તો પણ સાજા થયા. પછી ‘ગ્લાનકલ્પ' નામે પ્રાયશ્ચિત્ત કરે, પછી જ માંડલીમાં બેસાડે. પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ માંદગીમાં પણ દોષિત ગોચરી વાપરતા ન હતા, કદાચ બીજા સાધુએ માંદગીમાં ઉકાળો, ચા કરાવી વાપર્યો હોય તેને પણ પ્રાયશ્ચિત્ત આપી માંડલીમાં લેતા, આજે તો ટ્રીટમેન્ટ પદ્ધતિ થઇ ગઇ. દવાખાનામાં નર્સ અડે સંયમ ટકાવવાનું લક્ષ્ય નથી. દર્દી પણ ઉતાવળો થાય અને જલ્દી દવાખાનામાં ભરતી થાય. બાકી આ કાળમાં પણ વિવેકી શ્રાવકો તો ઉપાશ્રયમાં જ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ કરાવે છે. વાચના ૪૭ ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગ્લાન અવસ્થામાં પણ ધારીએ તો આપણે સંયમ ટકાવી શકીએ છીએ. ગૃહસ્થ પણ તેવી વ્યવસ્થા કરાવે છે. પણ આપણને જ સંયમની પડી ન હોય તો એ ગૃહસ્થ શું કરે ? ઔપગ્રહિક ઉપધિથી પણ પ્રાયશ્ચિત્ત આવે. આજે પ્રાયઃ શિયાળાની કામળી જુદી થઇ ગઇ. આમાં પડિલેહણ (ચૌદસે) થાય યા ન પણ થાય. આમાં શરીરની મમતાથી સંયમની મર્યાદા ચૂકાય છે. ઔપગ્રહિક ઉપધિ પણ ન વપરાય તો ધાબળા કે જોટાં તો વપરાય જ ક્યાંથી ? ઠંડીમાં ધાબળા વિગેરે વાપરવાના બદલે શાસ્ત્રોમાં જણાવેલા પ્રયોગો કરવા જોઇએ જેમકે સાધુને બહુ ઠંડી લાગે તો ઉભા થઇ બારણા ની જોડે આવે ન રહેવાય તો કામળી કાઢી નાંખે, કપડા કાઢી નાંખે. આ સાયકોલોજી છે. ઓઘ નિયુક્તિમાં આ વિધિ છે. પછી ધીમે-ધીમે ૧ કપડો, બીજો કપડો પછી કામળી ઓઢે અને પુન: જે સ્થાને હતા ત્યાં આવે, આજ્ઞા પાછળ હેતુ હોય છે. અશક્ય આજ્ઞા કદી ભગવંત ન કરે. ૧ કપડો અને ૧ કાંમળી રજાઈ જેવું કામ કરે. *દિલ્હીમાં ઠંડી ગરમી તીવ્ર પડે, ઠંડીથી ગરોળીની લાશ ત્યાં સ્ટેશનમાં પડી હોય !!! આવી સખત ઠંડીમાં પણ એકજ કાંબળી ઓઢવી. એમ શરીરને કેળવવાનું છે. શરીરની કેળવણી-અભ્યાસ = સ્વેચ્છાપૂર્વક સહન કરવાથી થાય. એ આજ્ઞા મુજબ કરવું. (પન્યાસજી મ. ઠંડીમાં માત્ર ૧ જ કામળીનો ઉપયોગ કરે છે.) (૪) ઉષ્ણ પરિષહ : મુનિઓ શરીરની ક્ષમતા પ્રમાણે આ પરિષદને સહન કરે. જ્યાં બેઠા હોઇએ ત્યાં ગરમી લાગતી હોય, પવન ન આવે તો પણ જગ્યા ન બદલે...ગરમીમાં પાતળો કપડો-કાંબળી વાપરવાનો વિચાર ન કરે જે ચાલુ હોય તે જ...વાપરે...આ ઉષ્ણ પરિષહ છે. ઉનાળામાં તડકે ઉભા રહે-કાઉસગ્ન કરે, ચાલતાં તડકો આવો તો પણ માર્ગ ભંગ ન કરે (માર્ગ બદલે નહીં) ગર્મીમાં પણ પ્રશાંત મદ્રાએ યથા શક્ય સહન કરે. “આવશ્યક' ગ્રંથના ચોથા અધ્યયન માં પરીક્ષાદ્રિ નયે તિતિક્ષા છા’’ પરિ * આ પ્રસંગ પૂજ્ય પંન્યાસજી-વાચના દાતા મ. નો છે. તેવી ઠંડીમાં પણ તેઓ એકજ કાંબળ વાપરતા.. છેલ્લે સુધી માત્ર ૧૪ કાંબળ વાપરતા... ૩૫૦ ડ:55: : : વાચના-૪૭ ૧૦ ૧૦૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ પહાદિના જય માટે તિતિક્ષાનું વિધાન છે; તિતિક્ષા એટલે સહિષ્ણુ ભાવ. અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષા=અધિકારમાં કહ્યું છે કે... “સહન કરવાથી તિતિક્ષા કરવાથી આત્મશક્તિ વધે છે.” શાસનની મર્યાદા પ્રમાણે જીવવું એ જ બરોબર યોગી જીવન છે. ગરમી પડે ત્યારે આતાપના લે, જાડી કાંબળી ઓઢીને બેસે, રાત્રે પણ જાડી કાંબળી ઓઢી સૂઇ જાય આમ સમભાવે ઉષ્ણ પરિષદને જીતવા પ્રયત્ન કરે. (૫) દંશ પરિષહ : જુ માંકડ મચ્છ૨ વિગેરેનાદેશ સમભાવે સહન કરે. પોતાના અશાતાનો ઉદય અને થતી કર્મની નિર્જરા તરફ અધ્યવસાયોને સ્થિર કરે. ડાંસ-મચ્છર વિગેરેદશે તો પણ તેમને ઉપકારી માને...દુશ્મની કે કટુભાવ ન થાય, આ દંશ પરિષહ જીત્યો કહેવાય. કેટલીક જગ્યા એ પાણી જ એવું હોય કે કપડામાં સાબુનો ભાગ રહી જાય તો જૂ થાય. જૂ' પરસેવાથી યા કાપમાં સાબુનો ભાગ રહે તો પણ ‘જૂ' થાય. આજે સાધુ ફેશનથી બે માસે દાઢીનો લોચ કરે છે. એ યોગ્ય નથી બાકી વાળમાં પાણી યા સાબુનું ફીણ અડે તો “જૂ' થાય. આથી લિંબોડીનું તેલ નાંખવું પડે, માથું ધોવું પડે. એક અનુપયોગથી કેટલી હિંસા ? આહાર કર્યા પછી પાચનતંત્રમાં પિત્તનો રસ ભળે તો પાચન બરાબર થઇને આગળ વધે તેથી પરસેવામાં કદી જૂ ન થાય. ગૃહસ્થને આહાર, દિનચર્યા, ખોરાક, રાત્રિભોજન, અભક્ષ્ય, ભોજનથી પિત્ત રસ બગડે અને જૂ પડે છે. સાધુ હાતા નથી છતાં મેલના થર હોય છે ? ના સામાન્યથી હોય, ઉપધાનમાં પણ દ્રવ્ય ત્યાગ, વૃત્તિ-સંક્ષેપ કરે તો મેલ ન થાય. ઉપવાસ કરતાં ન આવડે અર્થાત્ વાત્ત, પિત્ત કફમાં વાયુવાળાને પાણી ઓછું માફક આવે. વાયુ પ્રકોપવાળો પાણી ન પીવે તો ચાલે, પણ પિત્તવાળાને પાણી વાપરવું જરૂરી છે. આથી કાલે વાપરેલ ખોરાકના મલને પલાળે. ભલે ઉલ્ટી થાય તો પણ પીવું આથી બગાડ નીકળી જાય. ભલે ૨-૪ વોમિટ થાય પછી કોઠો સુધરી જાય. માટે પાણી પીવું. ઉપવાસના દિવસે પાણીનો ઉપયોગ વધારે રાખવો. પિત્તની ગરમીથી મળ સુકાઈ જાય. આથી B.P થાય, કીડનીનું કામ ક્યારે થાય ? વાચના-૪૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ પિત્તના કારણે એકલો સૂકો મળ થાય પછી કીડની કામ ક્યાંથી કરે ? માટે તેના શોધન માટે પાણી વધારે પીવું. પાણી વાપરવાથી નકામું પિત્ત નિકળી જાય, માત્રુ વધુ થાય. B.P ન થાય. કફની પ્રકૃત્તિવાળાએ પાણી માપસર લેવું. વધુ પડતું પાણી કફને જામ કરે. થોડું પાણી લિકવીડ થઇ પાચનમાં મદદરુપ બને. જૂ, માંકડ આ બધા પાચનતંત્રની ખામીના કારણે (વિકૃત) પરસેવાથી થાય છે. જ્ઞાનીઓ કાંઇ વ્યવહારિક જ્ઞાનથી શૂન્ય નહોતા, નાહ્યા વિના મેલ થશે, જૂ થશે એ ખબર ન હોતી ? પણ સાધુની ચર્ચા-આજ્ઞા મુજબ હોય આથી જૂ થાય જ નહીં. ગીતાર્થ એકને પ્રવાહી લેવા કહે, એક ને ના પાડે. પૂર્વે ગીતાર્થ જે જે વ્યક્તિની જે સ્થિતિ હોય તે રીતે ગોચરી આપતા. અને માપથી ઉપર ન આપતા. આજે તો સારી ચીજ હોય તો ચંદ્રિકાનું પ્રમાણ વધી જાય. આજે ગોચરી પૂછીને અપાય છે. પણ એ બરોબર નથી. માત્ર ‘જુમ્મા’ ખોરાક જ પૂછાય. વળી માંડલીમાં “મને આ શાક અનુકૂળ છે, આ અનુકૂળ નથી.’’ એવું ન બોલાય. સાધુ ભગવંતનો એ તો અનાદિકાળના સંસ્કારોને કાબૂમાં લેવાનો સક્રિય પ્રયત્ન છે. માંડલીમાં ગીતાર્થો ગોચરી યોગ્યતા પ્રમાણે આપે; જેથી પાચનતંત્ર અને અધ્યવસાયો ખોરવાય નહીં. આજ્ઞા-સામાચારી મુજબની ચર્યા હોય તો આપણા જીવનમાં જૂ-માંકડ થાય જ કેમ ? પરસેવાથી જૂ થાય એ વ્યવહારિક કારણ છે, ગૃહસ્થોનું પાચન તંત્ર અવ્યવસ્થિત હોવાથી થાય. સાધુને નહીં. કુદરતી મકાનના કારણે મચ્છ૨ વગેરે થાય તો સહન કરવું પરિષ છે. પ્રશ્ન : મચ્છર હોય તો મચ્છરદાની વપરાય ? "न य केण उवाएणं गिहिजोगं समायरे " મચ્છરદાનીથી મોહનીયના સંસ્કાર બેઠા થાય. માટે મચ્છરદાની ન વપરાય કપડો ઓઢીને સૂઇ જવું, આથી મચ્છરો ન મરે. બાકી મચ્છરદાની વાપરવાથી ગૃહસ્થ જીવન યાદ આવે ગ્લાન માટે કદાચ વાપરે તો પણ (ઓછું) પ્રાયશ્ચિત્ત છે. ન ગ્લાનનું પણ ચારિત્ર મોહનીય-વાસના પોષાય નહીં એવી કાળજી પૂર્વક વાયના ૪૭ ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થની આજ્ઞા-માર્ગદર્શન મુજબ ગ્લાનમુનિ મચ્છરદાની વાપરે. તેને પણ પછીથી પ્રાયશ્ચિત્ત લેવું જ પડે. “ઓડોમોસ” ન જ વપરાય, તે હિંસક ટ્યૂબ છે. -માંકડ-મચ્છરના ડંસને સમભાવે સહન કરવા તે દંશ પરિષહ જીત્યો કહેવાય...પ્રતિકુળતામાં સમભાવ ન ટકે આર્તધ્યાન થાય તો ધીરે ધીરે સાધુ જીવન હારી જાય, તેથી જાગૃત રહી પરિષહોને સહન કરતાં શીખવું. હવે છઠ્ઠો અચેલ પરિષહ આવે છે; તે અધિકાર આગળ વિચારશું. વાચના-૪૭ : . Page #136 -------------------------------------------------------------------------- ________________ quadu-l રપુરા વિસા લીઘઉં ઢંસા ઘેલા સ્થીમો..ll૪રૂા. પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મહારાજ સાધુ જીવનની ચર્ચા જણાવતાં પરિષદની વાત કરી રહ્યા છે. પરિષહ સાધુ જીવનમાં કસોટી રૂપ છે. કર્મના બંધનો દૂર કરવા માટે વિશિષ્ટ રીતે મન-વચન-કાયાનો પ્રયત્ન તે પરિષહ. અશુભ કર્મોનો ઉદય અવિવેકીને કર્મ બંધ કરાવે. વિવેકીને નિર્જરી કરાવનાર થાય. સાધુ જીવન સહન કરવા ઉપર રહેલું છે. જે વખતે જેવા પ્રકારના સંયોગોનું સર્જન થાય તે વખતે સાધુ જીવનને અનુકૂળ રહેવું તે જ પરિષહ છે. રાગાદિને આધિન ન થવું તે સાધુ જીવન છે. પાંચ પરિષહ પછી છઠ્ઠો અચેલ પરિસહ છે. (૬) અચલ પરિષહ : અચલ=વસ્ત્રનો અભાવ લજ્જાથી જગતના જીવો વસ્ત્રનો ઉપયોગ કરે છે. જનકલ્પી ૧૪માંથી માત્ર બે જ ઉપકરણો-ઓઘો અને મુહપત્તિ રાખે. એ વખતે લજ્જા આવે, ઠંડીથી ગ્લાની (મનમાં) આવે તો ઉપયોગ પૂર્વક કર્મના બંધનો તોડવાનું લક્ષ રાખે. વિરને અચલક પરિષહ કેવી રીતે ? ચીજ હોય પણ સારી નહીં, ફાટેલું, અલ્પ મૂલ્યનું વસ્ત્ર હોય, કપડાં ફાટેલાં હોય તો “કપડા રહિતના” એમ વ્યવહાર થાય છે. આ ફાટેલા છે, અને પછી બીજા વસ્ત્ર મળશે કે નહિ ! એમ ન વિચારે, તે પરિષહ સહન કર્યો કહેવાય. વાચના-૪૮ Page #137 -------------------------------------------------------------------------- ________________ (૭) અતિ પરિષહ અતિ = રતિનો અભાવ. = રતિ એટલે ? સંસ્કૃતમાં રક્ તુ રમવા અર્થમાં છે. વૃત્તિઓ જે પરમાત્માની આજ્ઞામાં રમતી હોય તે રિત. સંસારીને સંસારમાં વૃત્તિ ૨મે; સંયમીને સંયમમાં મન = વૃત્તિ રમે. સંચવિષયા વૃત્તિ: રતિઃ । સાધુને વૃત્તિ ચંચળતાનો અભાવ હોય. ગમે તેવા સંયોગમાં ધીરતા હોય તે રતિ. તદ્ વિપરીતા તુ સતિઃ । જેમાં સંયમનું લક્ષ્ય ન જાગે,. મન ડામાડોળ હોય તે અતિ. બીંભાવપુદ્ગલ ભાવમાં જતી વૃત્તિને રોકી આજ્ઞામાં સ્થિર કરે, અને બીજાના બાહ્ય આડંબરથી મનમાં ખેદ ન થાય તે અતિ પરિષરા જીત્યો કહેવાય. (૮) સ્ત્રી પરિષહ : આ અનુકૂળ પરિષહ છે. મનને, ઇન્દ્રિયને ન ગમે તે પ્રતિકૂળ, ઇન્દ્રિય, મનને જે ગમે તે અનુકૂળ. પોતાને વાસના ઉભી થઇ હોય અને પૂરી થવાની શક્યતા મળે તો જાગૃત રહેવું. અથવા રાગના હેતુભૂત વિજાતીય ચેષ્ટા, વિભ્રમ આકાર જોવા મળે તો‘આનાથી વિકારોના અનર્થો ઉભા થાય. ચારિત્ર-મોહનીય જાગૃત થાય. એથી હિંસાદિ પાપ થાય. એનાથી દુર્ગતિ થાય.'' એમ વિચારી સ્ત્રીથી પાછો ફરે તે. આમ સ્ત્રી પરિષહથી વિજય મેળવે. (૯) ચર્યા પરિષહ : ‘ઘર’ આજ્ઞા-મર્યાદા પ્રમાણે, ગ્રામાનુગ્રામ ચાલવાની જિનાજ્ઞા છે. તેમાં ઉપધિ ઉપાડવાનો કંટાળો = વિહારમાં ઠંડી, ગરમીના કારણે કંટાળો આવે, નવા દેશમાં ન ફાવે આથી એક સ્થાને રહે, વિહારમાં આવતા કષ્ટોથી કંટાળો આવે તેને દૂર કરી પરમાત્માની આજ્ઞા પ્રમાણે, સામાચારી પ્રમાણે વિચરે, અને તકલીફ સહન કરે તે ચર્યા પરિષહ જીત્યો કહેવાય. (૧૦) નૈષેધિકી પરિષહ : આ પરિષહ પ્રાચીન કાળમાં મુનિને ખાસ હતો, આજે ખાસ નથી. વાચના, સ્વાધ્યાય વિગેરે બગીચા પાસે થાય. સ્મશાન હોય તો ન થાય. ઉતરવા માટે બગીચામકાન જેવી બીજી જગ્યા ન હોય તો સાધુ સ્મશાને પણ ઉતરે, આવા સ્થાનમાં જેટલું જ્ઞાન હોય તે રહે. નવું ન ભણાય. સ્વાધ્યાય પણ ન થાય આથી નવકારવાળી ગણવી વાચના-૪૮ ૧૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ પડે. ત્યારે મનમાં ખેદ ન થાય તે પરિષહ છે. ‘નિષદ્યા’ એ સ્વાધ્યાય માટે વ્યવસ્થિત બેસવા અર્થે છે. અસજ્ઝાય હાડ-માંસ વિગેરે થાય તો બીજે કાલગ્રહણ લેવા જવું પડે. આ પણ પરિષહ છે. (સાપ, વિંછી, આગ લાગે છતાં તે સ્થાન ન છોડે તે પણ નિષદ્યા પરિષહ કહેવાય.) પ્રશ્ન : ચૈત્ર મહિને અચિત્ત રજ ઉડ્ડાવણી કાઉસ્સગ્ગ ભૂલાઇ ગયો હોય તો ક્યો સ્વાધ્યાય ન થાય ? ઉત્તર : જેનાથી તપ વળે તે સ્વાધ્યાય ન થાય. પ્રાકૃત, અર્ધમાગધી, ગણધરકૃત અને સ્થવિરકૃત હોય તેનો સ્વાધ્યાય ન થાય, તત્ત્વાર્થ સૂત્રનો પણ સ્વાધ્યાય ન થાય. જેમ જીવવિચારની સંકલના (જીવાભિગમમાંથી) કરી છે. તેમ અનેક સંકલન ગ્રંથો પ્રકરણો છે તેવા ગ્રંથો કે જેમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગને લગતી પરિભાષા હોય તે અસજ્ઝાયમાં ન ભણ્ણાય. ‘ઉપદેશમાળા’ આગમ જેવો મહત્વનો ગ્રંથ છે માટે તે ન *ગણાય. ૩૫૦, ૧૫૦, ૧૨૫ ગાથાના સ્તવનોમાં તાત્ત્વિક ભાષા છે. શાસ્ત્રપાઠો છે. માટે ન ગણાય. ‘કમ્મપયડી’ વિગેરે અસજ્ઝાયમાં ન વંચાય. સંમતિતર્ક શ્રેષ્ઠ છે. માટે ન ગણાય. અધ્યાત્મસાર, જ્ઞાનસાર અધ્યાત્મ ઉપનિષદ્ વિગેરે અસજ્ઝાયમાં ગણાય. વૈરાગ્યશતક આગમોમાંથી ઉષ્કૃત છે. પણ વૈરાગ્યની પ્રધાનતા વાળો છે. દ્રવ્યાનુયોગદિની પ્રધાનતાવાળો નથી માટે ભણાય-સ્વાધ્યાય થઇશો. સ્તવનાદિ પ્રથમ પ્રહરે ન જ ભણાય. થોય, ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાય દશ વાગ્યા સુધી ન ભણાય. સૂત્ર અર્થ ન ભણે. તે નવકારવાળી ગણે. ૨|| હજાર નવકાર=૨૫ બાંધી માળા ગણે, કાઉસગ્ગ કરે, ખમાસમણાં દે. (૧૧) શય્યા પરિષહ : શય્યા એટલે મકાન યા જગ્યા. જગ્યા સમ વિષમ હોય, હવા ન હોય, અંધારું હોય તે સહે. બીજો અર્થ; શય્યા, ઔદારિક શરીરને આરામ આપવા સંથારે સુવાનું છે. શય્યા ૩|| હાથની, સંથારો ૨|| હાથનો હોય. * અહીં ‘ગણાય’ શબ્દ પુનરાવર્તન સ્વાધ્યાય ક૨વાના અર્થમાં છે. વાચના-૪૮ ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ગુર્વાશાથી શય્યાના ગીતાર્થને પૂછે, વિહાર ગીતાર્થ, ગૌચરીના ગીતાર્થ, શય્યાના ગીતાર્થ, પાત્રના ગીતાર્થ આમ બધાના ગીતાર્થ જુદા જુદા હોય. વધુ સાધુ હોય તો જુદા જુદા ગીતાર્થ હોય થોડા સાધુ હોય તો ગીતાર્થ એક જ હોય. શય્યા ગીતાર્થ જ્યાં કહે ત્યાં સુવું અને મનમાં આનંદ-ખેદ-ઉદ્વેગ ન થાય તે પરિષહ જીત્યો કહેવાય. (૧૨) આક્રોશ પરિષહ : હલકા માણસ, અજ્ઞાન જેમ-તેમ કહે તો તેમના પ્રતિ ભાવદયા ચિંતવવી. દ્વેષ ન કરવો તે. (૧૩) વધ પરિષહ : અજ્ઞાન કે દ્વેષભાવથી કોઇ લાકડી પથ્થર વિગેરે થી પ્રહાર કરે તો સહન કરે. (૧૪) યાચના પરિષહ : સાધુને ``ચત્ત વિધિપિ ન ત્ત્પતે ।’ ́ કોઇ દ્વારા ન અપાયેલ હોય તેવું કંઇ પણ સાધુને ન કલ્પે ન ખપે, અને માંગ્યા વિના કંઇ ચીજ ન મળે; માટે માંગવી પડે. ઉપાશ્રયમાં સ્થાન આપે. પછી પણ ઘડો, કુંડી, રાખ વિગેરે જરૂર હોય તો...‘અમો ઘડો, કુંડી લઇએ ?' એમ ગૃહસ્થને પૂછવું પડે. આનાથી-‘જિન શાસનનો વિવેક, મર્યાદા કેવી ?' એમ ગૃહસ્થને થાય, શાસન પ્રતિ બહુમાન જાગે. કોઇની અપ્રીતિના કારણ ન બનીએ. તે ધ્યાન રાખવું. અન્ય દર્શનીને અપ્રીતિ ન થાય તેમ પરઠવવું. આથી બીજાને વસતિ દુર્લભ ન થાય. માંગવામાં શરમ ન રાખવી તે પરિષહ છે. લાખોને આપનાર ચક્રી પણ સંયમ લીધા પછી શરમ આવે તો પણ યાચના કરી આ પરિષહને જીતે. (૧૫) અલાભ પરિષહ : સંયમને અનુકૂળ હોય તેનો જ સાધુને ખપ હોય, અન્યનો નહિ. કેમકે મોહના સંસ્કાર ક્ષય કરવા માટે સંયમ છે. એમાં શરીરને ભૂલવાનું છે. સાધુ ‘મુધાજીવી' છે. કોઇ પ્રયોજન વિના જીવે તે મુધાજીવન કહેવાય સાધુ-પોતાના માટે જ જીવનારા છે. ગૌચરીમાં પણ સંયમને અનુકૂળ વસ્તુ મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ માને પણ મનમાં ખેદ ન થાય. સંયમ જીવન અનુકૂળ આવશ્યક વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, ગૌચરી વિગેરે અંતરાય કર્મના ઉદયે ન મળે તો ઉદ્વેગ ન પામે. સદા પ્રસન્ન રહે આમ, આ પરિષહ સહે. વાચના-૪૮ ૧૧: Page #140 -------------------------------------------------------------------------- ________________ ઢંઢણમુનિને સ્વલબ્ધિથી ગોચરીનો અંતરાય હતો. કોઇ લાવે અને આપે તો લઇ શકે તેમ હતું. પણ શાસનની આરાધનાની પક્કડ હતી. સ્વલબ્ધિથી લાવવાની વૃત્તિ હતી; તેથી કેવળી બન્યા. અલાભ પરિષહે કેવલ જ્ઞાન અપાવ્યું. સમભાવથી સહન કરે તો નિર્જરાની ભૂમિકાએ ચઢે, ૨૨ પરિહમાંથી ૧૫ પરિષહ વિચાર્યા હવે-૧૬મો રોગ પરિષહ આગળ વિચારીશું. વાચના-૪૮ ૧૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ @ાથGUકલિ નામ તUTwiા...//૪૪|| પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. ની “યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં પરિષદોનો અધિકાર ચાલી રહ્યો છે. પરિષહો તો કર્મની નિર્જરા અને આત્માની સહન શક્તિ વધારે છે. પરમાત્માની આજ્ઞામાં સ્થિર રહી સમભાવપૂર્વક પરિષહો સહે તો નિર્જરા થાય આગાઉની વાચનામાં અલાભ પરિષહ સુધી વિચારણા કરી ત્યાર પછી સોળમો રોગ પરિષહ છે. (૧૬) રોગ પરિષહ : જ્ઞાનીઓ બતાવે છે કે અશાતાવેદનીય કર્મ ગમેત્યારે નિમિત્ત કારણ પામીને ઉદયમાં આવે છે. નિમિત્ત કારણ ન મળે તો અશાતા પણ શાતામાં ભોગવાય છે. અશાતાનું નિમિત્ત કારણ શું ? ઇન્દ્રિયોના વિષયોના અતિરેક વધે તે જ મુખ્ય કારણ છે. અહીં અશાતારોગના અર્થમાં છે. ઇન્દ્રિયોના વિષયોના વિકાર વધવાથી રોગ થાય. આપણા શરીરમાં ૩ ક્રોડ રોમરાજી છે. એક રોમ પર ૧TI (પોણા બે) રોગ છે. એટલે ૫ ક્રોડ, ૬૮ લાખ, ૩૮ હજાર રોગ કુલ સત્તામાં છે. આ રોગો સાતમી નારકીમાં ઉદય હોય. બીજી છ નારકીમાં મંદપણ હોય. આપણને એક રોગ થાય તેમાં સંયમ શા માટે ડહોળવું પડે ? સનતકુમારને ૧૬ મહારોગ થયા છતાં તેની ચિકિત્સા ન કરી, સંયમ લીધું; આમાં સમજણ હતી. અશાતા તીવ્ર ક્યારે બને ? અશાતાના ઉદયમાં મોહનીય ભળે તો અશાતા તીવ્ર બને. સનતકુમાર ચક્રિને દેવે રોગની પ્રતિતિ માટે ઘૂંકવા કહ્યું સનત-ચક્રી ઘૂંક્યા પણ ખરા, સનતના ઘૂંક પર જીવો બેઠા તે મરી ગયા. આ જોઈ જાગૃતિ આવી. વાચના-૪૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ સવારે ગર્વ હતો સાંજે વૈરાગ્ય થયો. આપણે રોગને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો અર્થ જ એ કે અશુભને સત્તામાં રાખીએ છીએ. દેવું પુરું થાય તેવી તક છે; છતાં તક જતી કરે તે અજ્ઞાની-મૂર્ખ છે. આથી જ ઉત્કૃષ્ટ કોટીના ચારિત્રવાનું સાધુ-સાધ્વી રોગોદયમાં પણ શારીરિક માનસિક ધીરતા ન ગુમાવે. શરૂમાં શારીરિક ધીરતા હોય, માનસિક ધીરતા ન ટકે. ‘હાય ! શું થશે ?' એમ મનમાં થાય પણ માનસિક સ્થિતિને ડોકટર પણ કદી ઉત્તેજે નહિ. હા, એના પરિવારને ખાનગીમાં કહે, પણ દર્દીને તો આશ્વાસન જ આપે કે ઇન્જકશન-દવા થી સારું થશે.” સામાન્ય રોગોમાં મન ઢીલું થવાથી આત્મામાં અશાતા આવે મન કડક હોય તો સાયકોલોજી=મનોવિજ્ઞાનથી પણ આત્મા સ્થિર રહે. મન મજબૂત હોય તો...અશાતા અટકી જાય. કેમકે; તે સોપક્રમી પ્રકૃતિ છે. મન કડક હોય તેને ચાર ડીગ્રી તાવમાં પણ “મને કાંઇ નથી, હમણાં મટી જશે' એમ માને. રોગ બહારથી નહિ પણ આંતરિક પાચન પદ્ધતિની વિક્રિયાથી આવે. પાચનતંત્ર બગડવાથી આવે છે. અર્ધ પચેલું હોય તેનો કફ થાય. હોજરીમાંથી નીકળી મોટા આંતરડામાં ચોંટે, પછી સડે, આથી પેટમાં દુઃખે, ગેસ થાય. લીધેલો આહાર પચી જાય તો ચીકાશ ખલાસ થાય. નાના આંતરડામાં જાય અને ત્યાંથી પછી મોટા આંતરડામાં જાય. છ કલાકમાં ઝાડો થાય એટલે પેટ સાફ થાય. ઉજ્જૈનમાં કલ્પવૃક્ષ' છાપું પ્રગટ થાય છે. જેના દુર્ગાશંકર નાગર લેખક છે. તેઓ અસ્વસ્થ થાય, માંદા થાય તો...આંતર નિરીક્ષણ કરી પોતાનો રોગ મટાડે છે. ___ ''मैं संपूर्णरुप से स्वस्थ-निरोगी हूँ। मैं चेतन हूँ। मेरे में रोग नहीं हैं जो है વો પડોસી ઘર હૈ I fટ ગી ’ આમ સાતવાર બોલવાથી નિરોગી થાય. આત્મા માલિક છે, ઇન્દ્રિય, મન, આંતરડા, લીવર એ તો મુનિમ=નોકર છે આત્મામાં ઢીલાસ ન આવે તો એ પેલી શક્તિને વિદાય કરે. આત્મા અને અવયવ તરીકે-માધ્યમ તરીકે મન છે. તેને-હાય, મને આમ થયું, તેમ થયું, એમ થાય. આ રીતે શરીરનો રોગ મનમાં પેસે તો એ અસાધ્ય બની જાય છે. શરીરના રોગને શરીરમાં ? રાખવાનો, મનમાં પેસવા ન દેવો. રોગ પરિષહ એટલે રોગ સહન કરવાની તૈયારી જોઇએ. | વાચના-૪૯ છે [૧૧૦ ૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ઉપાધ્યાયજી ધર્મસાગરજી મ. સાહેબ ૫૪ વર્ષના સંયમ પર્યાયમાં વિકસ કે અમૃતાંજન જેવો કોઇ બામ પણ લગાડ્યો નથી. હરડે કે ત્રીફળા જેવી દવા પઠ્ઠા લીધી નથી. સંયમની વૃતિ=ધીરતાથી મોહનીય કર્મ ઢીલું થાય, આથી અશાતા ન વે. છતાં કોઇ રોગ થાય તો રોગને નિર્જરાનું અંગ માની સમતા રાખે. ન જ રહેવાય તો ગૌણભાવે દેશી દવા લેવી. કેસૂલ દવા પર દારુના પડ હોય છે. એલોપથી દવાની=હિંસક પ્રક્રિયા હોય છે. કાચબાને ચાર પગે ખીલાથી બાંધે. પછી છીણીથી પીઠને કોચે. ચામડી ખસેડીને માંસ રહે. તે પછી સળગતા અગ્નિથી ગરમી આપે તેથી એના માંસનો રસ નીકળે. એ રસમાં થી જીલેટીન પેપર નીકળે. જીલેટીન પેપરથી બનેલી આજની ગોળી આવે છે. લૂકોઝ શકરકંદમાંથી બને છે. મકાઇમાંથી બને તો પણ સરકારે ના કહી પ્રતિબંધ મુક્યો છે. શકરકંદમાંથી પ્રોસેસ થઇ ગ્યુકોઝ બને છે. વળી સાબુદાણા પણ એમાંથી બને છે. આ બધી વસ્તુઓ સાધુઓએ વાપરવાની ઇચ્છા પણ ન કરાય.HUસી. वि न पत्थए। રોગ થાય ત્યારે સમભાવે સહન કરવાથી ચારિત્ર મોહનીયનો ઉદય ખતમ થાય છે. વરાદિ સામાન્ય કરતાં વૃદ્વિરુપ રોT: | કુષ્ઠ=કોઢ વિગેરે ભારે રોગો સહે એમ જણાવ્યું છે. જ્યારે આજની સ્થિતિ કેવી ? આયુર્વેદમાં સતાવીશ પ્રકારના જવર પૈકી ત્રણ | ચાર વર જ અસાધ્ય કોટીના છે; બાકીના બધા ઉપચાર સાધ્ય છે. જવર = તાવ શું છે ? અંદરની રિફાઇનરી શુદ્ધ કરવા કુદરતી રીતે હોજરી દ્વારા અગ્નિ બહાર આવે. આ ગરમી સ્નાયુઓ સહન ન કરી શકે. એથી ઠંડી વાય, ધ્રુજારી આવે, પછી ધ્રુજારી બંધ થાય. આંખમાં પીયા, કાનમાં મેલ, દાંત પર છારી આ બધું નહિ પચેલા ખોરાકનું પરિણામ છે. સાધુને દાંત ઘસવાની મનાઇ છે. બધા કર્મો નિકાચીત છે એવું નથી. આપણા અવળા ઉપાયથી જ કર્મો આવતા હોય છે. મન મજબૂત થાય તો શરીરની વેદના ઘટી જ જાય. “માંદગીમાં નમસ્કાર મહામંત્રના સ્મરણની તક-અવસર પ્રાપ્ત થયેલ છે.” એમ માનવું, મહામંત્ર મનમાં ગણવો, અને કાનથી સાંભળવો, આથી વાચના-૪૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ નવકારની આરાધનામાં ઉડાણ આવે. નવકારની પ્રતિતિ થાય એથી દઢ વિશ્વાસ આવે કે “પરમાત્માએ રોગમાં ચિકિત્સા નહિ કરવા કહ્યું છે. એ સો એ સો ટકા સાચુ છે.” કેન્સર, દમ, ક્ષયરોગ, અલ્સર જેવા નિકાચીત રોગ ઓછા હોય છે. બાકી સામાન્ય રોગ આહારની પ્રક્રિયાને વ્યવસ્થિત ન સમજવાથી થાય. ચર્યામાં અનાદિના મોહતત્ત્વનું મિશ્રણ થયું છે. માટે પાચનતંત્ર ખોરંભે ચડ્યું છે. સાધુઆજ્ઞા-સામાચારીની પ્રધાનતાએ આહારના દોષો ટાળી પાચન શક્તિને કેળવે...ખાતાં આવડે તો ઝેર પણ પચી જાય. સમ્રાટ અશોકના રાજ્યમાં આગળ ૯ નંદ થયા. નવમા નંદની લોભ પ્રકૃતિ ઘણી હતી. ગંગાનદીની પાછળ સોનાની નવ ટકેરી બનાવી; આ લોભ પ્રકૃતિમાં જ નંદરાજાનો વિનાશ થયો. ચાણક્યની પ્રેરણાથી નંદને જીવતો પકડ્યો. પણ ચંદ્રગુપ્ત રાજા બને અને ન્યાય નીતિ સંપન્ન રાજ્ય ચલાવનાર બને એવી ચાણક્યની મરજી હતી. કૌટિલ્યશાસ્ત્ર એના માટે જ બનાવ્યું છે. ચંદ્રગુપ્ત પણ કહ્યાગરો હતો. સમ્રા ચંદ્રગુપ્તની વિજય સવારી નિકળી. નંદને હતાશા થઇ. હવે મને કંઇ મળશે નહીં એમ વિચારી પોતાની સ્ત્રી, વેરાતની પેટી આદિ ખાસ ચીજ લઇ ચંદ્રગુપ્ત પાસે આવ્યો અને ઘર્મર હિ” એમ માગણી કરી. યુદ્ધમાં રાજા હારે અને “મને ગુલામ તરીકે રહેવું મંજુર નથી.' એવું લાગે ત્યારે પહેરેલા કપડે (આર્ય સંસ્કૃતિમાં) નીકળવું તે સંસ્કૃતિ હતી. ચાણક્ય ચંદ્રગુપ્તને જણાવે છે કે રાજનીતિનું આ મહત્વનું અંગ છે. કોઇ ઉપાય ન દેખાય ત્યારે આમ વિદાય આપવી એ આપણી ફરજ છે. આથી ચંદ્રગુપ્ત બહુમાનપૂર્વક બે રથ આપ્યા. આમ તો પગે ચાલીને જવાનું હોય પણ ચાણક્યના કહેવાથી બહુમાનપૂર્વક આમ કર્યું. નંદરાજા, પુત્ર, સ્ત્રી, રથમાં બેઠા. જ્યાં એમની છોકરી ચડવા ગઈ ત્યાં રથનું ચક્ર તૂટી પડ્યું. આથી અપશુકન થયા એમ નંદપિતા માને છે. ચંદ્રગુપ્તની સાથે પર્વતક રાજા હતો. ચંદ્રગુપ્ત રાજા પર્વતકરાજાની સહાયથી જીતેલ. પૂર્વે પર્વતક રાજા અને નંદની પુત્રીની નજર બગડેલી, દ્રષ્ટિ સંચાર ચાલતો હતો. ચંદ્રગુપ્ત વિચારે છે કે હું વળી દુશ્મનની દીકરીને ક્યાં રાખું ?' આથી ચડીના રથમાં' એમ ચંદ્રગુપ્ત કહ્યું પરંતુ નંદે ના જ પાડી. આપણો મૂળ વિષય ચાલે છે કે સાધુ હોજરીને એવી કેળવે કે ગમે તેવો પદાર્થ પણ પચી જાય. ખોરાક પચે નહીં તો જ વિકૃત રૂપે બહાર આવે છે. પણ પચી જાય તો કાંઈ ન થાય. ચાણક્ય પર્વતકની સહાયથી મગધ જીત્યું હતું. આથી એ કાંટો કાઢવો” એમ વાચના-૪૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ વિચાર્યું. નંદની આ દિકરી વિષકન્યા હતી. પૂર્વના રાજાઓ બાળકીને જન્મતાં જ મંદ ઝેર ચટાડતા, આથી હોજરી સાફ થાય, ધીરે ધીરે ઝેર વધારતા જાય. ઝેર પચી જાય. તે કન્યા એટલી બધી ઝેરી થાય કે માત્ર એના પરસેવાથી જ સામો માણસ ખતમ થાય. આને વિષકન્યા' કહેવાય. ચંદ્રગુપ્ત આજ્ઞાપાલક હતો. તેથી ચાણક્યને ચંદ્રગુપ્ત રાજા બનાવવો હતો. અને પર્વતક રાજ્ય માંગે તો ખટરાગ થાય. આથી નંદની દિકરીને ચંદ્રગુપ્ત રથમાં ચડવા કહ્યું તોય ના પાડી. ચાણક્ય એને રોકી ચાણક્ય એને પર્વતક સાથે પરણાવી. પહેલી રાતે જ એ વિષ કન્યાના સ્પર્શથી મૃત્યુ પામી ગયો. આપણી મૂળવાત છે યોગ્ય રીતે ઝેર ખાવામાં આવે તો તે ઝેર પણ પચી જાય છે. સાધુ પણ આ રીતે પાચન શક્તિ કેળવે. એમાં શુદ્ધ દોષ રહિત નિરસપણે આહાર વિગેરેનો ઉપયોગ રાખે. રોગ થવાના નિમિત્તોને ટાળે. દોષિત ગોચરીના માધ્યમે છકાયના જીવોના અશાતાના નિમિત્ત બનીએ તો અશાતા વેદનીય બંધાય. અને ઉદયમાં પણ આવે...અશાતાના ઉદયના આવા નિમિત્તોથી સાધુ સદાય દૂર હોય; છતાં અન્ય નિમિત્તોને લઇ અશાતાનો ઉદય થાય તો તેને સમભાવે સહન કરે, હાયવોય ન કરે. અને અશાતા ઉદયમાં મોહનીયને ભળતું અટકાવે...સનતુ મુનિએ ૭૦૦ વર્ષ રોગો સહન કર્યા. વર, ખાંસી, શ્વાસ, કોઢ, ભગંદર, હરસ, વિગેરે ભયાનક રોગ હતા. છતાં દવાનું નામ નહીં. સાધુ મહારોગોમાં પણ ચિકિત્સાનો વિચાર ન કરે. “ઓઘનિયુક્તિ'માં છે કે માંડલીના પાંચ દોષમાં છેલ્લો દોષ “કારણાભાવી છે. કારણનો અભાવ હોય તો ન વાપરવું. તૈજસ-કાર્પણા શરીર પર કાબૂ આવી જાય તો આહારની જરૂર નથી. સિદ્ધ ને તેજસ-કાશ્મણ શરીર ન હોવાથી આહારની જરૂર નથી. અણહારીનું પ્રતિક છે ઉપવાસ. ઉપવાસ પોતાનું ઘર છે. ગમે તેવું જીર્ણ, તૂટેલું ઘર હોય તો પણ વ્હાલું લાગે. ભાડાનું ઘર સુંદર છતાં એકવાર છોડવાનું છે. સાધુને ઉપવાસ જ કરવાના અપવાદે વાપરવું પડે તો વાપરે. સાધુને આહાર શા માટે ? 'ના-વંસ-સંગમ ગણીને વાદરે I’ | વાચના-૪૯ વાચના-૪૯ E૧૨૦ [૨] Page #146 -------------------------------------------------------------------------- ________________ સાધુને જ્ઞાન-દર્શન-સંયમ માટે જ આહાર છે. આહાર વિના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર ટકે તો સાધુ આહાર ન વાપરે. સાધુએ ઉત્સર્ગે વાપરવું જ નહિ. અપવાદે વાપરે છે કારણે વાપરે. તેમ આહાર નો છ કારણે નિષેધ પણ છે. તેમાં પ્રથમ કારણ (૧) આયંક = રોગના કારણે હિાર ન જ્ઞ' સાધુને રોગ થાય જ નહીં રત્નત્રયીના આધારે મોહનીય ઢીલું થાય. પછી અશાતા આવે જ ક્યાંથી ? છતાં નિરૂપકમી કર્મ આવે તો ઉપચાર પહેલાં સનતકુમાર ને યાદ કરે. એઓ કાંઇ જિનકલ્પી ન હોતા. પોતે રાજ સિંહાસન પર બેસતા; પોતાના રુપનું તેમને અભિમાન હતું. રુપ જેવા માટે દૂર દેશમાં થી આવેલ બ્રાહ્મણો તેમને જોઇને માથું ડોલાવે છે. અભિમાનમાં સનત્ કહે છે: “પછી અગ્યાર વાગ્યે રાજ દરબારમાં આવજો”. પરીક્ષા પહેલાં વિદ્યાર્થી પૂર્ણ તૈયારી કરે. તેમ શરીરને પણ આભૂષણોથી શણગારી સનત્કુમાર તૈયાર થયો. પણ; સભામાં બ્રાહ્મણ સ્વરુપે આવેલા દેવો દ્વારા ખબર પડી કે “રાજા તારી કાયા રોગે ભરી'. પરંતુ તેની ખાત્રી શી ? ખાત્રી કરવા માટે દેવો થુંકવાનું કહે છે. સનચક્રી થૂકે છે. ઘૂંક પર જીવજંતુ બેઠા તે મર્યા. ત્યાં જ સનતુનું સમ્યગુદર્શન ઝળહળી ઉઠયું. ક્ષણભંગુર સંસાર પર વૈરાગ્ય થયો, “વિરતિથી જ સફળતા છે” એમ માની સિંહાસન પરથી ઉભા થઈ ગયા. રાજવૈદ્યો હાજર હતા છતાં તેમને ન બોલાવ્યા સંયમના શરણે ચાલી નિકળ્યા. આ આદર્શ સંયમીએ સામે રાખવાની જરૂર છે. પેટમાં દુઃખે તો ફાકી, કબજીયાત માટે જુલાબ લેવાથી પ્રાયશ્ચિત્ત છે. ( શનૈતિક) આજે શરીરના રોગ કરતાં મનના રોગ વધી ગયા છે. માટે જ દવાખાના વધ્યા છે. ડોકટર પાસે જઇએ તો તે તો ભ્રમ બેસાડે જ. એક ગામડીયો પલંગ પાસે જ લોટો રાખે અને સર્વ બહાર જાય. એકવાર કોઇએ એ લોટો લીધો અને ત્યાં લાલ રંગની શીશી મૂકી. સવારે ગયો હાથ લાલ થયો. “હાય ! મને મસા થઇ ગયા !” કેટલું બધુ લોહી નિકળે છે ? શરીર કરતાં મનના રોગો ભયંકર છે. માટે જ પ્રાચીનકાળના વૈદ્યો રોગને વ્હાર ન પાડતા. કેમકે માનસિક ઢીલાશથી રોગો વધે છે. વિચારોની નિર્બળતાજ મોહનીયની ભૂમિકાને તેજ=તી કરે. અને એથી વેદનીય પણ તેજ (તા) થાય. વિચારોની મક્કમતા રોગને દૂર કરે છે. ‘દ્રવ્યાર્થિક નયથી આત્મા શાશ્વત છે. એને કાંઇ થવાનું નથી. એક રૂંવાડે પોણા વાચના-૪૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ આ બે રોગ નારકીમાં ભોગવ્યા છે. ક્રમશ: રોગો સાતમી નારકીમાં તીવ્રપણે હોય છે.' વિચારણાથી સાધુ ધીરતા કેળવી શકે. અહીં બહુ-બહુ તો એક, બે, ત્રણ, ચાર રોગ તો માંડ હોય. માંડવગઢમાં સં. ૧૩૫૦ માં જયસિંહ પરમાર થયા. કનોડના મહારાણાની લીલાવતી નામે પુત્રી હતી. એ વખતે એક લાખ બાણું હજાર ગામ મારવાડનાં હતાં. મહારાજાએ પુત્રીનું ચિત્ર લઇ માણસોને માંડવગઢ મોકલ્યા-ગયા. પેથડાશાહના કહેવાથી અંદર લાવ્યા. માનભેર સુવર્ણની ખુરશી પર બેસાડે છે. રાજપુત્રી લીલાવતીનું ચિત્ર જુએ છે. પેથડે પણ જોયુ; ત્યાં પહેરેગીર સૈનિક અંદર આવી કહે છે-મહારાજા ! ઇરાનથી અત્તરનો વેપારી આવ્યો છે. તેને એક કલાકનો જ સમય છે. આપની આજ્ઞા હોય તો અંદર લઇ આવું. ચાલી રહેલી વાતમાં ભંગ પડવાથી રાજા જયસિંહનું મોઢું બગડી ગયું. મંત્રી પેથડશાહ કહે છે કે “આ છેક ઇરાનથી આવ્યા છે તો એની યોગ્ય કદર થવી જોઇએ.'' મંત્રીની વાતથી રાજા પેલી વાતમાં પડદો પાડે છે. વેપારી અંદ૨ આવી મોગરા, ચંપા, કસ્તૂરી વિગેરેનાં અતરનાં પૂમડાં રાજા વિગેરેને આપે છે. ત્યાં કસ્તૂરીનું એક પૂમડું નીચે પડ્યું. મહારાજા ને થયું આટલું મોંઘુ અત્તર નીચે પડ્યું ? રાજાએ એ મોંઘુ અત્તર નીચે વળીને લીધું અને મોજડી પર લગાડી દીધું. કનોડ દેશના માણસોની દેખતાં જ આ થયું. આથી પેથડને વિચાર આવ્યો કે આ વૃત્તિથી પેલાં પુત્રી કેમ આપશે ? એમ વિચારી પેથડે વેપારીને રવાના કરી દીધો. સાથે જ પ્રધાનમંડળને અસર થઇ ગઇ. પેથડને થયું છોકરી આપે કે ન આપે એ વાત જુદી છે, પણ માંડવગઢના મહારાજાની લોભી તરીકેની છાપ પડે તે કેમ ચાલે ? પેથડે મીઠું બોલીને કનોડના પ્રધાન મંત્રીને બે દિવસ ત્યાંજ રોકે છે. પેથડશાહનો નિર્ધાર છે કે રાજાના યશને કલંક ન જ લાગવું જોઇએ. આત્માની મક્કમતા નિર્જરાના માર્ગ પર ટકાવે છે. આજે સંયમીની માનસિક ધારા નિર્બળ બની ગઇ છે. સ્ટેજ-હેજમાં દવા, ડોકટ૨ વિગેરેની દોડાદોડી કરી મૂકે. પણ પોતાના આત્માની શક્તિનો વિચાર ન $2... પેથડે ખાનગી તૈયારી કરી. રાજાના મોટા બગીચામાં પાણીનો હોજ છે તે ખાલી કરાવી દીધો, જતા વેપારી પાસેથી બધુ અતર લઇ લીધું; વેપારી સ્તબ્ધ બની ગયો ? આ શું ? પેથડે રોકડા પૈસા ગણી આપ્યા માલનો ઢગલો કરાવ્યો, હોજમાં ચોખ્ખું પાણી ભરાવ્યું પાંચ / છ ફૂટ પાણીથી અને બાકીનો અત્તરથી ભર્યો. વાચના-૪૯ ૧૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચોતરફ સુગંધ...સુગંધ...થઇ ગઇ. ' પેથડશાહે બધાને સમજાવી ગોઠવણ કરી લીધી; અને રાજદરબારમાં આવ્યા રાજ્ય કામ પતાવી અલક મલકની વાતો કરે છે. ત્યાં રાજાએ કહ્યું ‘‘આવેલ પ્રધાન મંડળ આપણી વનશ્રી જુવે તે માટે ચાલો ફ૨વા જઇએ'' કનોડનું પ્રધાન મંડળ સાથે રાજા-પેથડ શાહ વિગેરે નગરની શોભા નીહાળવા નીકળે છે. આખું નગર રાજાની પ્રશંસા કરે છે. બધા મુખ્ય ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. ખૂબુથીજ બધાના દીલ ડોલી ઉઠે છે...વનરાજી જોતાં જોતાં આગળ વધે છે. આ બાજુ સરોવરમાં (મોટા હોજમાં) ચુનંદા ઘોડાઓ ને અશ્વપાલ હવરાવે છે. માંડવગઢમાંથી લોકો ફરવા આવે ને પ્રશંસા કરે છે. ઓહ ! આટલું ૩૨ માઇલ પ્રમાણ વિસ્તારનું સામ્રાજ્ય ૪|| માઇલ પ્રમાણ સુંદર સુંગધ પાણી ? માંડવમાંથી લોકો આવે ને પ્રશંસા કરે. રાજા પેથડને પૂછે છે આ બધું શું છે ? પેથડ કહે છે. હજુર ! મેં નહિ માનતા. રાજા કહે ચાલો આપણે આગળ જઇએ. ‘અજાણ્યા’ થઇને આગળ આવ્યા ઘોડાને નવડાવનાર અશ્વપાલને પૂછે છે કે તમે આ શું કરો છે ! અશ્વપાલ કહે ‘ઘણી ખમ્મા અન્નદાતા'' ઘાસ મેં ક્યા શક્તિ હોતી હૈ ? કસ્તૂરી હીરા વિગેરેના પદાર્થો ભેળવેલા પાણીથી ઘોડાને સ્નાન કરાવવાથી તાજા-માજા થાય. વળી અમારા રાજા ખુશ થાય. પેથડની આ યોજના હતી. ટેપની જેમ બોલી ગયા, પેથડ કોડ દેશના પ્રધાન મંડળના માણસોની સીકલ જુએ છે. બધા ખુશ હતા. પણ એક વૃદ્ધ હળવેકથી બોલ્યો “બુંદસે ગઇ વો હોજસે નહીં સુધરતી'' પણ પેથડે વાતમાં ગોટાળો કર્યો. તમને મંગજમાં ન બેસે તો કંઇ નહીં. પણ અમારા રાજા તો આવા ઉદાર છે. એમ કહી બધાને રવાના કર્યા. પુનઃ રાજસભા ભરાઇ. બધા કહે ‘આ રાજા સારા છે’. લીલાવતી આપવી જોઇએ. વૃદ્ધ કહે, “બધાને માન્ય હોય તો મારે શું વાંધો છે ?'' સાધુપણામાં જે દુ:ખ આવે તે બુંદ છે. નારકીમાં પાંચ ક્રોડ, અડસઠ લાખ, આડત્રીસ હજાર વિપાકોદય. ભોગવ્યા છે. પરાધિન અવસ્થામાં, બેહાલતમાં, રોઇરોઇને, આર્તધ્યાન, રોદ્રધ્યાન કરી કરીને, દુ:ખો પોકારીને ભોગવવા પડ્યા છે. પુનઃ વાચના-૪૯ ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જ આર્તધ્યાનના કારણે નવી અશાતા બાંધી છે. તેની સામે અહીંના રોગ બુંદ સમાન છે. સહન કરી લઇએ તો ઘણી અશાતા તૂટે અને નવી ન બંધાય. પણ અહીં જો બુંદસે ગઇ વો હોજસે નહીં સુધરતી આ વાત સનત્ મુનિના હૈયે સ્થિર હતી. શ્રી ભદ્રગુપ્ત સ્વામી ભગવંત કહે છે કે, “છ કારણે આહાર ન લેવો. અને છે કારણે આહાર લેવો.” રોગ ઉભો થાય તો એને શમાવવા ક્રમશ: આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ કરે, નેચરોપથીમાં રોગ શમન માટે ઇન્ટરનલ વોશીંગ તંત્ર દ્વારા આવીજ પદ્ધતિ અપનાવી છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે રોગ આવે ક્યારે ? શરીરમાં ખરાબી પેસે તો એનો ધક્કો મારવા રોગ આવે. ખરાબ મશીનમાં ખોરાક ન નંખાય જો પચાવવાનું કાર્ય ન થાય અને હોજરીમાં નાંખો તો બગાડ જ થાય. માટે જ ઢોર ને કુદરતી (સમજણ ?) સેન્સ હોય છે કે માંદગીમાં ઘાસ ખાય જ નહીં. સમ્રા સંપ્રતિએ ત્રણ લાખ-દવાખાના પશુઓ માટે કરાવેલ પણ, એ તો ગળે ઉજરડા પડ્યા હોય, નખ વધે અને કાપે નહીં, ચાંદા પડ્યા હોય વિગેરે માટે જ દવાખાના હતા. આજે તો ઢોરને પણ કેન્સર થાય, ક્ષય રોગ (ટી.બી.) વિગેરે રોગો થાય છે. અને પૂર્વકાલમાં પણ ઢોરોના દવાખાના હતાં' એમ જાહેર થાય છે. બાકી એ અંદરનું પોઇજન ન નિકળે ત્યાં સુધી ઘાસ ખાતા નથી. સાધુને એકાદશી, દ્વાદશીકી દાદી બની જાય તો ઉપવાસ ન કહેવાય. ઉપવાસ એટલે ? ઉપ = પાસે, નજીક વાસ = રહેવું, વસવું પરમાત્માની આજ્ઞાની પાસે રહેવું તે ઉપવાસ. આત્માને સમજાવવાનો છે કે- “આહાર કરવો એ તારો ધર્મ નથી, પુદગલનો ધર્મ છે. આહાર વિકૃતિ છે. અણાહારી પદની નજીક જવું તે ઉપવાસ”, “ઉપવાસ કરી પારણાની આઇટમો વિચારવી એ વાસ્તવિક નથી. માટેજ, ઉપવાસ સ્વાર સમાન છે. માણસ સ્વઘરમાં રહી શકે એવી શક્તિ ન હોય તો મિત્રના ઘરે રહે. વિકારી વાસનાનું નિયંત્રણ અને શરીરનું પોષણ આયંબિલ થી થાય છે. વિગઈ એ શત્રુનું ઘર છે. રોગને ઉત્પન્ન કરનાર, વિષયની વાસનાને પોષણ આપનાર વિગઇને બંધ કરી, આયંબિલ-ઉપવાસ કરવાથી નવા રોગો અટકી જાય. આજે અમેરિકા, જર્મની, વાચના-૪૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ ફ્રાન્સમાં, નેચરોપથી વિકાસ પામેલ છે. એલોપથીથી રોગોની વણઝાર ચાલે છે. જો જ્ઞાનીની દ્રષ્ટિએ નવું કાંઇ નથી. કેન્સર, હાર્ટફેઇલ વિગેરે રોગ સામાન્ય થઇ રહ્યા દ એલોપથી એટલે શું ? એલો = પરાવર્તન કરવું. પથી = પદ્ધતિ ૪ ડીગ્રી તાવ (તે સમયે ચાલતી તાવ માટેની એલોપથી ટેબલેટ છે.) માઇ સીનથી ૯૦ ડિગ્રીએ આવે; પછી નવા રોગો ઉભા થાય. માટે રોગ મુક્તિ માટે દવા જરૂર પડેતો દેશી દવા લેવી. તેમાં લાભ થાય, ત્યારે થાય પણ નુકશાન તો ન જ થાય આજનો ખાધેલ ખોરાક આઠ દિવસે લોહીમાં, અઢારમે દિવસે હાડકામાં, બાવીસ દિવસે નસમાં, ચાલીસમા દિવસે વીર્યમાં પહોંચે છે. ખોરાક અન્નનલીમાંથી ડાબી બાજુ હોજરીમાં જાય. તેમાં જાત-જાતના ર ભળવાથી પાચન થાય. પણ પાચન થવા માટે ઘંટી રૂપ બે દાઢ છે. અહીં (મોંમો) · ચવાય તો હોજરીમાં એક બાજુ પડ્યો રહે, અને પછી પાણી સાથે વિકાર પામી બહા નિકળે. પણ નહીં પચેલ આહાર લીવર આંતરડી વિગેરેમાં ચોંટી જાય તે સડે પછ બધા રોગો ઉભા થાય. સૌથી મોટી દવા છે ઉપવાસ. નવો ખોરાક ન જાય તેથી આંતરડા રિફાઇન્ડ કરી સાફ કરે. છ પ્રકારના અજીર્ણ પૈકી ‘વિષ્ટબ્ધ’ અજીર્ણથી કેન્સર થાય. પણ આમ તાત્કાલિક ઉપાય કરવા અને પંચ પરમેષ્ઠીનું બળ કેળવવું. એક શ્રાવકને કંઠનું કેન્સર થયું. છેલ્લા ઉપાયે નવકારનું સ્મરણ કર્યું. અનેં અંદ૨ વલોણું થતાં વોમિટ થઇ, રોગ નાબૂદ થયો. મોહનીય ઢીલું પડે તો કોઇ રોગ ઉભો જ ન રહે. સનત્કુમાર જાણતા હત કે મોહનીય જશે તો બીજા રોગ નાબુદ થશે જ. વૈદ્યો સનનિની પરીક્ષા માટે આવે છે. અને કહે છે “અમે દેવના વૈદ્ય છીએ. અમારુ ઔષધ રામબાણ ઉપાય છે, કદી નિષ્ફળ ન જ જાય.'' એમ સ્પષ્ટ કહેવા છતાં સનનિ બોલતા નથી. ત્યારે વૈદ્યો સામેથી પૂછે છે “હે મુનિ ! અમો આપની ચિકિત્સા કરીએ ?’’ વાચના-૪૯ ૧૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યોને જવાબ આપતા મુનિ બોલ્યા- “હે વૈદ્યો ! રોગ બે છે : (૧) દ્રવ્ય રોગ અને (૨) ભાવ રોગ. તમો કયા રોગને દૂર કરશો ? ભાવ રોગને દૂર કરવાની તાકાત હોય તો કાઢો.” હે મહામુનિ ! એ તો આપના ચરણને નમસ્કાર કરવાથી અમારો મોહનીયનો ભાવરોગ જશે. કોઢ અને દુર્ગધથી ભરેલી પોતાની આંગળીને સનમુનિને થંકવાળી કરી અને સુવર્ણરુપ કંચનવરણી થઇ ગઇ. તે બતાવી વૈદ્યોને કહે છે: “આવા દ્રવ્યરોગને દૂર કરવાની આ શક્તિ તો આ પામર જીવને પણ પ્રાપ્ત થઇ છે. પણ જાણી-જોઇને સામેથી કર્મરાજાની જે રકમ ચૂકવવાનો અવસર આવ્યો છે; તો શા માટે નાસીપાસ થવું ? જ્યારે ધીકતી પેઢી ચાલે છે ત્યારે બધાના દેવાં ચૂકવી દે. પણ ભૂલથી ૫૦૦ રૂ. કોઇના રહી જાય અને એ લેવા આવે તો દ્વિગુણ વ્યાજ સહિત પ્રેમથી આપી નરકગતિમાં કેટલા દુઃખો રડી-રડીને ભોગવ્યા છતાં દેવું ચૂકતે ન થયું. કેમકે ત્યાં મારી પાસે તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાનની મૂડી જ નહિ. ઉપરથી દેવું વધી ગયું. આ તો સારું થયું કે દેવો રુપને જોવા આવ્યા ને મારા રોગનું ભાન થયું અને હું સંયમી બન્યો. હવે મને મારા ભાવરોગનું દેવું ચૂકવવા દે. આ દ્રષ્ટિ એ મુનિની હતી. આ વિચારધારા પૂર્વક રોગમાં સમભાવ રાખવો તે રોગ પરિષહ જીત્યો કહેવાય. બાકીના તૃણ સ્પર્શી વિગેરે પરિષદો આગળ વિચારશું. * વાચના-૪૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ Quad-yo નામ રોજ તUસા મન સવગર પરીસણા...//૪૪ પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. “યતિદિનચર્યા' ગ્રંથમાં સાધુ સામાચારીની વાત કરી રહ્યા છે. જેમાં પરિષહનો અધિકાર વિચારીએ છીએ તેમાં ૧૬ પરિસહની વિચારણા કરી હવે સત્તરમો પરિષહ તૃણસ્પર્શથી વિચારવાનું છે. ૧૭) તૃણસ્પર્શ : અજ્ઞાનથી બાંધેલાં કર્મો ઉદયે આવે તો સમભાવથી સહન કરવાની પ્રકૃતિ વિવેકી સાધુઓએ કેળવી હોય છે પૂર્વના કાળમાં બીમાર સાધુ માટે ઘાસ પાથરતા. તે માટે સાધુને... ૫ જાતનાં ઘાસ ખપે, ૫ જાતનાં ઘાસ ન ખપે. તેવું શાસ્ત્ર વચન છે. જેમાં પોલાણ હોય તેમાં જીવો હોય માટે ઉપયોગમાં ન લેવાય. આપણે ત્યાં ૧૨૦૦ વર્ષોથી જિતકલ્પમાં ‘તૃણ પંચક' નો ઉપયોગ બંધ છે. તો આપણા માટે આ પરિષહ કઇ રીતે થાય ? ખરબચડી ચીજ વાપરતાં મનમાં જે ખેદ થાય તે ન થવા દેવો. સ્પર્શેન્દ્રિયને પ્રતિકૂળ વસ્તુના સ્પર્શથી મનમાં અરતિ થવા ન દે તે તૃણાસ્પર્શ પરિષહ. રસ્તામાં સ્થવિર કલ્પીને દર્ભનું ઘાસ, કંટક સ્પર્શે તો ખેદ ન થવા દે. હાલ સ્પર્શેન્દ્રીયને અનુકૂળ ન આવે તેમાં ખેદ ન કરવો તે રૂપ પરિષહ છે. (ઘાસ પર દ્રષ્ટિ પડિલેહણ કરે તથા મુહપત્તિથી કરે.) ૧૮) મલ પરિષહ : 7=શરીરનો મળ; સિંધા-નાકનો મલ; શરીરના મલને દૂર કરવાનો પ્રયત્ન તે પરિષદને સહન કર્યો ન કહેવાય. M7 =પ્રસ્વર્જન્ય મલ. સાધુ એકાસણું વાચના-પ૦ [૧૨] કરી છે. આ આ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ કરે, રસ ત્યાગ કરે તેથી શરીર પર મેલ ન થાય. આંતરડામાં મલ સડે તે અપચેલો ખોરાક લોહીમાં ભળે અને બહાર મલ રૂપે આવે. સાધુને આમ કાચો મલ થાય તે સંભવિત નથી. પરસેવો લૂછવો નહી. લૂળ્યા પહેલા જે રજ ચોંટે અને મલ થાય તે સહન કરે. ઉદરજન્ય મલ થતો જ નથી. પછી સહન કરવાની વાત જ ક્યાં ? રોજ શરીર ધોવે પણ આંતરડું ખરાબ હોય, ડાયજેશન બરોબર ન હોય તો આહાર ન પચે. અને લોહીમાં ભળી બહાર આવે તે મલ છે. પરસેવા અન્ય તે 17, આંતરડાની ખરાબીથી થાય તે મલ. ૧૯. સત્કાર પરિષહ : જ્ઞાન શક્તિ વિગેરેના કારણે પૂગને નૈધ્ધા નર્ષમ્’ માન મળે તો હર્ષ ન પામે. અજ્ઞાનીની દ્રષ્ટિએ ભલે હું સામાન્યથી તપસ્વી કહેવાઉં. જ્ઞાની કહેવાઉ પણ પૂર્વના મહાપુરુષો આગળ મારો તપ ક્યાં ? મારું જ્ઞાન ક્યાં ? એમ વિચારી નમ્રતાની ભૂમિકા પર ઉભો રહે. બીજી રીતે પ્રસારિતો ન લેવું” વળી સત્કાર માન-પાન પૂજાદિ ન મળે તો દ્વેષ ન કરે. માન-પાનથી રાગ કરે તો માનનું પોષણ થાય. દ્વેષ કરે તો પણ હારી બેસે. પ્રતિકૂળ સંજોગોમાં તો હજી સ્થિર રહી શકે પણ અનુકૂળ સંયોગ માં સ્થિર રહેવા પ્રયત્ન કરવો. અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં-માન-સન્માન કે અપમાનના પ્રસંગે જાગૃતિ રાખી આત્માના સમભાવમાં સ્થિર રહે તે...સત્કાર પરિપહ જીત્યો કહેવાય. ૨૦. પ્રજ્ઞા પરિષહ : સ્વયં વિચારણા પૂર્વક વસ્તુને જાણવી તે પ્રજ્ઞા કહેવાય. શાસ્ત્રના અર્થોને પ્રજ્ઞા શક્તિથી જાણી શકે. આથી લોકો પૂછવા આવે તો વિચારે કે “વાહ વાહ કેટલી થાય છે'' એમ બુદ્ધિને જીરવી ન શકે; અને અભિમાન કરે. આ પરિષહ જીત્યો ન કહેવાય પણ તીવ્ર પ્રજ્ઞા હોવા છતાં મહાપુરુષોને ધ્યાનમાં રાખી પોતાના માન કષાયને શાંત રાખે. આ અનુકૂળ પરિષહ છે. ૨૧. અજ્ઞ પરિષહ : અજ્ઞાનને જીરવવું તે પણ પ્રતિકૂળ પરિષહ છે. બુદ્ધિની જડતા-મૂર્ખતાથી કોઇ દ્વારા તિરસ્કાર થાય તો મનમાં દુ:ખ ન થવા દે. “પૂર્વે મેં જ બાંધેલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આમ થયું છે. તેમાં હવે મોહનીયને શા માટે ભળવું ? ગુરુ ચરણોની વાચના-૫૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ સેવા કરી મોહનીય કર્મ તોડીશ એટલે જ્ઞાન આવશે.” એમ માની ગુરુની ભક્તિ કરે. - માસતુષમુનિએ ગુરુવચનના આધારે ગુસ્સા રૂપી અને રાગરૂપી ચારિત્ર મોહનીય અટકાવ્યું, તો મોહનીયનો ક્ષય કરી શક્યા. ભણવા માટે ૫ લોગસ્સનો, ૫૧ લોગસ્સનો કાઉસગ્ગ કરીએ પણ મોહનીયને હટાવવા માટે ૨૮, ૨૫, ૩ વગેરે લોગસ્સનો કાઉસગ્ન કરીએ છીએ ? ના મોહનીયને હટાવવાનું લક્ષ્ય આપણું કેટલું કેળવાયું છે ? સંયમમાં ટકવા મોહનીયને મંદ કરવાની જરૂરિયાત છે. નમો વીયર IT” આ જાપથી દર્શન મોહનીય તૂટે. 'નમો વિI’’ આ જાપથી ચારિત્ર મોહનીય તૂટે. માટે સાધુએ બંને જાપની ૨૦ નવકારવાળી ગણવી. દર્શન મોહનીય તોડવા ૩ લોગસ્સનો કાઉસગ્ન કરવો. ચારિત્ર મોહનીય તોડવા ૨૫ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. મોહનીય કર્મ ઢીલું પડે તો સંયમ શોભી ઉઠે. અજ્ઞાન અવસ્થામાં પણ કંટાળો ન આવે, દુર્ભાવ ન થાય, વર્ધમાન ઉત્સાહથી જ પ્રયત્ન કરે તો અજ્ઞ પરિષહ જીત્યો કહેવાય. રર. સમ્યકત્વ પરિષહ : લોકોમાં અન્ય દર્શનમાં સારી વસ્તુ હોય તો પ્રશંસા ન કરવી. તેમના થોડા ગુણની પ્રશંસા કરવાથી મિથ્યાત્વનું પોષણ થાય કદાચ કાળબળે શાસનના અંગોમાં કોઇ દોષ દેખાય તો કોઇની આગળ જાહેર ન કરે, દોષો બોલવાથી શાસન પ્રત્યે શ્રધ્ધા ઉઠી જાય. મિથ્યાત્વનો ઉદય થઇ જાય. આવા સમયે જાગૃત રહી પરિષદને સહન કરે. આ રીતે પૂ.આ. ભાવદેવસૂરિ મ. એ આ ગ્રંથના માધ્યમે પોરસીના પડિલેહણ પૂર્વે સ્વાધ્યાયનું મહત્વ બતાવ્યું. આચાર્યાદિથી ગચ્છની મહત્તા બતાવી. સ્વાધ્યાય તથા ગુરુ કુલવાસ બંને જરુરી છે. ગુરુકુલ-વાસમાંથી કંટાળી ગયેલા આતાપના લે તો પણ તે આગળ વધી શકતા નથી તે અધિકાર જણાવી હવે પૂર્વ છ ઘડી સૂત્ર પોરસી (પઢના છઘડીયા પોરી રૂ૮) કરવાનું કહેલ તે છ ઘડી પોરસી (પ્રહર) પૂરો થયો તે કેવી રીતે જાણવો વિગેરે અધિકાર આગળ જણાવશે. વાચના-પ૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ quad-ya સૂરં વાદિળ સવળે...૪પ પૂ.આ. ભાવદેવસૂરિ મ. યતિદિનચર્યા' ગ્રંથના આધારે શ્રમણ જીવનમાં પાલવાની પરમાત્માની આજ્ઞાનું સ્વરૂપ જણાવી રહ્યા છે કેમકે... જ્ઞાની ભગવંતની આજ્ઞા મુજબ જીવન જીવવાથી મોહનીયના સંસ્કારો ઘટી શકે. સ્વચ્છંદવાદ એ મોહ છે. આજ્ઞાથી ચાલવાથી આ મોહના સંસ્કાર ઘટી શકે. માટે જ આજ્ઞાને સમજવા આગમજ્ઞાન જરૂરી છે. આજ્ઞાની જગ્યાએ સ્વચ્છંદવાદ આવે તો સાધુ જીવન હોવા છતાંય પાપ બંધાય. પાપ = મોહના સંસ્કારનો વધારો. જિનાજ્ઞાની અવગણના તે જ દર્શન મોહનીયનો ઉદય છે. પ્રતિક્રમણના સમયે પ્રતિક્રમણ કરાય. અર્થાત્ પ્રતિક્રમણ પછી તુરંત પડિલેહણ કરે. અને કાજો લેતાં સૂર્યનું બિંબ બહાર આવે. સાધનની પરાધીનતા સાધુને ન હોય સૂર્યની હાજરીમાં છાયાથી સમય જાણે. આંગળ પ્રમાણ સળી બનાવી, ઉત્તર સન્મુખ મુખ રાખી સળીનો પડછાયો પડે તે જોવું. તે છાયાને આંગળથી માપી ૩ ઉમેરી જે રકમ આવે તેને ૬૪થી ભાગે તો તેના જવાબના આધારે સમયનો ખ્યાલ આવે. જે જવાબ આવે તેટલી ઘડી અને જેટલી શેષ વધી હોય તેટલી પલ દિવસ ચઢ્યો કે બાકી રહ્યો એમ જાણવું. શ્રમણ ધર્મ જ્યોતમાં ૪/૫ પદ્ધતિઓ “ઓધ નિયુક્તિ' વિગેરે ગ્રંથોના આધારે જણાવી છે. પણ...આજે ઘડીયાળો થતાં આ પદ્ધતિ ખતમ થઇ છે. બ્રિટિશના સમયમાં ચાર વાગે પોસ્ટ ઓફિસમાં ટાઇમ મેળવાતો પણ આવું આજે નથી. વાચન-પ૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઘડી પણ આગળ-પાછળ હોય તેથી દોષ લાગે. સાંજે પડિલેહણ ત્રીજા પ્રહરની સમાપ્તિ વખતે છે. માટે ત્યારે “બહુ પડિપુન્ના પોરસી'' નો આદેશ છે. સવારે પડિલેહણમાં આ આદેશ નથી. રાત્રીના ૪ થા પ્રહરે સૂર્યોદયના પહેલાં બે ઘડી સુધી સ્વાધ્યાય કરે. સામાચારીનું પાલન જીવનમાં હોય તો સંયમ દીપી ઉઠે. પૂજ્ય સાગરજી મ. ની ૧૯૪૭ માં દીક્ષા થઈ છ માસના અલ્પ પર્યાયમાં ગુરુનો વિરહ થયો છતાં સામાચારીની મહત્તા એમના જીવનમાં કેટલી ? ઉદેપુરમાં ૨ માઇલ દૂર એક દરબારના મહેલમાં ચોમાસુ કર્યું. શાસ્ત્રાજ્ઞા મુજબ ગોચરી પાણી લાવે. ત્રીજા પ્રહર પોરસીમાં ૨૫ માઇલ દૂર જતા. સામાચારીના પાલનથી શાસનનું બલ મળે. પૂર્વભવની આરાધના કારણ છે; પણ એ બળ સામાચારીનું પાલન હોય તો પ્રગટ થાય. અપવાદનું વારે-વારે સેવના કરે. સામાચારીનું અપાલન હોય તો દેવો ક્યાંથી આવે ? એ તો સારૂ છે કે દેવો સમ્યગ્દ્રષ્ટિ છે. જો મિથ્યાત્વી હોય તો દાંડો લઇને પાછળ પડત. એક ગામમાં સ્થાનકવાસીઓનું જોર વધારે. ૧-૧ વર્ષના જ દીક્ષાપર્યાયના કારણે તેઓમાં સંસ્કૃતમાં અભ્યાસ ઓછો પણ ટબ્બા, રાસ વિગેરેના આધારે શાસ્ત્ર પાઠ પણ આપે. ત્યાં પૂજ્યશ્રીએ ૧રપ ગાથાના સ્તવનના આધારે જિન પૂજાદિનું સચોટ જ્ઞાન આપ્યું. તેથી ત્યાં એક શ્રાવકે પૂજા ભણાવી. આ અરસામાં પાલીમાં એક સ્થાનકવાસી સાધુ જાહેરમાં જિનપૂજાનું ખંડન કરે. પત્થરતો એકેન્દ્રિય છે. આ એકેન્દ્રિયની પૂજાથી શું લાભ ? શું પત્થરની ગાય દૂધ આપે ? આવી વાતોથી આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. આનો સામનો કરવો જ પડે. નહીં તો ઘણા પૂજા-દર્શન બંધ કરી સ્થાનકવાસી બની જાય એવી સ્થિતિ સર્જાઇ, આથી પાલીના શ્રાવકોએ પૂજ્યશ્રીને વિનંતી કરવા ગયા. પણ પૂજ્યશ્રી એકલા હોવાથી ના કહી. શ્રાવકોનો અત્યંત આગ્રહ અને એ લાભાલાભનું કારણ હોવાથી હા' પાડવી પડી ર0 વર્ષની નાની વયમાં આગમજ્ઞાતા એઓશ્રીએ 'ઘો મંત્ર’’ ને મંગલા ચરણમાં સંયમના અધિકારમાં દેશવિરતિ અને સર્વવિરતિનું વિશેષ સ્વરૂપ જણાવ્યું. તથા ૧રપ ગાથાના સ્તવનના પાઠ, ઉવવાઈ, ભગવતીજીના પાઠ આપ્યા. એ સ્થાનકવાસીના સાધુને ગામમાંથી ભગાડ્યા. આવા મહાપુરુષ છતાં જાહેરમાં, સ્વદોષ કહેતા “એકલા રહેવાની જિનાજ્ઞા નથી” દિવસના ત્રણ પ્રહર અધ્યયન સ્વાધ્યાય કરતા સામાચારીનું પાલન એમના જીવનમાં કેટલું હતું ? વાચના-પ૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય ન કરવાથી પ્રાયશ્ચિત્ત છે.” આજે ભક્તકથા = ગોચરીનું કામ કેટલું વધી ગયું છે ? વગર કારણે અપવાદનું સેવન રાજમાર્ગની જેમ થાય છે. અહિંસાનો આધાર સંયમ છે. સંયમનો આધાર તપ છે. તે દ્રવ્યતા સાથે ભાવતા જરૂરી છે. આજે ગૃહસ્થો જે આપે તે ભરવાની જ વાત છે. તેમાં સામાચારી ક્યાંથી આવી ? નવકારશી માત્ર ત્રણ કોળીયાની જ હોય તે ય અપવાદે જ કરવાની છે. ઉત્સર્ગ માર્ગે તો નહીં જ કરવાની. પાત્રાનું પડીલેહણ ક્યારે કરવાનું ? નવકારશીના સમય પહેલા ? ના, છ ઘડી પોરસી આવે ત્યારે બહુપડિપુત્રાનો આદેશ માંગી ઇરિયાવહી કરી પડિલેહણના આદેશ ગુરુ મહારાજ પાસે માંગવો. પરંતુ પોરસીનો સમય શી રીતે જાણવો ? આજે સાધનો વધી જતાં મગજની “સેન્સિટીવ' શક્તિ ખલાસ થઇ ગઇ છે. પ્રાચીનકાળમાં પાણીમાં એક નાની કટોરી જેવું પાત્ર તરતુ હોય; તેના તળીયાના ભાગે સેન્ટરમાં નાનું કાણું હોય, તેમાંથી ધીરે ધીરે પાણી કટોરીમાં ભરાતું જાય. તે કટોરી આખી પાણીથી ભરાઇ જાય ત્યારે ર ઘડી થાય અને ટકોરો પડે. આજના જેવી યાંત્રિક ઘડિયાળો પહેલાં ન હતી. ઘડિયાળને “ઘટીકાલ' કહેવાય છે. આજની ઘડિયાલ કલાક બતાવે છે. ૧ કલાકમાં ૨ ઘડી થાય. ૨૪ મિનિટે ૧ ઘડી થાય. ઘડી થાય ત્યારે તે વાગતી. આથી તે “ઘટીકાલ” કહેવાતી. તેનું અપભ્રંશ ઘડિયાલ થયું. પૂર્વે જલઘડી, છાયાઘડી હતી. પણ સાધુ તે જલઘડી જોતા નહીં. કારણકે જલઘડીમાં કાચાપાણીની વિરાધના થતી હોય છે. આથી શરીરની છાયાના આધારે સમય જાણતા હતા. સંયમની રક્ષાનો ભાવ હોય તો સમયનું જ્ઞાન મેળવાય. આદેશમાં “બહુ’ કેમ ? બહુ = લગભગ, પ્રતિપન્ન=પ્રાપ્ત થઇ છે=આવી ગયો છે. લગભગ પોરસીને સમય આવી ગયો છે. કેમકે ચોક્કસ સમય તો ખબર ન પડે કેમકે સાધન નથી. પહેલાં સૂર્ય-નક્ષત્ર ઉપરથી પોરસીનો સમય જાણતા આજે ઘડીયાલ આવી છતાંય સમયમાં થોડું ઘણું આઘું પાછું હોય માટે “બહુ’ આદેશ છે. સ્વાધ્યાય નિર્દિષ્ટ સમયે કરણીય છે. વાચના-પ૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧લા ૪ થા પ્રહરે સ્વાધ્યાય જ કરવાનો છે. તે સમયે બહાર જાય તો દોષ લાગે છે, સૂર્યોદય વખતે પડિલેહણ કરે પછી ઘડીયાળની જરૂર જ ક્યાં રહી ? હોં ફાટે ત્યારે ચૈત્યવંદન આવે પછી પડિલેહણ કરી એક પ્રહર સ્વાધ્યાય કરે તેનો સમય દર્શાવે છે. છ ઘડી સમય થયો કે કેમ ? તે જાણવા સૂર્ય દક્ષિણમાં ગયો છે એમ કોઇના મોઢે સાંભળે, ગીતાર્થ બહાર જાય. સૂર્યની જમણી બાજુ ઉત્તર સન્મુખ ઉભડક પગે બેસી જમણો પગ ઢીંચણ) સીધો ઉભો રાખી તે ઢીંચણની છાયાને માપે. એમ પોરસી ભણાવવાનો સમય જાણવો. ક્યા મહિનામાં કેટલા પગલે-આંગળે પોરસી આવે ? અષાઢ પૂર્ણિમાએ બે પગલાં છાયા આવતાં પોરસી આવે તેમ પોષ પૂર્ણિમાએ ચાર પગલાં, આસો અને ચૈત્ર માસે ૩ પગલાં છાયા થાય ત્યારે પોરસી થાય. અષાઢ પૂર્ણિમાથી સંત સત્તરતે'' દર અઠવાડીયે એક આંગળ છાયા વધે, પખવાડીયે બે આંગળ છાયા વધે આમ પખવાડીયે બે આંગળ તથા મહિને ૪ (ચાર) આગળ વધઘટ થાય. તેનું કોષ્ટક નીચે પ્રમાણે છે. પ્રાતઃ પોરસીનું કોષ્ટક માસ પગલા | આંગળ! માસ પગલાં આંગળ અષાઢ પુનમે પોષ પુનમ શ્રાવણ પુનમે મહા પુનમ ભાદરવી પુનમ ફાગણ પુનમ આસો પુનમ ચેત્ર પુનમ કાર્તિક પુનમ વૈશાખ પુનમ માગશર પુનમ જેઠ પુનમ \ | | જ به به به به ૧ ام به به به به به જ જ / ૧ | به به જ ઉપરના કોષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ-વૃદ્ધિ થાય છે. પંદર દિવસે બે આંગળ, સાત દિવસે એક આંગળ, આથી રોજ એક આંગળી કંઇક ઉણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી. રે વાદળ વિગેરેમાં ૧૦ મહિનાના અભ્યાસથી આ જ્ઞાન થાય, વળી જ્ઞાનની દ્રિષ્ટિએ દોષ ન લાગે માટે જ “બહુ પડી પુન્ના' નો આદેશ છે. * * * * * * * વાચના-પ૧ ૧૩૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રાત: પોરસીનો સમય જણાવ્યો. હવે પ્રસંગોપાત સાંજની પડીલેહણ પોર સીનો પણ સમય જાણવાની રીત ૪૯ મી ગાથા દ્વારા જણાવે છે. "પૂર્વોત્તર પૂછે:” પૂર્વે જણાવ્યું તેમ અહીં પણ ઉત્તર સન્મુખ, ઉભડક બેસી જમણા પગને ઉભો રાખી ઢીંચણની છાયાનું માપ લેવું. જેઠ, અષાઢ, શ્રાવણ મહિને ૬ આંગળની છાયાએ ભાદરવો, આસો, કાર્તિક મહિને ૮ આંગળની છાયાએ માગશર, પોષ, મહા, મહિને ૧૦ આંગળની છાયાએ ફાગણ ચૈત્ર વૈશાખ મહિને ૮ આંગળની છાયાએ પ્રાતઃ અને અંતિમ પડીલેહણનો સમયો જાણવા. ૨-૨ આંગળ છાયા વધે-પૂર્ણિમાના દિવસથી વધારવી મહિનો પૂનમના બદલાય-ગુજરાતી પંચાંગ ચાલુ થયું ત્યારથી અમાસ મહિનાનું ગણિત શરુ થયું. પરંતુ પુજી મારૂ માસો'. પૂર્ણિમાએ જ માસ પૂર્ણ થાય. પૂર્ણમાસ = પૂર્ણિમા અર્ધમાસ = અમાસ અમાસ લખવા માટે ૦)) (0) સંજ્ઞા છે. જે ૧ર અડધો લખવા માટેની સંજ્ઞા (મીડું બે લાઇન) છે. મહિનો એ તિથિના આધારે બને-અને તિથિએ ચંદ્રના આધારે બને. શાસ્ત્રોમાં મહિના પાંચ પ્રકારના કહ્યા છે. ૧) નક્ષત્ર માસ ૨) ચંદ્રમાસ ૩) ઋતુ માસ ૪) સૂર્ય માસ ૫) અભિવર્ધિત માસ. આમ સવાર સાંજ પોરસીનો સમય સૂર્ય-નક્ષત્રના આધારે જાણે. મૂલ શબ્દ પોરિસી છે, તેનું અપભ્રંશ પોરસી બોલાય છે. પુરુષ-શબ્દ પરથી પોરિસી શબ્દ પડ્યો છે. પુરુષની છાયા પરથી સૂર્યની ગતિનું માપ આવે છે. માટે પોરિસી કહેવાય. છાયાના પગલાં દ્વારા આ ગણતરી ગીતાર્થ કરે. સમય આવી જાય એટલે બહાર ગણતરી કરીને અંદર આવી ખમાસમણા વાચના-પ૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ દઇ ઇચ્છા સંદિ∞ ભગત બહુ પડિપુન્ના પોરિસી ઉચ્ચ સ્વરે બોલી ગુરુ મ. ને નિવેદન; તથા અન્ય સાધુ ભ. ને જાણ કરે. ગુરુ મ. (આચાર્ય ભ.) પોતે ઉપયોગ મૂકી ‘પોરસી આવી ગઇ છે.' તે જાણી તત્તિ કહે...દરેક સાધુ પોતપોતાના સંયમ યોગોમાં દચિત્ત હોય. સમયની ચિંતા માત્ર ગીતાર્થ જ કરે. યોગ્ય ક્રિયાકાલે સર્વસાધુઓને સમયની જાણ ગીતાર્થ કરે. હમણાં હમણાં કોઇ કોઇ સમુદાય (ટુકડી)માં બધા સાધુઓ ડિયાલ રાખે છે. તે ઉચિત નથી. સમય પરિવર્તનના કારણે અપવાદે ઘડિયાળ રાખવી પડે તો પણ માત્ર ગીતાર્થ / વડીલ જ રાખે. ગીતાર્થ એટલે શું ? ગીત એટલે સૂત્ર. અર્થ એટલે સૂત્રની વ્યાખ્યા ! સૂત્ર અને અર્થની વ્યાખ્યા ગુરુચરણે બેસી મેળવી હોય તે ગીતાર્થ. જિનશાસનમાં ગીતાર્થનું મહત્વ કેટલું ? સામાન્યથી દરેક પાપનું પ્રકાશન ગુરુ પાસે કરી શુદ્ધ બને. તુરંત જ શક્ય ન હોય તો પછી પ્રકાશન કરે. તેમ પણ ન હોય તો પ્રતિક્રમણ સમયે પ્રકાશન કરી શુદ્ધ થાય. આમ પક્ષી, ચોમાસી, સંવત્સરી વિગેરેમાં શુદ્ધિ કરે. આલોચના ગીતાર્થ ને જ આપવી. વ્યક્તિ વિશેષે પાપ શુદ્ધિમાં ભેદ પડે. ગચ્છાધિપતિ, પ્રવર્તક, પદસ્થ વિગેરેને આલોચના જુદી આવે. આ કોણ જાણે ? આ બધી જાણકારી ગીતાર્થને હોય. સ્વસમુદાયમાં પ્રાયશ્ચિત્ત આપનાર ગીતાર્થ ન હોય તો બીજે જાય. સ્વક્ષેત્રમાં ન હોય તો ૭૦૦ યોજન દૂર જાય. અથવા ૧૨ વર્ષ સુધી એમના આગમનની રાહુ જુએ. ‘શલ્યોદ્ધરણ’ મહત્વની ચીજ છે. માટે આટલી બધી મર્યાદા છે. ગીતાર્થ પોરસીના સમયની જાણ કરે; ગુરુ ભગવંત ઉપયોગ મુકી સમય જાણી ‘‘તહત્તિ’’ કહે પછી બધા સાધુ ભગવંતો ખમાસમણ દઇ ઇરિયાવહી કરીને મુહપત્તિપાત્રા વિગેરેનું પડિલેહણ કરે. પાત્રા વિગેરેનું પડિલેહણ કેવી રીતે કરવું-કોનું કોનું કરવું વિગેરે આગળ વિચારશું. વાચના-૫૧ ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ વાયના પાશ પત્ત પત્તાવન્ધા પાયકતાં ચ... .||૬|| શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભવનાર શ્રી ભાવદેવસૂરિ મ. એ યિતિદન ચર્ચા ગ્રંથ બનાવ્યો છે. સંયમી જીવનનો અધિકાર આ ગ્રંથમાં છે. સંયમ જીવન બે રીતે જીવાય છે. ૧. સ્વચ્છંદવાદથી અને ૨. આજ્ઞાથી. સ્વચ્છંદવાદથી જીવન જીવવાના પરિણામે સંસાર વધતો રહે છે. જ્યારે આજ્ઞા મુજબ જીવન જીવવાથી સંસાર ઘટે છે. આ ગ્રંથમાં શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ મનને ગૌણ કરી આજ્ઞાને મુખ્ય કહી છે. વાપરવાની ક્રિયાએ આશ્રવની ક્રિયા હોવા છતાં ૪૨ + ૫ = ૪૭ દોષ ટાળે તો આજ્ઞા હોવાથી તે આહાર વાપરવાની ક્રિયા સાધુને સંવરની ક્રિયા બની જાય છે. અન્યથા વિવેકના અભાવે કર્મનો બંધ પણ થાય છે. આજ્ઞા પ્રમાણે જ બધી આરાધના કરવાની છે. સંયમ જીવન માટેના ઉપકરણોની પણ મર્યાદા-આજ્ઞા જણાવી છે. પોરસી થતાં પાતરાં વિગેરેનું પડિલેહણ કરવાનું છે. પાત્ર-પાત્રબંધક (ઝોળી), પાત્રસ્થાપન (નીચેનો ગુચ્છો), ચરવળી, પલ્લાં, રજસાણ, ગુચ્છા વિગેરે પાત્ર નિયોગ એટલે પાત્રાંનો પરિવાર છે. તેનું પડિલેહણ પોરસી સમયે ક૨વાનું છે. પાત્ર એટલે ભાજન; અહીં જાતિવાચક શબ્દ હોવાથી એક વચન છે. તેમાં ત્રણ પાતરાં નો ઉલ્લેખ આવે છે. પણ વર્તમાનમાં વપરાતા ૧૩ પાત્રાની જોડનો ઉલ્લેખ ક્યાંય જોવામાં આવ્યો નથી... વાચના ૫૨ ૧૩૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ જોગમાં પણ ત્રણથી વધુ પાતરા નહીં જ વાપરવાના. અમુક સમુદાયમાં સંઘટ્ટામાં ત્રણથી વધુ રાખે તો સંઘટ્ટો જાય એમ સામાચારી છે. અત્યારે જોગમાં કડકાઈ નથી. કારણ; ખુબ કડકાઇ હોય તો જોગ કરે નહીં, અને શ્રુતજ્ઞાનની આરાધના ન થાય પણ એની મર્યાદા સમજવાની અને જાળવવાની જરૂર છે. આજે સાધુ જીવન દુષિત થતું જાય છે. તે દુષિત વાતાવરણમાં આપણે ન ખેંચાઇ જઇએ તે ધ્યાન રાખવું. પયસ વિગઈ તો સાધુને વપરાય જ નહીં. પછી ચા ની વાત જ ક્યાં ? સાધુતાની અસર પડે ત્યાગવૃત્તિથી; અને એથી જ ઇલાચીને કેવળજ્ઞાન થયું. મુનિએ પાતરું ભર્યું હોત તો ઇલાચીને ક્યાં નિમિત્ત માલત ? નિમિત્ત મલતાં અનુમોદનાથી પૂર્વની વિરાધના હટી ગઈ; અને કેવલજ્ઞાન મલ્યું. અનાદિના સંસ્કારો જ્ઞાનથી જેટલા નથી જતા એટલા ક્રિયાથી જાય છે. એ ક્રિયા સામાચારી મુજબ જિનાજ્ઞા મુજબ હોય તો અસર કરે, પણ જિનાજ્ઞા નથી સમજાતી માટે ગુર્વાજ્ઞાથી વર્તે. જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા ગુર્વાજ્ઞા સમજવી. *ઉપાધ્યાય મહારાજ દાળ, કઢી, વ્યંજન સાથે જ વહોરતા અને વાપરતા. માંડલીમાં દરેક સાધુને પૂછી-પૂછીને વ્યંજન આપવું તે સામાચારીના ભંગથી મૂળમાર્ગ ખતમ થાય છે. આજે ૭-૯-૧૧-૧૩ પાતરાની જોડ થઇ ગઇ છે. આ કળીયુગમાં લોકો અસત્યના પક્ષપાતવાળા હોય છે. સત્યના પક્ષપાતવાળા ઓછા હોય છે. “બધાં આમ કરે છે'' માટે આમ કરાય એવું ન બોલાય. પોતાનાથી જે ન પાલી શકાતું હોય તેમાં ક્ષતિ કે અક્ષતિનો સ્વીકાર કરવો. પરંતુ દોષોને છાવરવા માટે આજ્ઞાની અવજ્ઞા તો ન જ કરવી. દરેક પ્રવૃત્તિ-ઉપકરણમાં આજ્ઞાની સામાચારીની પ્રધાનતા રાખવી. આપણા પાત્રાની મર્યાદા શું છે તે વિચારણા ચાલી રહે છે. પાત્રનું પ્રમાણ=માપ કેટલું ? જે પાતરાની પરિધિનું માપ ત્રણ વેંત ચાર આંગળ હોય તે મધ્યમ માપનું પાતરું કહેવાય. જઘન્ય માપ મધ્યમથી નાનું હોય. અને મધ્યમ = ૩ ત ૪ આંગળથી મોટું હોય તે પાતરાનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. શ્રી આચારાંગ સૂત્રની વૃત્તિમાં ત્રણ પ્રકારના પાતરા બતાવ્યા છે. નીક પાવે वा दारुपायं वा महिया पायं'. નીeતુંબડું * પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. વાચના-પ૨ કિજ Page #163 -------------------------------------------------------------------------- ________________ તારું=લાકડું મહિયા=માટી. તુંબડાનું પાત્ર, કાષ્ટપાત્ર અને મૃપાત્ર. સાધુને આ ત્રણ જ પાત્ર ખપે. આજે બેંગલોરી કાચવાનો વપરાશ વધતો જાય છે. પણ બેંગલોરી કાચલામાં જે રાસાયણિક પ્રયોગ થાય છે તે હિંસક છે. વળી, યંત્રવાદ છે એથી મોટો દોષ=આજ્ઞા બાહ્ય છે. ત્રણ જ જાતના પાત્રા વાપરવાની આજ્ઞા છે. તેમાં આ બેંગલોરી કાચલા કે પ્લાસ્ટીકનો સમાવેશ થતો નથી. માટે તે અકથ્ય છે. મૂળવિધિ પ્રમાણે પાતરા ગાડાની મશીથી રંગવાનું વિધાન છે. આથી પાતરા કાળા હોય. પરંતુ જીતકલ્પ પ્રમાણે પાતરા લાલરંગના નિયત થયેલા છે. લાલરંગ ગરમ ગોચરીથી આરોગ્યને નુકશાન કરનાર છે. માટે પાતરાની અંદરના ભાગે સફેદ રંગ કરવો. વળી લાલ પર જીવ જલ્દી દેખાય, માટે બહાર લાલ રંગ છે. પાત્રબંધ=ઝોળીનું પ્રમાણ પાતરું ઉપરોક્ત માપ પ્રમાણે હોય તો ઝોળી એવી હોય કે એની ગાંઠ વાળ્યા પછી વUT[ રંગુની તિ' એના ચાર છેડા ચાર આંગળ રહે તેટલી જોઇએ. ઝોળીની ગાંઠ છેક છેડાના ભાગેથી વળાય નહીં. ગાંઠ ખૂલી જાય, સરકી જાય તો છકાયની વિરાધના થાય. તથા ગોચરી નીચે પડી જ્યાથી શાસન હેલના થાય, પાતરા વિગેરે ફુટે, સંયમ સ્વાધ્યાયમાં પણ બાધા આવે...આવા અનેક કારણોથી ઝોળીની ગાંઠ વાળ્યા પછી ૪ આંગળ છેડા રહેવા જોઇએ. પાત્ર સ્થાપક એટલે નીચેનો ગુચ્છો. ગુચ્છો એટલે ઉપરનો ગુચ્છો. પાય પડિલેહિણી એટલે પાયકેશરીયા અર્ધા–ચરવળી. ઉપરનો ગુચ્છો-નીચેનો ગુચ્છો તથા ચરવળી એ ત્રણ એકવૈત અને ૪ આંગળ રાખવાના. આજે ગુચ્છામાં દોરી અલોપ થઇ બટન આવ્યાં. આ સામાચારી ભંગ છે. જેટલી આજ્ઞા-સામાચારીનો ભંગ કરશું તેટલો વિનાશ જલ્દી થશે. પોતાની કર્મનિર્જરા તો દૂર રહેશે પણ આનાથી જગત પર અસર પણ ન રહે. પાતરાનું પડિલેહણ કરવા માટે ચરવળી રાખવાની છે. ઉભયકાળ પાતરાનું વાચના-પ૨ ૧૩૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ ચરવળીથી તો કરવાનું જ; પરંતુ જ્યારે જ્યારે પાત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે પણ પાત્રનું દ્રષ્ટિપડિલેહણ અને ચરવળીથી પ્રાર્થના કરવાની. કોઇ સંપાતિક જીવો ઉડીને પાતરા ઉપર પડ્યા હોય કે સંમૂર્છાિમ જીવોની અચાનક ઉત્પત્તિ થઈ હોય તો વિરાધના ન થાય. જીવ હોય કે ન હોય પરંતુ સાધુને જીવની વિરાધનાથી અટકવાનો પરિણામ તો સતત હૈયામાં રમતો જ હોય. આથી પ્રસંગે-પ્રસંગે વારંવાર ઉપયોગ રાખી પડિલેહણા કરે. ઉભયકાળ પાતરાનું પડિલેહણ કરે ત્યારે ૨૫-૨૫ બોલ બોલવાના. ત્યારબાદ ઉપયોગમાં લેતાં માત્ર પ્રમાર્જના કરવાની; બોલ બોલવાના નથી. પાત્ર સ્થાપન, ગુચ્છો અને ચરવળી આ ત્રણ ઉપકરણ સાધુની સંખ્યા પ્રમાણે એક-એક રાખવાના છે. પાત્ર પરિવારમાં પાંચમું ઉપકરણ છે 'પડેતી’ પડલ એટલે પલ્લાં ત્રસકાયની રક્ષા કરવા માટે છે, માટે અત્યંત કોમલ રાખવાના છે. 'વની મત સમા’’ કેળના ગર્ભ=અંદરના પાન જેવા કોમળ પલ્લા હોય. સૂક્ષ્મ સંપાતિક જીવો ત્રસકાય) અથડાય તો મરે નહી, અને અત્યંત સૂક્ષ્મ જીવો અંદર સુધી ન જઇ શકે. માટે જીવોત્પતિના કાળ પ્રમાણે અલગ-અલગ ઋતુમાં પલ્લાની સંખ્યા પણ અલગ અલગ રાખવાની. વધુ જીવોત્પતિની સંભાવના હોય તે ઋતુમાં પલ્લા વધુ રાખવાના. શાસ્ત્રમાં જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટથી દરેક ઋતુની સંખ્યા પલ્લા માટે જણાવેલી છે. ઉનાળામાં (૩/૪/૫ શિયાળામાં ૪/૫/૬ ચોમાસામાં પ/૬/૭ પલ્લાની સંખ્યા નો નિર્દેશ કર્યા છે. જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ઉનાળો ४ શિયાળો ચોમાસુ હાલની પ્રવૃતિમાં જઘન્ય પ્રમાણનો ઉપયોગ દેખાય છે. સામાન્યથી પલ્લાનું માપ ૨! હાથ લાંબા અને ૩૬ આંગળ પહોળા જણાવેલું છે. બીજું માપ પાતરાની સાઇજ અને વશરીરની ઉંચાઇ પ્રમાણે પલ્લાનું માપ રાખવું. કે જેનાથી સંપાતિક ત્રસકાયના જીવોની વિરાધના ન થાય. પલ્લા કોમળ અને ઘનાનિ ઘન = ઘટ્ટ જોઇએ. મલમલના ન બનાવાય. વળી અન્યત્ર છે કે ત્રણ પલ્લાં ભેગાં કરતાં સૂર્ય ન દેખાય તેવા ઘન જોઇએ. પણ તેનો સ્પર્શ કોમળ જોઇએ. રજસ્ત્રાણ પણ માTTHI | પાતરાના પ્રમાણે રાખવાનું છે. પાતરું ચારે બાજુથી ઢંકાયા પછી ચાર આંગળ પાતરાની બહાર વાચના-પ૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ રહે તે રીતે રજસ્ત્રાણનું માપ રાખવું. અહીં સુધી પાતરાના ઉપકરણ જણાવ્યા. હવે પડિલેહણ વિધાન જણાવે છે. મુહપત્તિ પલ્લાં ગુચ્છા વિગેરેનું ૨૫-૨૫ બોલથી પડિલેહણ કરવાનું છે. શાસ્ત્રમાં જણાવ્યુ છે કે ‘‘મુખવસ્ત્રિકા દેહ (શરીર), ગુચ્છા પલ્લાં આદિની ૨૫-૨૫ સ્થાન પ્રમાર્જના માટે જિનેશ્વરોએ કહ્યા છે.'' તેમાં પ્રથમ મુહપત્તિનું દ્રષ્ટિથી નિરિક્ષણ કરવું. ૬ ઉર્ધ્વ પ્રસ્ફોટન (૩ + ૩) ક૨વા, નવ અક્બોડા નવ પક્ખોડા પ્રમાર્જના કરવા એમ ૨૫ સ્થાન વસ્ત્રના પડિલેહણ માટે છે. બે હાથ મસ્તક મુખ હૃદય એ પાંચ અંગની ત્રણ ત્રણ પ્રતિલેખના કરતાં પંદર સ્થાન થાય. બંને બાજુ ખભા અને કાંખની ૨-૨ પ્રતિલેખના મલી ચાર; અને બંને પગની છ પ્રતિલેખના કરતાં ૧૦ સ્થાન થાય. આમ કુલ ૧૫ + ૧૦ ૨૫ સ્થાનમાં કાયાની પડિલેહણા થઇ. આમ મુહપત્તિનું પડિલેહણ કરવામાં બોલાતા ૫૦ બોલના બે વિભાગ પડે છે. ઉપર પ્રમાણે મુહપત્તિની પડિલેહણના ૨૫ બોલ અને મુહપત્તિ તથા રજોહરણથી કરાતી દેહ પ્રમાર્જનાના ૨૫ બોલ એમ કુલ ૫૦ બોલ થાય. આવશ્યકાદિ ક્રિયાઓમાં વારંવાર મુહપત્તિના પડિલેહણમાં આ બોલોની વિચારણા મનન આદિ દ્વારા આત્મિક વિચારોનું ભાવ પડિલેહણ કરવાનો મુખ્ય આશય જ્ઞાની ભગવંતોનો છે. સાધ્વીજી મ.સા. અને સ્ત્રીઓને મર્યાદાભંગ તથા શરી૨ વસ્ત્રાવૃત હોવાથી સાધ્વીજી મ.સા. ને હૃદયના-૩ અને ખભા, કાંખના (પડખાના) ૪ (ચાર) મળી ૭ બોલો બોલવાના નથી. તેથી ૪૩ બોલ હોય છે. ઉપરાંત સ્ત્રીઓને મસ્તક સ્થાને બોલાતા ૩ બોલો (સ્થાન)ની પડિલેહણા ન હોય. આમ, મુહપત્તિની ૨૫ અને દેહની ૨૫ ડિલેહણા સાધુ મ. તથા ભાઇઓએ કરવાની છે. સાધ્વીજી મ. એ ૪૩ અને શ્રાવિકાઓએ ૪૦ સ્થાનની પડિલેહણા કરવાની. પડિલેહણના અધિકારમાં પાતરાંના પડિલેહણનું વિધાન જણાવ્યું તે રીતે પાતરાં બાંધીને મૂકેલાં હોવા છતાં બધે ટાઇલ્સ નથી હોતી. ગામડામાં ગાર હોય તો ભેજ થી આગંતુક જીવોની રક્ષા થાય. એ માટે પ્રથમ દ્રષ્ટિ પડિલેહણ કરે. પછી નાસિકા વિગેરેથી ઉપયોગ મૂકે. વાચના-પર ww ૧૪૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનકાળમાં, કાળમાંડલામાં ભૂમિ ડિલેહણ કરવાની વિધિ હતી. નક્ષત્ર જોઇને પભાઇ કાલાદિનું નક્કી થાય છે. આજે જિતકલ્પમાં ક્રિયારૂપ પરિપાટી છે. પૂર્વે સાધુ બહાર જતા અને નક્ષત્ર જોતા; સમય થયે કાલગ્રહણ લેતા. તેમાં ભૂમિ પ્રમાર્જના કરી સ્વાધ્યાય આદિ કરતા. ૧૦૦ ડગલાંની ઉત્કૃષ્ટ ભૂમિ ૫૦ ડગલાંની બહાર મધ્યમ ભૂમિ દ૨વાજાની બહાર જઘન્ય ભૂમિ ત્યાં જઇ જમીન તપાસે સાંજે ભૂમિ જોઇ હોય છતાં ખ્યાલ ન રહ્યો. વળી ગૃહસ્થે એંઠવાડ નાંખ્યો હોય અને માખી મચ્છર વિગેરે સંમુર્ચ્છિમ જીવો થયા હોય. લીલોતરી વિગેરે કાંઇ પડચુ હોય તો એ કાન નાકથી ઉપયોગ મૂકે. આમ કાલગ્રહણમાં ‘‘નાસા પમુહેહિં ઉવઓગં'' નાસાદિના ઉપયોગથી કરતા હતા. આપણા લૂણામાં ચીકાસ રહી ગયેલ હોય અને માખી થઇ હોય તો કાનથી સાંભળે નાકથી સૂંઘે જેથી અંધારામાં પણ જયણા પળાય. દ્રષ્ટિ-નાસાથી આવો જ ઉપયોગ પડિલેહણ સમયે મુકે; પછી તે જીવજંતુરહિત ભૂમિમાં ડિલેહણ શરુ કરે તેમાં ગુચ્છાનું પડિલેહણ મુહપત્તિથી કરે. વળી ગુચ્છાને આંગળીમાં રાખી મુહપત્તિથી પડિલેહણ કરે. પાતરાનું પડિલેહણ કરતાં પાતરાં કે અન્ય ઉપકરણ જમીનથી ચાર આંગળ જ ઉંચા રાખી પડિલેહણ કરે. પાતરાનાં ૭ ઉપકરણ છે. ગુચ્છા (પાત્ર સ્થાપન) પલ્લા, ચરવળી, ઝોળી, પાતરા, રજસ્ત્રાણ, દોરીવાળો ગુચ્છો આ સાત ઉપકરણને પાત્રનિયોગ કહેવાય છે તેને ભૂમિથી ૪ આંગળ ઉંચુ રાખી પડિલેહણ ક૨વાનું છે. ૪ આંગળથી વધારે ઉંચુ રાખવાથી તેના પ્રત્યેનું બહુમાન ખંડીત થાય છે તથા પાતરુ ભૂલથી હાથમાંથી પડી જાય તો ફુટી જાય વિગેરે દોષો છે. પડિલેહણ કરતાં પાતરામાં ૨૫ બોલ બોલવાના છે. તેમાં ૧૨ બોલ બહારના ભાગે ૧૨ બોલ અંદ૨. દ્રષ્ટિ પડિલેહણ પહેલાં થાય. વળી, પહેલો એક બોલ મુહપત્તિથી હાથ પર બોલે. પછી પાતરૂં હાથમાં લઇ ૧/૧૨ બોલ બોલે એથી જીવરક્ષા થાય. પાત્રાનું પડિલેહણ વિધિપૂર્વક મર્યાદાપૂર્વક ક૨વું જેથી ક્રિયાના શુભ સંસ્કાર વડે મોહનીય મંદ પડે. જન્માંતરમાં સમ્યગ્ રીતે પાતરાની પડિલેહણ કરેલી જેથી વલ્કલચી વાચના-૫૨ ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ રીને તુંબડી પાત્રનું પ્રમાર્જના કરતાં કરતાં જાતિસ્મરણ થયું. તેમને ક્રિયાના સંસ્કાર કેટલા દ્રઢ થયા હશે ? કે તે જ ભવે કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા. આથી પડિલેહણ બહુમાન પૂર્વક જ્ઞાનીઓની આજ્ઞાને સામે રાખી કરવું. તેનો અનાદર આશાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. “છેદસૂત્રમાં છે કે એક સાધુ ક્રિયાની ઉપેક્ષા કરનાર નિર્ધ્વસ પરિણામી હતા. પડિલેહણનો સમય થયો હોવા છતાં પડિલેહણ ન કરે. તેથી કોઇ સાધુએ કહ્યું, “પાતરા પલેવાનો સમય થઇ ગયો છે'' આ સાંભળી તે પ્રમાદી સાધુએ ગુસ્સે થઇ કહ્યું $િ $ સપ્ટો વિક્ = રૂત્તિયમિત્તથમિ પહિતેT’’ શું ઘડીકમાં આમાં સાપ આવી ગયો છે ? તે વારેવારે પડિલેહણ કરવાનું ? શાસનદેવીએ આ સાંભળ્યું તેથી દેવીએ પાતરામાં સાપ મૂક્યો. સાપે ફૂંફાડો માર્યો. સાધુ તપસ્વી હતા એથી પાતરા પડિલેહણ કરવાની શી જરૂર ?' એમ માનતા હતા. એને દેવીએ ઠેકાણે લાવ્યા. સાધુએ ક્ષમાપના માંગી. પડિલેહણ બે પ્રકારે છે. (૧) દ્રવ્ય પડિલેહણ (૨) ભાવ પડિલેહણ. દ્રવ્ય પડિલેહણ વસ્ત્ર પાત્ર વિગેરેનું પડિલેહણ તે દ્રવ્ય પડિલેહણ; તેના માધ્યમે જ (૨) ભાવ પડિલેહણ કરવાનું છે. અર્થાત્ મોહનીયના સંસ્કારને ઘટાડવાના છે. પડિલેહણ કરવાનો આજ મુખ્ય હેતુ છે. જીવરક્ષા માટે પડિલેહણ કરવું તે સામાન્ય હેતુ છે, મુખ્ય હેતુ નહીં. પ્રતિક્રમણમાં વારંવાર મુહપત્તિ પડિલેહણ દ્રવ્યથી છે. એ ગૌણ વાત છે. પણ તે પડિલેહણા કરવાથી મોહનીયનો ઘટાડો કેટલો થયો ? એ મુખ્ય વાત છે. મોહનીયનો ઘટાડો તે જ પડિલેહણાદિનું ફળ છે. તે ક્યારે થાય ? સાતે વે પન્ન પડિલેહણ કાળે કરવાથી નિર્જરા રૂપ ફળ મળે છે. પડિલેહણા આઘી પાછી ભણાવી.' એટલે તેના (પડિલેહણના) સમય વિના વહેલા-મોડા પડિલેહણ કરવું તેવો અર્થ છે. “અસ્ત-વ્યસ્ત કીધી''. એટલે પડિલેહણનો ક્રમભંગ કરે. પહેલાં પાતરાં કપડા વિગેરે જેમ-તેમ કરે. સગવડિયા ધર્મથી ક્રિયા ન કરાય. કૃષિવલી એટલે ખેતી કાળે યોગ્ય સમયે થાય તો ફળ આપે છે; ધાન્ય પાકે છે. તેમ પડિલેહણ વિગેરે ક્રિયા પણ તેના યોગ્ય કાળે કરે. જે કાળે જે કરવાનું છે તેમાં ઉપયોગ સ્થાપે. પ્રતિષ્ઠા, લગ્ન, દીક્ષા વિગેરેનું મુહૂર્ત જેમ જળવાય છે તેમ પડિલેહણ વિગેરે ક્રિયાનો પણ સમય જાળવવો. સ્વાધ્યાય, વિહાર, ગોચરી, ચંડિલ વિગેરે પણ નિયનિય નિ તેના તેના વાચના-પ૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ નિયત સમયે જ જવાય. આ નિયત સમયો જાળવવા માટે આહાર પર કાબુ રાખવો પડે. તે માટે ખાસ રસનેન્દ્રિય પર કાબુ રાખવો પડે. આંતરડા સમય પર બંધાયેલા છે. જે સમયે મલ છૂટે તે સમયે જવું. અન્યથા સંજ્ઞા રોકાઇ જાય એમ આયુર્વેદમાં છે. પડિલેહણ વિગેરે પણ અપ્રમત્ત ભાવે કરવું. પ્રમાદથી થતી ક્રિયામાં છËft વિરાણો માગો” છએ કાયની વિરાધના કહી છે. “પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ છકાયની હિંસા “પમત્તો” પ્રમાદિ સાધુ પડિલેહણની ઉપેક્ષામાં કરે.” ભલે દ્રવ્યથી હિંસા નથી કરી પણ આજ્ઞાનો ઉપયોગ ન રાખો, આજ્ઞાનો અનાદર કર્યો, આજ્ઞાની ઉપેક્ષા કરી આજ પ્રમત્ત ભાવ છે. આથી કર્મનો બંધ થાય. પડિલેહણ કરતાં પરસ્પર વાતો કરે, જનકથા કરે, પચ્ચક્ખાણ લે કે દે, વાચના લે-દે તેથી છકાયની વિરાધના થાય. પડિલેહણ કરતાં “બહુપડિપુન્ના પોરસી” ના આદેશથી માંડી કાજા સુધી બોલાય જ નહિ. આમ તો પાણી ગાળી મૂઠ્ઠસી પચ્ચકખાણ ન પારે ત્યાં સુધી ન બોલાય; પણ છતાં કાજો વોસિરાવે ત્યાં સુધી તો નજ બોલાય. આમ ઉપયોગને સતત પડિલેહણની ક્રિયામાં જોડીને પડિલેહણ કરવાનું છે. આ રીતે પાત્રાનું પડિલેહણ થયા પછી શું કરવું ? વિગેરે અધિકાર અગ્રે. વાચના-પરના વાચના-પ૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ quad-y3 રૂચ તે ય પેડો...Il. પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બનાવેલ યતિદિન ચર્યા' ગ્રંથમાં સાધુ-સામાચારી-દૈનિક ચર્યા જણાવી છે. સવારે રાઈ પ્રતિક્રમણથી પોરિસી પડીલેહણ સુધીનો અધિકાર વિચારી ગયા. આમ-પોરસી આવે એટલે વિધિપૂર્વક પાતરાનું પડિલેહણ કરે. પછી બીજી પોરિસીમાં એટલે અર્થ પોરસીમાં વિધિપૂર્વક આગમ વાચના લે. આગમ વાચના અનુયોગ પૂર્વક લેવાની. અનુયોગની ક્રિયાથી મોહનીયના આવરણ ન નડે. અનુયોગ એટલે શું ? અનુ = પાછળ, યોગ = જોડવું. આ પદ્ધતિથી પરમાત્માની વાણી સડસડાટ હૈયામાં ઉતરી જાય. પ્રભુના સૂત્રોની વ્યાખ્યા પ્રભુના વચન સાથે જોડી દે તે અનુયોગ. આચારાંગની વ્યાખ્યા કરતાં ભગવતિ વિગેરેની સાક્ષી આપી શકાય. પણ આચારાંગના વ્યાખ્યાનમાંમોં માથાને મેળ જ ન મળે તેવી બહારની વાતો કર્યા કરે તે ન ચાલે. અહીં અનુયોગ મુદ્રામાં વ્યાખ્યાન અપાય. અનુયોગ મુદ્રામાં કેમ ? તર્જની આંગલી અને અંગુઠાનો સ્પર્શ થાય અને બાકીની ત્રણ આંગળીઓ સીધી ઉભી રહે તે અનુયોગ મુદ્રા છે. આમાં આત્માને મર્યાદાની રેખામાં જોડી દે. અને રત્નત્રયીની આરાધના કરે એ આ મુદ્રાનો હેતુ છે. - ઈ . વાચના-પ૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીઓ હાથમાં પાના રાખી ફોટા પડાવે છે. શું એમને અનુયોગ ક૨વાનો અધિકાર છે ? ના રે; જીવનમાં સાધુનેય ત્યારે આ અધિકાર મળે છે કે જ્યારે તે પંન્યાસ વિગેરે પદવીધર થાય. આગમની વાચનાનો અધિકાર જેને કાયદેસર મલ્યો છે; બુદ્ધિ સારી છે. શબ્દની મર્યાદાને ભગવાનના શાસનની મર્યાદા સાથે જોડી દે; તે આત્મા અનુયોગ કરી શકે. અનુયોગમાં અર્થ જેવો હોય તેવો શબ્દ ગોઠવી દે. અહીં અર્થ એ મુખ્ય છે; તેથી જેવો અર્થ હોય તેવી સૂત્રની વ્યાખ્યા કરવાની. માત્ર શબ્દોના અર્થ કરવામાં આવે તો ગરબડ થાય. ભગવંતને ઝાડા થવાથી સિંહ અણગાર રડે છે. ભગવાન તેને બોલાવીને કહે છે કે હે મુનિ ! રડો નહીં, મારું ૧૩ વર્ષનું આયુષ્ય બાકી છે. ત્યારપછી ભગવાન બે સાધુને ગોચરી માટે મોકલે છે. અને કહે છે કે “રેવતીને ત્યાંથી ઘોડા માટે કોળાપાક છે; તે લાવજો. મારે માટે બનાવ્યો છે તે નહીં લાવતા.’’ જેને મોહનીય અડવાનું નથી એવા તીર્થંક૨ ૫રમાત્મા પણ આધાકર્મી આહાર લાવવાની સાફ ના પાડે છે. આજે વાતવાતમાં આધાકર્મી લેવાય છે. વ્યવહારની કાળજી એમને પણ કેટલી ? પ૨માત્માએ નિર્દોષ કોળાપાક વાપર્યો તેને પણ અજ્ઞાનીઓ ‘‘પ્રભુએ માંસ વાપર્યું’’ તેવા અર્થ કરે છે. અનુયોગ વિધિ વિના તથા પરંપરા વિના આગમના અર્થ ક૨ે તો આવો ગોટાળો થાય. ‘‘સ્થાવરકાયની પણ વિરાધનાનો નિષેધ કરનાર આ પ્રભુ છે.'' એટલું પણ ન વિચાર્યું. આગમની વ્યાખ્યા એવી ક૨વી કે જેથી બીજા આગમને આંચ ન આવે. તે માટે જ્ઞાનની સંયમના પર્યાયની અને મોહનીયના ક્ષયોપશમની જરૂર છે. અનુયોગમાં યોગ્યતા એટલે મોહનીયનો ક્ષયોપશમ. તેનો અભાવ હોય તો પદવી અપાય જ કેમ ? આજ કારણે વરાહમિહિરને પદવી ન આપી. યોગ્યતા ન હોય તો અર્થમાં ગોટાળા કરે. આગમની વાચના કોણ કરે ? ભગવતીના જોગ કર્યા હોય તે. સર્વ અનુયોગની અનુજ્ઞા મળી હોય તે અર્થ પ્રમાણે સૂત્ર ગોઠવે તે અનુયોગ. ભગવંતને ઝાડા થયા છે તેથી ઘોડા માટે બનાવેલ નિર્દોષ કોળાપાક રેવતી શ્રાવિકાના ત્યાંથી ગોચરીમાં લાવવા કહ્યું છે જ્યારે કોલેજમાં ‘આચારાંગ સૂત્ર'ની વ્યાખ્યા થાય છે કે ‘મજ્જાર' બીલાડીના મારેલા પારેવાનું માંસ ભગવાને ખાધુ હતું.’’ પણ ‘એ બુદ્ધિમાનોને’ (?) ખબર નથી કે ઝાડાની ગરમીમાં માંસ કેમ ખવાય ? અને વાચના-૫૩ ૧૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્થાવરકાયની પણ જયણા પાળનાર અને પળાવનાર પ્રભુ આ પંચેન્દ્રિય જીવની હિંસાનો વિચાર પણ ક્યાંથી કરે ? જે બાજુ અર્થ જાય તેમ સૂત્ર લઇ જવું તે અનુયોગ કહેવાય. આવી ગંભીરતા માત્ર જિનશાસનમાં જ છે. પ્રવચન મુદ્રાનું પણ આજ રહસ્ય છે. અંગુઠાને તર્જની આંગળી મીલાવવાની અને બાકીની ત્રણ આંગળી સીધી રાખવાની આ મુદ્રા જણાવે કે “આત્માને પરમાત્માની મર્યાદામાં ઝુકાવી દેવાનો અને રત્નત્રયીની આરાધના કરવા સદા તૈયાર રહેવાનું” માટે પ્રવચન મુદ્રા આચાર્યની. હાથમાં પાનું રાખી વ્યાખ્યાન કરે તે પ્રવચન મુદ્રા ઉપાધ્યાયની. સ્વાધ્યાય મુદ્રા સાધુની. વાચનાનો અનુયોગ કેવી રીતે કરવો ? વિધિના વૃત રિના-વંદના દ્વાદશાવર્ત વંદન કરીને વાચના લેવી. દ્વાદશાવર્તથી ગુરુ મહારાજની આગમની ગંભીરતા જણાય છે. તથા વંદન એ વિનયનું પ્રતિક છે. વાચનાના સ્થાને કાજો લેવો તે માંગલિક છે. અર્થ પોરસીમાં આચાર્યનું આસન પાથરે પછી, અક્ષ પધરાવે. સૂત્ર પોરસીમાં ઉપાધ્યાય અર્થ પોરસીમાં આચાર્ય મ. વાચના આપે. સામુહિક એક વાચના ચાલતી હોય. ગુરુ મ. પણ શિષ્યો ઉપર કરુણ બુદ્ધિથી “શુદ્ધ', ઉત્સુત્રરહિત વાચના આપે, પૂર્વકાલે કોડી, અક્ષ, લાકડાના પુસ્તકની સ્થાપના કરતા હતા. પરંતુ હાલ “જીતકલ્પમાં આ અક્ષ સ્થાપના આચાર્યવિહિત છે. તેને પધરાવી વાચનાચાર્ય સ્થાપનાચાર્યને વંદન કરે. સ્થાપના-પૂર્વાચાર્ય યાવત્ પરંપરાએ સુધર્માસ્વામિની છે. તેઓના વતી વાચના આપવાની છે. તેઓને વંદન કરી અનુજ્ઞા માંગી વાચના કરવાથી તેઓના અનુગ્રહનો પ્રવાહ ચાર્જ થાય છે. જેથી મોહનો ક્ષયોપશમ વિશેષ થાય છે. આથી વાચનાચાર્ય પણ તેમટિના = ગુરુવંદન કરી વાચના દેવાનો પ્રારંભ કરે. મોહનીય કર્મની ક્ષયોપશમની ભૂમિકાએ અપાયેલી વાચના શું ફલ આપે તે...અગ્રે.... વાચના-૫૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ @uu-yy સિસોરિ વિહાર...Iઉદ્દા પૂ.આ. ભાવદેવસૂરિ મ.એ આ ગ્રંથમાં પરમાત્માની આજ્ઞાને સામાચારી રૂપે ગુંથી છે. તેમાં બે પ્રહર સુધી સૂત્ર-અર્થની વાચનાનો અધિકાર જણાવ્યો. હવે આ વાચના લેવાથી શું લાભ થાય ? તે જણાવે છે. પરમાત્માની આજ્ઞા મુજબ વિહાર કરનારો સાધુ પ્રમાદી હોય તો પણ આઠે કર્મને દૂર કરે છે. એ સ્વાધ્યાયનો પ્રભાવ છે. વિહાર એટલે ? વિહાર બે પ્રકારે. ૧) દ્રવ્ય વિહાર ૨) ભાવવિહાર. એક ગામથી બીજે ગામ જવું તે દ્રવ્યવિહાર. જ્ઞાનીઓની આજ્ઞામાં ચાલવું તે ભાવવિહાર છે. આજ્ઞામાં ચાલતો આત્મા કદાચ પ્રમાદી થાય તો પણ અષ્ટકર્મ શોધે છે. અર્થાત્ દૂર કરે છે. અવસગ્ન એટલે પ્રમાદી, હોવા છતાં વિહારી હોય. અર્થાત્ પરમાત્માના શાસનની મર્યાદામાં રહેતો હોય તો આઠ કર્મ ખપાવે છે. દોષને ગોપવે નહી, છૂપાવે નહી. મવસગ્ન શબ્દમાં નવ + સત્ ધાતુ છે. નીચે બેસી જવું તે “અવસન્ન' કહેવાય. પરમાત્માની આજ્ઞાને છતી શક્તિએ ન પાળે અને સ્વચ્છંદ ભાવથી ઢીલો થઇ જાય તે અવસત્ર કહેવાય. જેને પોતાની શક્તિઓનું માપ કાઢવાની તૈયારી જ નહી. પહેલાં મન અને આત્માથી ઢીલો થાય. પછી કાયા અને વચનથી ઢીલો થાય. આ પ્રમાણે સંયમ-આરાધનાને ડહોળી નાખે તેવા અવસગ્નની વાત નથી. જેનું સમ્યગદર્શન ચોખ્યું હોય, પ્રરૂપણા ચોખ્ખી હોય તેની વાત અહીં કરી વાચના-પ૪ ક ક કકક : ::::::::::: Page #173 -------------------------------------------------------------------------- ________________ છે. આજ્ઞા મુજબ ચાલનારો ભાવવિહારી છે. દ્રવ્યથી અપવાદે ભલે કદાચ વહેલા વિહાર કરે પણ એને ખોટું માને તો કર્મની શુદ્ધિ કરે, પુન: જિનશાસનની પ્રાપ્તિ થાય. સુલભબોધિ થાય. અવસગ્ન વિહારી કદાચ કાયાથી ઢીલો હોય પણ મન, વચન અને આત્માથી તે તે દોષોનો = શિથિલતાનો સ્વીકાર કરે. ''विशुद्धं चरण-करणं उववुहंतो परुवंतो'' | વિશુદ્ધ ચરણ-કરણાનુયોગની મર્યાદાની ઉપબૃહણા કરે. અર્થાત્ આદરભાવ રાખે. એ મર્યાદા પ્રમાણે ચાલનારની અનુમોદના કરે. અને તેઓને સહાયક બને. પોતે વિશુદ્ધ આચાર માર્ગ ન પાળી શકે તો પોતે પોતાની જાતને લઘુતા છે એમ માને “શરીર સંઘયણ મને આગળ વધવા દેતું નથી.' એમ માની જાતની લઘુતા માને આ ઉપબુંહણા છે. વિશુદ્ધિ ચારિત્રાચારની મર્યાદાની જ પ્રરૂપણા કરે તે કદાચ પોતે મર્યાદાઓનું પાલન ન કરી શકે તો તે ખિન્ન થાય, પણ પ્રરૂપણા કરવામાં પાછા ન પડે સંવિગ્ન પાક્ષિક બને. શુદ્ધ માર્ગનો જ પક્ષ કરે. ભલે પોતાની છાપ “બોલે'' છે, છતાં કરતા નથી.” એવી પડે તો પણ તેને સહન કરે. પણ પ્રરૂપણા સાચી જ કરે. આમેય ચાલે અને આમેય ચાલે એમ બોલે જ નહીં. શાસન તો પાંચમા આરાના અંત સુધી રહેવાનું જ છે. ૪ મૂળસૂત્ર (દશવૈકાલિક, આવશ્યક, ઓઘનિર્યુક્તિ, પિડનિર્યુક્તિ) પણ રહેવાના છે. સાધુ જીવનનો મૂળ પાયો કયો ? મૂળ પાયો છે ચારિત્રાચારની શુદ્ધિ, જેનું પાલન આજે પણ થઇ શકે તેમ છે જ. ચાર આગમના આધારે પાંચમા આરાના છેડા સુધી ચારિત્રનું પાલન થવાનું જ છે. વધુ નહી તો આવશ્યક દશવૈકાલિકના યોગવહન દરેકે કર્યા જ છે. તો તેનો સ્વાધ્યાય વારંવાર કરવાનો. ૧૭ ગાથા જીતકલ્પમાં રૂઢ છે. તે વિના પચ્ચક્ખાણ પાર્યુ ન કહેવાય. આથી ૧૭ ગાથા ગણે; પણ સ્વેચ્છાથી રોજ ૧૦૦ ગાથાનો દશવૈકાલિકનો સ્વાધ્યાય કરવો જોઇએ. મોઢે ન આવડે તો ચોપડીમાં જોઇને પણ ૧ વાર સ્વાધ્યાય કરવો જ જોઇએ. દશવૈકાલિક જેને કંઠસ્થ ન કર્યું હોય તેને ગુરુમહારાજ પાસે એકવાર ધારી લેવું. જેથી સ્વાધ્યાય કરતાં ભૂલો અશુદ્ધિ રહેવા સંભવ ન રહે. (વ્યાખ્યાનનો અર્થ વાચના-૫૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ જ “અર્થ પોરસી'' છે. ન સાંભળો તો મહાનિશીથમાં પ્રાયશ્ચિત છે.) દશવૈકાલિક એ સાધુ જીવનની આઉટ લાઇન છે. એનો સ્વાધ્યાય રોજ કરવો જોઇએ બને તો રોજ સવારે જ કરવી. એ આગમના શબ્દોથી હૈયામાં એનો પ્રકાશ પથરાય. શાસ્ત્રના શબ્દો અસર વધુ કરે. આત્માને જાગૃત રાખવા માટે દરેક અધ્યયનમાં નાના નાના સચોટ પદો છે. ને મારી વાણીયે રડુ કુર’ એવા પદોનું રટન-ચિંતન કરે ૧ થી ૪ અધ્યયન, પણું, ૮મું, ૧૦મું અધ્યયન અને બીજી ચૂલિકા તો આદર્શ છે. આના સ્વાધ્યાયથી તર્કો કરવાનું મન ન થાય, સ્વીકાર થઇ જ જાય. “આ તો એમ જ ચાલે'' એમ વિચાર પણ ન થાય. અને સુલભબોધિ થાય, આ સ્વાધ્યાયનો પ્રભાવ છે. સૌ પ્રથમ ગ્રામાનુગ્રામ વિહારની આજ્ઞા છે. આ મર્યાદાથી સંયમમાં દોષ ન લાગે. રાગાદિ દોષ ન લાગે. સાધુઓને સ્થિર ન રહેવાય. શરદઋતુમાં મેઘ આજે અહીં હોય તો કાલે બીજે હોય. તેમ સાધુ પણ જુદા જુદા ગ્રામ, નગર, દેશમાં વિચરતા રહે. વિહાર કરવાથી સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય. વિશિષ્ટ તીર્થો જિનબિંબોના દર્શનથી તથા વિશિષ્ટ તપસ્વી સાધુના સત્સંગથી ગુણાનુરાગ પ્રગટે. આથી મોહનીય ઢીલું પડે અને સમ્યગુદર્શન સ્થિર થાય. સંયમ લીધા પછી એક સ્થાને રહેવાથી ડામાડોળ સ્થિતિ થાય છે. વિહારમાં અનેક પરિસહી થાય. આથી તેમાં ટકવાની શક્તિ મેળવવા ગુરુ મહારાજના ચરણોમાં સતત સંપર્ક રહે. એક સ્થાને રહેવાથી, આવું પરિસહોની વિવિધતા ન થવાથી ગુરુ મહારાજનો સંપર્ક ન રહે. ગામે-ગામ વિચરવાથી જુદા-જુદા સાધુઓના વ્યાખ્યાન, વાચના શ્રવણથી પરમાત્માના વચનમાં કુશળ બને. જનપદ=દેશની પરીક્ષામાં નિપુણ બને. ક્યા જીવને કેમ સમજાવવું ? ઉપદેશની વિવિધ પદ્ધતિ આવડે. સ્વાર કલ્યાણ થાય છે. આ બધા અનિયત વસતિના એટલે કે વિવિધ સ્થાનોમાં વિહાર કરવાના ગુણો છે. સ્થિર વાસમાં આ બધા લાભ તો ન જ થાય. પરંતુ બીજા દોષોનો પણ સંભવ છે. તે સ્થિરવાસના પાંચ દોષો કહે છે. ૧) પ્રતિબંધ એક જ સ્થાને વધુ રહેવાથી મકાન ગામ કે માણસો પ્રતિ મમતા થાય, રાગવૃત્તિ થાય, ભક્ત-ભક્તાણીઓની પ્રત્યે અરસપરસ લાગણીથી આત્માનું પતન થાય, જે આત્મકલ્યાણમાં પ્રતિબંધક છે. ૨) લઘુતા તયર ગૃહસ્થોને સાધુઓનો અતિશય સમાગમ તે તિરસ્કાર માટે વાચના-પ૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ``અતિ સર્વત્ર વયિત્’’ સાધુએ એક સ્થાને રહેવાથી વિવેકીને લાભ થાય પણ બાળ જીવોને તિરસ્કાર થાય. મારવાડ-મેવાડમાં સંવેગી સાધુઓ પ્રત્યે કેટલી ભક્તિ, બહુમાન હોય છે. છતાં ગુજરાત છૂટે નહીં પરંતુ સતત રહેવાથી લઘુતા થાય. સાધુ-સાધ્વી તો ગૃહસ્થને સર્વવિરતિના લક્ષને પહોંચવા આદર્શ રૂપ છે. પણ ક્યારે ? ક્વચિત્ આવે તો, રોજ ત્યાં જ વસે તો એના વિચારમાં બહુમાનનું તત્વ ઘટી જાય. પરિણામે સાધુતાની લઘુતા થાય. ૩) જન ઉપકારમાં બાધક (સપ્તશુવયારા) સાધુ ગામડે-ગામડે ફરે તો ધર્મ આરાધનાની પ્રેરણાનો લાભ ત્યાં વસતા માણસોને મળે. આથી જન ઉપકાર થાય. પરંતુ વગર કારણે શિથિલતાથી સ્થિરવાસ કરે તો લોકો આરાધનાથી વંચિત રહે. ૪) દેશ જ્ઞાનનો અભાવ ``ઝવેશસતત'' જુદા-જુદા દેશ-પ્રદેશમાં જ્વાથી તે તે પ્રદેશની ભાષા પદ્ધતિનું જ્ઞાન થાય. આથી વ્યવહારમાં કુશલતા આવે જેથી અપમાન ન થાય. દા.ત. મારવાડ-મેવાડમાં `રાનમતો સા' કહેવું પડે માત્ર રાજમલ કહે તો અપમાન થાય. માટે દેશજ્ઞાન જાણવું જરૂરી છે. એક જ સ્થાનમાં રહે તો આ જ્ઞાન વિકસે નહીં. (૫) જ્ઞાનાદિકની અવૃદ્ધિ ઃ ગામે-ગામ ફરવાથી પદાર્થના જ્ઞાનરૂપ જ્ઞાન થાય વળી, દરેક વાદીઓની દલીલ જાણવા મળે. દલીલોના જવાબ આ રીતે અપાય તે વિચારવાથી જ ખબર પડે જેથી સમ્યગ્દર્શન નિર્મળ થાય. ગામેગામ વિહરતાં વિધિપૂર્વક ગૃહસ્થોના ઘરોમાં ગોચરી જ્વાથી તે તે દેશાચારનું જ્ઞાન થાય માત્ર વેશ-ભાષાનું મહત્વ નથી; પણ તે-તે દેશના લોકાના માણસનો અભ્યાસ કરવો જરૂરી છે. ત્યાં વિચરવાથી ત્યાંના રિવાજનો ખ્યાલ આવે. તેમાં ખામી કે આજ્ઞાનો લોપ વિગેરે હોય તો ટાળી શકાય. 'નાપિંડ' માં નાળા એટલે અનેક વિવિધ અને પિંડ એટલે આહાર, ગોચરી, ત્યાં નાળા એ ગોચરીનું વિશેણ નથી ``નાના ગૃહેમ્ય’’ એથી મધ્યમ પદ લોપી સમાસ છે. એક જ ધરથી ભક્તિવાળો શ્રાવક ૨૦ રોટલી વહોરાવે તો `નાપિંડ' ન કહેવાય. એને પુનઃ રોટલી ક૨વી પડે. અહીં (નાના એટલે જુદી જુદી ચીજ અર્થાત્ બરફી, પેંડા વિગેરે નહીં) પરંતુ નાના પિંડ=એટલે ‘વિવિધ ઘરમાંથી ગોચરી લેવી એક જગ્યાએથી નહીં' એ અર્થ છે. વાચના-૫૪ ૧૫૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય મહારાજ એકાસણામાં સાધુઓને આયંબિલ ખાતાની ગોચરી લાવવા ન દેતા એકાસણામાં જે ગોચરી મળે તેનાથી ચલાવી લેવાનું. કોઇને આયંબીલની સુગ હોય છે. ૬ વિગઇ ત્યાગ કરી એકાસણું કરે પણ આથી આયંબિલની સુગ ન જાય, તેથી શરૂઆતમાં દોષ લગાડીને પણ આયંબિલ કરાવતા. ધીરે ધીરે સુગ નીકળી જાય અને શુદ્ધ આયંબિલ કરે. 'તે ળ વૈજ્યંતિ સાદુળો' આવા વિવિધ ઘરોમાંથી ગોચરી વહોરવામાં રક્ત જિતેન્દ્રિય વિગેરે વિશેષણ હોય તે નિશ્ચે કરીને સાધુ કહેવાય. આ `ળૅ એ નિશ્ચયવાચી છે અહીં ``તે'' તૃતીયાર્થે નથી એ ખ્યાલ રાખવો. ગોચરીમાં ઉદ્ગમ ઉત્પાદન અને એષણાના દોષો ન લાગે તેમ લે. જે ગોચરીની બનાવટ ઉદ્ગમ આદિ શુદ્ધ હોય અર્થાત્ રસોઇની બનાવટ આધાકર્માદિ ૧૬ દોષ રહિત તથા રત્નત્રયીની આરાધનામાં સામાની બહુમાન કરવાની વૃતિ હોય તો સાધુએ શરીર ટકાવવા માટે ઉદ્ગમ શુદ્ઘ, ઉત્પાદ શુદ્ધ, એષણા શુદ્ધ આહાર હોય તે લેવો. જેની બનાવટ રત્નત્રયીની શુદ્ધિ માટે ન હોય; લોકેષણાથી હોય તો તે આહાર સાધુ માટે નકામો છે. પાલીતાણામાં થતી ભક્તિ ઉદ્ગમ શુદ્ધ ક્યાં રહે ? એવી ભક્તિમાં હાજરી અપાય જ કેમ ? એમાં નાણાપિંડ પણ ક્યાં રહ્યું ? પ્રથમ પોરસી કરતાં વધારે લે તે ય દોષ છે, એની રત્નત્રયી પોષકવૃત્તિ છે જ ક્યાં ? ભક્તિના બોર્ડો લગાડાય તો શું સાધુ ત્યાં જાય ? આ શું જ્ઞાનીની આજ્ઞા છે ? સાધુ-સાધ્વી એ ભિખારી છે ? ભક્તિમાં પડાપડી થાય સારા-ખોટા સરખા જ ગણાય સાચો માર્ગ કોણ બતાવશે ? નાણાપિંડ=વિવિધ ઘરેથી ગોચરી લાવે. તેમાં આચાર સંયમ શુદ્ધિ તો પળાય જ, સાથે સાથે દેશાચાર-ભાષા રીત-રિવાજનું જ્ઞાન થાય. એક જ જગ્યાએ રહે તો... આ લાભથી વંચિત રહેવાય. વિહાર એ તો દ્રવ્ય અને ભાવ બન્ને રીતે ઉપકારક છે. દ્રવ્ય વિહારમાં ઉદ્યત સાધુઓએ શું વિચારવું ? તે અંગે વિહાર સમયે શુકનાદિ જોવાનું ઓધનિર્યુક્તિમાં બતાવ્યું છે. તેના આધારે સમુદાયમાં વિહાર કરનાર રત્નત્રયીની આરાધના કરી શકે. ભક્તિનો લાભ મળે, મોહજન્ય દોષો દબાઇ રહે, તેવી તિથીને અનુસારે સારા નક્ષત્રમાં અથવા આચાર્ય મહારાજને અનુકૂળ હોય તે દિવસે ગીતાર્થ સૌ પ્રથમ સ્થાપનાચાર્ય લઇને નિકળે. તેઓ શુકન શાસ્ત્રના જ્ઞાતા હોય છે. શુકનની પરીક્ષા કરે પછી બધા સાધુને કહેવરાવે અને બધા નિકળે. વાચના-૫૪ : ૧૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ શુકન શાસ્ત્રમાં ``ઝંબૂ ઘાસ મયુરે′ જંબૂ ચાસ, મયુર, ભારદ્વાર, નકુલ જમણી બાજુ જતાં જોવાય તો સર્વ સંપત્તિકારક શુભ શુકન કહેવાય છે. બળદ, શંખનો ધ્વની, છત્ર ચામર, શ્રમણ-દંત, લાડુનો થાળ, દહીં, મીણ, ઘંટ, ધજા વિગેરે પણ શુભ શુકનો છે. અશુભ શુકનોનું વિહારમાં વર્જન ક૨વાનું છે તે હવે ખરાબ શુકન બતાવે છે. મેલાં કપડાવાળો, ફાટેલાં કપડાવાળો, ભિખારી, તેલ ચોળીને નાહવા જતો માણસ, કુતરો, કુબ્જ વિગેરે મળે તો ખરાબ શુકન થાય. ગર્ભિણી સ્ત્રી, મોટી ઉંમરની કુમારી, કાષ્ટનો ભારો, કુન્તને=ભાલાને ધરનારો મળે તો ખરાબ શુકન થાય, ગોરુંકષાય વસ્ત્રવાળો મળે તો પણ ખરાબ શુકન ! આવા શુકનો ``ખ્ખું ન સાદંતિ’’ કાર્યને સિદ્ધ ન થવા દે. ગોળ-ગોળ ચક્કર ફરતા ભુખ્યો ગરુડ-દિગંબરી વિગેરે મળે તો નિશ્ચે મૃત્યુ થાય એમ શુકન શાસ્ત્રમાં જણાવેલ છે. શાસ્ત્ર અને વ્યવહારમાં નિપુણ હોય તે સાધુ વૃષભ સાધુ કહેવાય. આવા વૃષભ સાધુ અને પહેલાં વિહાર કરે અને શુકન વિગેરેનો ઉપયોગ મૂકી આચાર્ય મ.સા. ને તથા અન્ય સાધુઓને વિહારનું સૂચન કરે. પછી બધા વિહાર કરે. ભાવ વિહારી આજ્ઞામાં ચાલનારો સાધુ સુલભબોધિ થાય કારણ ? વિશુદ્ધનિર્મળ-ચરણ-કરણાનુયોગ જે સુંદ૨ પાળે, તેની ઉપબૃહણા કરે અને પ્રરૂપણા વખતે પોતાની શિથીલતા વ્યક્ત કરે. છાપ બગડવાની બીક ન રાખે. છાપ બગડે તો અપયશ નામકર્મનો ઉદય માને. ઉપબૃહણા વાચિક હોય અનુમોદના માનસિક હોય છે. બીજાની સામે એના ગુણોની પ્રશંસા કરે તે ઉપબૃહણા ચરણ-કરણ સત્તરી પાલનારની ઉપબૃહણા કરે. ચરણ સિત્તરી-કરણ સિત્તરી ? એટલે ? જેનું રોજ પ્રતિક્ષણ પાલન કરવાનું હોય તે ચરણ સિત્તરી કહેવાય જેમકે મહાવ્રતાદિ રોજ પાળે-સતત પાળે. જે ક્યારેયક પ્રસંગે પાલવાનું હોય તે કરણ સિત્તરી કહેવાય જેમ કે પિંડ વિશુદ્ધી ગોચરી જતાં જ પાલે. ચરણ સત્તરીના ૭૦ ભેદ છે. "वय "समणधम्म १७ संजम, "वेयावच्चं च भगुत्तिओ नाणाइतियं तव, कोह- निग्गहाई = "" चरणमेयं વાચના-૫૪ ૧૫૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રત, ૧૦ પ્રકારનો શ્રમણ ધર્મ (ક્ષમાદિ), ૧૭ પ્રકારનો સંયમ દશ પ્રકારની વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) ત્રણ જ્ઞાનાદિ, બાર પ્રકારનો તપ, ચાર પ્રકારનો કષાય નિગ્રહ, આમ ૭૦ ભેદ ચરણ સિત્તરીના છે. આ ૭૦ ભેદમાં સંયમના ૧૭ ભેદો છે. સંયમ એટલે ? सम्यग्-यमनं-उपरमणं सावद्ययोगात् इति संयम ; સાવઘયોગથી અટકવું તે સંયમ છે. “ઠાણાંગમાં હિંસાદિનિવૃત્તિને સંયમ કહ્યો છે. “આચારાંગ'માં સર્વસાવદ્યયોગથી નિવૃત્તિ તે સંયમ જણાવ્યો છે. “ઠાણાંગના પાંચમાં સ્થાનમાં સામાયિક છેદોપસ્થાપનિયાદિને પાંચ પ્રકારનો સંયમ જણાવ્યો છે. તે સંયમના પાલન માટે, સ્થિરતા માટે સાત-દેશ અને ૧૭ પ્રકારનો સંયમ છે. પૃથ્વી આદિ પાંચ, ત્રસકાય અને અવકાય એમ ૭ પ્રકાર તથા પૃથ્વી આદિ પાંચ. બેઇન્દ્રિયાદિ૪ અને અજીવકાય એમ ૧૦ ભેદે સંયમ રાખવાની વાત “ઠાણાંગમાં છે. તે દશમાં પ્રેક્ષાદિ-૭ સંયમ ઉમેરી ૧૭ પ્રકારનો સંયમ “આચારાંગ-આવશ્યક', “નંદી સૂત્ર' ઓઘનિર્યુક્તિ' વિગેરે ગ્રંથોમાં છે. બધા જ સંયમ ભેદોમાં આશ્રવરૂપી અટકવું તે જ ભાવ છે. એમ ‘ઉત્તરાધ્યયન'માં લખ્યું છે, માટે સંયમના નિર્વાહમાં કુશળ બનવું... સંયમના સત્તરભેદ આ રીતે છે : पुढवी-दग-अगणि-मारुय-वणस्सइ-बि-ति-चउ-पणिंदि-अजिवो વેણુ-પોર પHUMT-પરિવUT-મUT-વ-પ- IIોધનિયુક્તિા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવનો અસંજમ-૧૦ ન થાય તેની કાળજી રાખે. અજીવનો અસંયમ એટલે ? તેની કાળજી કેવી રીતે રાખવી ? સુંદર મન-મોહક પદાર્થોનો ઉપયોગ સંયમના સાધન તરીકે પણ ન કરવો પદાર્થ પ્રત્યેનો મોહ તે અજીવના અસંયમનો પ્રકાર છે. અથવા વાગવા આદિના પ્રસંગે પથ્થર આદિ પર જાનવૃત્તિની જેમ રોષ ન કરવો; પણ સંયમ રાખવો. વળી સંયમના ઉપકરણ પાત્ર મુહપત્તિ, ખેરીયુ વિગેરે જ્યાં-ત્યાં રખડાવે નહીં, આપણે સાચવવાની વાપરવાની વસ્તુતો આપણે લાવીને ઠેકાણે મૂકવી પણ નાના કે બીજા સાધુને ન કહેવું કેમકે બધા સરખા ન હોય કોઇનું મન કલુષિત થાય તેમાં આપણે નિમિત્ત બનીએ વચના-પ૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ કદાચ એ વસ્તુઓ સંયમમાં જરૂરી ન હોય તો તેના ઝીણા ટુકડા કરી યોગ્ય રેતી વિગેરેમાં વિધિપૂર્વક દાટે. જેથી તેનું રૂપાંતર થઇ જાય. વસ્તુ ઉપકરણ વિગેરે આપણી નિશ્રામાં આવે ત્યારથી રૂપાંતર ન થાય ત્યાં સુધી જવાબદારી આપણી છે. કોઇ ગામમાં ઉપાશ્રયે ખેરીયા, કાગળો વિગેરે વિહાર કરતાં ત્યાં જ પડ્યા હોય છે. તે બરાબર નથી સાધુ-સાધ્વીમાં ઉપયોગ જોઇએ. ઉપાશ્રયમાં છોડી દીધેલા-ઉપકરણટુકડા કે કાગળ વિગેરે વિહાર કરતાં ત્યાં જ પડ્યા હોય છે. તે બરાબર નથી. સાધુસાધ્વીમાં ઉપયોગ જોઇએ. ઉપાશ્રયમાં છોડી દીધેલા-ઉપકરણ-ટુકડા કે કાગળ વગેરે માણસો જ્યાં-ત્યાં નાંખે એ વિરાધનાનું પાપ સાધુ-સાધ્વીને લાગે કાગળો ફડાય નહીં. કાગળો ફાડવાથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય આથી કાગળો ફાડીને પાઠવવા નહીં. આખા જ કાગળો કોરી નદી ના ભાઠામાં દાટી દે. કાગળનો બીનજરૂરી કે વધુ ઉપયોગ ન થાય તે જરૂરી છે તે માટે ભક્ત મંડળનો મોહ ઘટાડવો જરૂરી છે. આવશ્યક અને જરૂરી કામમાં વપરાએલ કાગળ પણ જ્ઞાનની આશાતના ન થાય તે રીતે પરઠવવા. ચાણસ્મામાં ૬૦ ફૂટ ઉંડો કૂવો છે. પાલીતાણામાં ગારીયાધાર ના રોડ પર ૭૦ ફૂટ ઉંડો કૂવો છે. જેમાં પાણી નથી, વાપરતા નથી તેવા કૂવામાં પરઠવે તો જ્ઞાનની આશાતનાથી અંશે બચી શકાય. કોઇ કોઇ સાધુ-સાધ્વીઓ સિદ્ધાચલ ઉપર ઘેટી દરવાજા પાસે રેતી વિના કાગળ વસ્ત્ર વિગેરે પરઠવે છે તે પરઠવાય જ કેમ ? અને તે પણ ગિરિરાજ પર તો પરઠવાય જ નહીં, મહાતીર્થની ઘોર આશાતના છે. કંકોત્રી ગૃહસ્થને ભળાવી દેવી તેનાં પૂંઠા ન ચડાવાય અન્યથા કાપવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય વસ્ત્ર-પાત્ર-ઉપાધિ જ્યાં ત્યાં મૂકવાથી જે અજયણા થાય તે ન થવા દેવી તે અજીવનો સંયમ છે. ૧૧) પ્રેક્ષા સંયમ : કોઇપણ ચીજ જોઇને લેવી મૂકવી ચક્ષુ પડિલેહણનો ઉપયોગ રાખવો. ૧૨) ઉપેક્ષા સંયમ : ગૃહસ્થ પાપકાર્ય કરતો હોય તો ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ. તેના ઘેર તો ન જ કહેવાય. ઉચિત લાગે તો ઉપાશ્રયે આવે ત્યારે કહેવાય, પરંતુ સાવદ્ય = પાપ વ્યાપારમાં કેટલીક પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થની ઉપેક્ષા કરવી જ પડે તે ઉપેક્ષા સંયમ. વાચના-પ૪ S૧૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩) પ્રમાર્જના સંયમ : પૂંજવા પ્રમાર્જવાનો સંયમ ન ય વેઉવાયેઇન’’ પૂંજણી, ઓઘો, દંડાસન, કોઈ પણ વસ્તુને લેતાં-મૂકતાં કે બેસતા-ઊઠતાં અંધારામાં આવશ્યક પ્રવૃત્તિ કરતાં પૂંજણી, ઓધો કે દંડાસનથી પૂંજ્યાનો ઉપયોગ રાખવો તે પ્રમાર્જના સંયમ સાવરણી સાધુ-સાધ્વીઓને ન વપરાય, શાસ્ત્રમાં નિષેધ છે. ગીથી જોગનો દોષ લાગે. ૧૪) પરિઝાપના સંયમ : પરિ= મર્યાદા પૂર્વક, ચારે બાજુથી. સ્થાપન કરવું–ફેંકવું નહીં, પણ જયણાથી સ્થાપન કરવું. સંયમની આરાધનામાં અનુપયોગી, અથવા દોષવાળા વસ્ત્ર-પાત્ર-ગોચરી તથા માત્રુ-સ્પંડિલ વિગેરે...જીવની વિરાધના ન થાય તેમ વિધિ પૂર્વક પરઠવાનો ઉપયોગ રાખવો તેના કોઇ પણ અંશનો હિસાદીના સાધન તરીકે દુરુપયોગ ન થાય તેવી તકેદારી રાખવી તે પરિષ્ઠાપના સંયમ. ઉપરના ૧૦ સંયમ આ ૪ સંયમ અને મન-વચન-કાયનો સંયમ મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિઓને અનુષ્ઠાનોના આસેવન દ્વારા રોકવા તે મન-વચન-કાયાનો સંયમ. આ ૧૭ પ્રકારે સંયમ છે. આચાર્યાદિ ૧૦ની વૈયાવચ્ચે ૯ પ્રકારે બ્રહ્મચર્ય આમ કુલ ૭૦ ભેદ ચરણ સિત્તરીના છે. વળી ક્યારેક પાલન કરવા યોગ્ય તે કરણ સિત્તરી પણ ૭૦ પ્રકારે છે. ४पिंडविसोही 'सम=इ १२भावण १२पडिमा य 'इंदियनिरोहो । पडिलेहणं गुत्तीओ अभिग्गहा चेव करणं तु || ચાર પિંડ વિશોધી-પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમાં, પાંચ ઇંદ્રિયન નિરોધ, પચ્ચીસ પડિલેહણા, ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારે અભિગ્રહ આમ ૭૦ ભેદ કરણ સત્તરીના છે. આવી ચરણ-કરણ સિત્તરીનું પાલન કરનારને સહાયક થાય, ઉપ બૃહણા કરે, અનુમોદના કરે તો અવસત્ર સાધુ પણ કર્મની નિર્જરા કરે. આવો શાસન = સમ્યગદર્શનની વફાદારીનો પ્રભાવ છે. અવસગ્ન એટલે શું ? તેના કેટલા પ્રકાર છેઅગ્રે... વાચના-પ૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ ओसन्नोऽविय दुविहो... टीका પૂ. આચાર્યશ્રી ભાવદેવ સૂરિ મ.સા. એ સાધુ જીવનની આચરણા પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરવાથી કર્મબંધ ઢીલા થાય છે. આ વાત આગળ રાખીને સ્વચ્છંદતા મુજબ જીવન થઇ ન જાય. તે માટે આ ગ્રંથની રચના કરી છે. અવસન્ન વિહારી છતાં આજ્ઞા મુજબ ચાલવાનો પ્રયત્ન કરે તેને નિર્જરા થાય અને સુલભ બોધિ થાય એ વાત જણાવે છે. થાય પ સૂત્ર પોરિસ પછી અર્થ પોરસિમાં સ્પષ્ટ જ્ઞાન થાય. આમાં ચરણ-કરણ સિત્તરીની મર્યાદાનું પાલન બતાવાય. શારીરિક અશક્તિ વિગેરેના કારણે સંયમજીવનની મર્યાદાઓનું શુદ્ધ પાલન ન થાય તો પણ શુદ્ધ પ્રરૂપણા દ્વારા પણ આ શાસનની આરાધના આ કાળમાં પણ થાય છે. કોઇ આત્મા ઉપબૃહણા ન કરે પ્રરૂપણામાં ફેર કરે અને આ કાળમાં તો આવું જ બને એમ બોલનાર આત્મા દુર્લભબોધિ છે અને તેને નિર્જરા ન થાય. પરંતુ ચારિત્રની મર્યાદામાં કદાચ ઢીલો હોય તો પણ અર્થનું મહત્વ સમજે, આજ્ઞા જાણે આરાધક આત્માઓની ઉપબૃહણા કરે અને શુદ્ધ માર્ગની પ્રરુપણા કરે તો અવસન્ન પણ નિર્જરા કરી શકે. અવસન્ન એટલે શું ? અવસન્ન એટલે નીચે બેસી જવું. નીચે બેસવું એટલે ? ``ક્રિયા શૈથિત્યાત્ મોક્ષમાર્ગે ત્રાન્ત વ’′ ક્રિયાની શિથિલતાથી મોક્ષમાર્ગમાં સિદાઇ જાય આજ્ઞા પાલનમાં ગરબડ કરે. અર્થાત્ છતી શક્તિએ આગળ ચાલે નહીં. મનનો ઉત્સાહ પડી ભાંગે. એમ માનસિક શિથિલતાની ખામી જ ક્રિયાને ડહોળી નાંખે વાચના-૫૫ ૧૫૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ છે. આરાધનામાં મોહના ક્ષયોપશમનું લક્ષ નથી તે મંદ; જે તીર્થોલ્લાસ ને ફોરવી શકતો નથી. બીજો અર્થ-વિચારથી ઢીલો ક્રિયાની ઢીલાસ કદાચ સંઘયણના કારણે ઓછું પણ થાય તે હજી માર્ગમાં ટકી શકે પણ ઉલ્લાસ જ પડી ભાંગે તે ન ચાલે. અવસત્ર બે પ્રકારે ૧) સર્વથી અવસન્ન ૨) દેશથી અવસન્ન સર્વથી અવસગ્ન એટલે દરેક રીતે ચારિત્રની ક્રિયામાં ઢીલાસ. દેશથી અવસગ્ન એટલે ઉત્તર ગુણમાં ખામી હોય. ચોમાસા સિવાય પાટ પાટલાનો ઉપયોગ કરવો તે દેશ અવસન્ન કહેવાય. સાધુ જીવનમાં જીવોત્પત્તિથી બચવા માટે પાટનો ઉપયોગ છે, શોખ માટે નહીં. ચોમાસામાં જીવોત્પત્તિ વિશેષ હોય તેથી પૂંજ્યા છતાં ક્યાંય વિરાધના થાય તો ? તે વિરાધનાથી બચવા માટે પાટ છે તે આવશ્યક છે. ચોમાસામાં પાતરાં પણ પાટલા પર રખાય પરંતુ નીચે નહીં. બાકી શેષકાળમાં પાતરા વિગેરે ગરમ કાંમળ પર રાખે. ચોમાસામાં પાટ-પાટલા વિહિત છે. ચોમાસામાં પાટ વિગેરે વાપરવાની આજ્ઞા છે. તે સિવાય રાખે તો દેશ અવસ. વિયા મોર્ડ સ્થાપના પિંડ વાપરે તો પણ દેશ અવસન્ન છે. સ્થાપના પિંડમાં આપણા માટે જ નથી બનાવ્યું તે છતાં ઉઘાડું રાખે પછી વાસણ ધૂવે વિગેરે દોષો લાગે. *સર્વ અવસગ્નમાં ૧૦ પ્રકારની સામાચારીનો ભંગ કરે. સામાચારી એટલે ? સામાચારી એટલે સમ્યમ્ આચારનું પાલન એવો અર્થ “ઠાણાંગમાં છે અને આગમોક્ત દિવસ-રાત્રિની ક્રિયા વિશેષ તે સામાચારી એમ “ગચ્છાચાર પન્ના'માં કહ્યું છે. પાક્ષિક અતિચારમાં આવે છે કે...“ઇચ્છા-મિચ્છાદિક દસવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહીં.” અહીં “ઈચ્છા-મિચ્છાદિક'' સામાચારી અલગ છે. “દશવિધ” ત્યાં અટકવું. અને “ચક્રવાલ સામાચારી'' તે જુદું પાડી બોલવું. બન્ને સામાચારી અલગ છે. ગ્રંથાંતરોમાં વ્યુત્ક્રમથી પણ દેશ-સર્વ અવસગ્નની વાત મળે છે. અહીં પ્રસ્તુત ગ્રંથના આધારે વાત જણાવી છે.-સંપાદક વાચના-૫૫ ૧પ૭ ? Page #183 -------------------------------------------------------------------------- ________________ દશવિધ શબ્દ ડહેલી દિપક ન્યાયથી બન્ને બાજુ લગાડવો અર્થાત્ ઈચ્છામિચ્છાદિક ૧૦ પ્રકારની અને ચક્રવાલ ૧૦ પ્રકારની સામાચારી છે. બન્ને જુદી છે. છ-મચ્છીતાર’’ ઇચ્છાકારાદિ સામાચારી તો કોક સમયે જ પાલવાની, જ્યારે રોજ કરવાની સામાચારી ચક્રવાલ સામાચારી છે. વઢવ પ્રતિપટું વર્તતે મૂત્તે સો ત=વદ્રવી એમ ‘પ્રવચન સારોદ્ધાર'માં જણાવ્યું છે. સવારે ઉઠે, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, પડિલેહણ, સઝાય, સૂત્ર પોરસી, અર્થ પોરિસી, ગોચરી વિગેરે ક્રમસર કરવું તે ચક્રવાલ સમાચારી. આજ્ઞા પ્રમાણે સમાચારી કરવાની છે. મન ફાવે તેમ કરવાનું નથી. ગમે ત્યારે મનજીભાઇના કહેવાથી ઉપાશ્રયની બહાર ન જવાય. તેમાંય કામળીના કાળમાં તો ખૂબ જ સાવધાન રહેવાનું છે, તમસ્કાયના જીવોની કેટલી વિરાધના થાય ? ચંડિલ, માત્ર અને ગુજ્ઞા આ ૩ કારણે જ કામળી કાળે વસતી ઉપાશ્રયની બહાર જવાય બાકી ન જવાય. આજે તો સવાર પડે ને દેહરાસર ગોચરી-પાણીની ઘમાલ શરૂ થાય. એકાસણાનો મૂળમાર્ગ ચૂક્યા. તેની આ રામાયણ છે. શક્તિ હોય તો એકાસણાનો માર્ગ ટકાવી રાખવો તેમાં ઘણી મર્યાદાઓ સચવાઇ જાય છે. નવકારશીતો શ્રીયક જેવાને અપવાદ જ કરાય. રોજ નવકારશી કરવાથી બાળ, નૂતન સાધુને સાચી પદ્ધતિની શી ખબર પડે ? આ બાલ, શૈશ્ય સાધુઓને સંસ્કાર આપવાની જવાબદારી વડીલોની છે. અપવાદે થતી નવકારશી પણ શાસ્ત્રમાં કેવી બતાવી છે ? આજની જેમ પાત્રો ભરવાની વાત કોઇ જગ્યાએ નથી. નવકારશીમાં ત્રિલંબનક આહાર લેવાનો હોય છે. લંબનક એટલે કોળિયો. ત્રણ કોળિયા જ આહાર નવકારશીમાં હોય બપોર સુધી ટકી જવાય તેટલો ટેકો આપે જ્યારે આજની પરિસ્થિતિના કારણે શક્તિશાળી નવા સાધુઓને મૂળમાર્ગની જાણકારી પણ નથી મળતી આથી આરાધનાનો ઉત્સાહ શક્તિ હોવા છતાં આરાધનાથી વંચિત રહે છે. ' 'વેવ પ્રતિપટું મમતિ'' જે દિનચર્યા ચક્રની જેમ ચાલે તે ચક્રવાલ સામાચારી સાધુને આ ક્રિયા જ ક્રમસર કરવાની છે તેમાં જ્યારે નવરો થાય ત્યારે પંચવિધ સ્વાધ્યાય કરે. બાહ્ય વ્યવહારની વળગાડ સાધુને હોય જ નહિ. સતત સામાચારીના પાલનમાં તન્મય રહેવાનું છે. આજે લખાતી ટપાલો, મહોત્સવો, વાસક્ષેપ વિગેરે બાહ્ય છે, હા, વાચના-પ૫ Rા. Page #184 -------------------------------------------------------------------------- ________________ સાધુઓએ પૂજામાં જવું જરુરી છે. સાધુ પૂજા રથયાત્રા વિગેરેમાં ન જાય અને ભણવાના નામે ઉપેક્ષા કરે તોય દોષિત છે. ત્યાં જઇ વીતરાગનું લક્ષ મેળવવાનું છે, શાસન, પ્રભાવનાનું નિમિત્ત બનવાનું છે. પણ ગવૈયાના કે બેન્ડના સંગીતમાં તન્મય નથી બનવાનું. તેના સંગીતની પ્રશંસા અનુમોદના થાય તો દોષ લાગે. તેના ભક્તિ ભાવની અનુમોદના થાય હા, તે ભાવ પણ લોકાકર્ષણ માટે નથી ને ? તે જોવું. પૂજામાં જવાનું છે વીતરાગનો ભાવ કેળવવા માટે. ગવૈયો સારો છે, વ્યવહાર સાચવવા અથવા સામાને ખોટું લાગશે એવી ભાવનાથી ભગવાનની પૂજામાં જાય તો તો પણ લૌકિક છે. આવી બધી પ્રવૃત્તિ સાધુને હેય છે. મહોત્સવમાં માત્ર સાક્ષી ભાવે રહેવાનું છે. સાધુને તો સામાચારી સ્વાધ્યાય વિગેરે ભાવધર્મની પ્રધાનતા છે. સાધુને સામાચારીમાં સ્થિર થવાનું છે. ચક્રવાલ સામાચારી દશ પ્રકારની છે. ★ आवस्सय सज्झाए पडिलेहण जाण भिक्ख अभत्त । आगमणे निगमणे ठाणे य निसीयण तुयट्टे ॥ (૧) આવશ્યક (પ્રતિક્રમણ) (૨) સ્વાધ્યાય (૩) પડિલેહણ (૪) ધ્યાન (૫) ભિક્ષા (ગોચરી) (૬) અભતઢ (ઉપવાસ) (૭) આગમન (૮) નિર્ગમન (૯) સ્થાન (ઉભા રહેવું) (૧૦) નિષદ્યા આ દશ સમાચારી છે. તેમાં ૧) આવશ્યક સામાચારી : મુદ્રાઓ સાચવી અપ્રમત્તપણે ઉપયોગપૂર્વક ઉભયકાળ પ્રતિક્રમણ કરે. તેમાં છ આવશ્યકની વિધિ આસન વિના કરે. इच्छाकारेण संदिसह भगवन् राइयं आलोउं ? त्यांथी आयरीय उवज्झाये સુધી પ્રતિક્રમણમાં યથાજાત મુદ્રા છે. વચ્ચે-વચ્ચે અમુક સૂત્રોની સ્પેશ્યલ મુદ્રાઓ આવે. પરમાત્માની સામે વિનયપૂર્વક પાપોની આલોચના કરે. શ્રમણસૂત્ર વીરાસને બેસીને બોલે. ''ગાયરિય સવાય'' માં અંજલિ મુદ્રા કરે. આમ ખમાસમણા વાંદણા વિગેરેની પણ મુદ્રાઓ સાચવીને અને ઉપયોગ પૂર્વક પ્રતિક્રમણ કરવું. આ રીતે પરમાત્મા ગુરૂ ભગવંત સામે વિનય પૂર્વક પાપોની આલોચના કરે (કરવી) તે આવશ્યક સામાચારી. ૨) ‘‘સ્વાધ્યાય સામાચારી'' આ સમાચારી પાલનમાં પરાવર્તના રૂપ સ્વાધ્યાય * મહાનિશીથ સૂત્ર, પ્રવચન સારોદ્વાર વિગેરે ગ્રંથોમાં અન્ય રીતે પણ ચક્રવાલ સામાચારી જણાવી છે. જુઓ વાચનાનં. ૫૮ સંપાદક વાચના-૫૫ ૧૫૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કરે. કેમકે તે સ્વાધીન છે. પૃચ્છના અનુપૃચ્છનારૂપ સ્વાધ્યાય તો ગુરુ મહારાજ નવરા હોય ત્યારે જ કરે. તે સિવાય પરાવર્તનારૂપ સ્વાધ્યાય વિશેષ કરે. તે પછી પડિલેહણ પછી ગોખવા રૂપ વાચના સ્વાધ્યાય કરે. તે પણ અસ્વાધ્યાયકાળ સમયે ન કરે. સવારે સૂર્યોદય થતાં કાળ સમય પૂરો થાય અને સ્વાધ્યાયનો પ્રારંભ કરે. સામાચારીનો આગ્રહ એ જ ખરેખર મોહના સંસ્કાર ઘટાડનાર છે. ન વાપરનાર સવારે કથા યા સ્તવનાદિ કરે તે બરાબર નથી. નવી ગાથા કે સ્વાધ્યાય જ કરવો જોઇએ. “મહાનિશીથી માં કુશીલના ભેદો બતાવ્યા છે. તેમાં છે કે સવારે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય ન કરે. અને જે પ્રાયશ્ચિત્ત આવે તે કરતાં વાતો, ચારિત્રગ્રંથનું વાંચન યા અન્ય કથા વાંચો તો વધુ પ્રાયશ્ચિત્ત આવે. પૂર્વકાળમાં સાધુ ભગવંતો શિયાળામાં ૧૦૦૦ ઉનાળામાં ૫૦૦, ચોમાસામાં ૮૦૦ ગાથાનો સ્વાધ્યાય કરતા હતા. આજે એક માત્ર ૧૭ ગાથા જ ગણાય છે. “કરવા લાયક નથી જણાતુ” માટે જ ઉપેક્ષા થઇ રહી છે. પ્રાચીન કાળમાં સાધુ ભગવંતોની પદ્ધતિ કેટલી વિશિષ્ટ હતી ? શરીર ટકાવવા નોમીનલ આહારની ગવેષણા કરતા અને પંચવિધ સ્વાધ્યાય તથા ધ્યાનમાં શેષ દિવસ પૂર્ણ કરતા હતા. આપણા જીવનમાં દોરવણી, સ્વભાવ તથા ખ્યાલના માર્ગદર્શનસજવૃત્તિ અને સમજણ) અભાવથી આ સામાચારીનું પાલન ઘટી ગયું છે. એકાસણું કરનાર આમ સૂત્ર પોરસી કરી શકે છે. સવારમાં મહેમાન આવે “વાત ન જ કરવી' એવી ભાવના છે ? ના, આજે ઘણા સાધુ-સાધ્વી પુસ્તકમાં જોઇ ઋષિમંડલ ગણે છે. પણ ઋષિમંડલ માંત્રિક છે એ ગુરુગમથી લીધા વિના કાંઇ લાભ જ ન કરે. એના કરતાં નવસ્મરણ પન્નાદિ ગણે. સૂત્ર પોરસીમાં નવી ગાથા કરવી. આચારાંગ, ઉત્તરાધ્યયન વિગેરેની એક ગાથા કરવાથી નવી ૧૦૦ ગાથા કર્યાનો લાભ મળે. પરંતુ જાગૃતિ હોય તો સામાચારીનું પાલન થાય. (૩) પડિલેહણા સામાચારી : તે તે સમયે વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરે તે પડિલેહણા સામાચારી સવારે પ્રતિક્રમણ પછી પડિલેહણ ક્રિયા અનંતર ક્રિયા છે. પાત્ર વિગેરે તો છ ઘડી દિવસ ઉગે ત્યારે જ પલેવાય, તે સિવાય માત્ર ઠલ્લાની તપણી પલેવાય, જોગમાં “બહુ પડિપુન્ના પોરિસી' પછી નું જ પડિલેહણ ખપે. તે સિવાયનું (પહેલાનું) પડિલેહણ ન જ ખપે. તે જ રીતે પ્રાચીન કાળનું સંયમ હતું. આજે સંયમ કેટલું શિથિલ છે તે વિચારવું. વાચના-પ૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ સાંજે ૩ જો પ્રહર પૂરો થતાં પહેલાં પાત્ર પડિલેહણ કરી વસ્ત્ર પડિલેહણ કરે. પૂર્વકાલમાં પડિલેહણ કરી સ્વાધ્યાય કરતા પછી માંડલાં પૂર્વે જગ્યા જોવે સો ડગલામાં સીમિત ક્ષેત્ર તે માંડલાની ભૂમિ જોવાની છે. જો કાલગ્રહણ લેવાના હોય તો (૩(ત્રણ) ભૂમિ વધારે જુવે. અર્થાત્ ૨૪ + ૩ = ૨૭ ભૂમિ જુવે. માત્રુ અંડિલ પરઠવતાં પૂર્વે ભૂમિ જોવી પડે. વસ્ત્ર-પાત્ર-ભૂમિ-વસતિનું પડિલેહણ કરવું. આ પડિલેહણ સામાચારી છે. ૪) ધ્યાન સામાચારી : ધ્યાન એટલે આત્મ પરિણામની ધારા તેથી કર્મબંધ પણ થાય અને નિર્જરા પણ થાય. પરિણામની ધારા જો આજ્ઞા પ્રમાણે ચાલે તો તે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન બને જે નિર્જરા કરાવે. પરિણામની ધારા જો મોહના સંસ્કારો પ્રમાણે ચાલે તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બને. તેથી કર્મનો બંધ થાય. ભગવાનની આજ્ઞાને અનુસરતો પ્રયત્ન તે ધર્મધ્યાન. ગોચરી પુદ્ગલ છે છતાં આજ્ઞા પ્રમાણે ગોચરી થાય તો નિર્જરા મોહની સાથે પરિણામની ધારા વહેતી હોય તો તેથી કર્મબંધ થાય. મોહથી રહિત પરિણામની ધારા વહેતી હોય તો તેથી કર્મ નિર્જરા થાય. આપણો આત્મા નિરંજન-નિરાકાર સિદ્ધ જેવો છે તેનું ધ્યાન ચિંતન કરવું. પુગલને લક્ષીને જે વિચાર થાય તે આર્તધ્યાન. આત્માને લક્ષીને જે વિચાર થાય તે ધર્મધ્યાન. સારી ગોચરીની ગવેષણા તે આર્તધ્યાન શુદ્ધ ગોચરીની ગવેષણા તે ધર્મધ્યાન છે. આર્તધ્યાન કારણ છે, રૌદ્રધ્યાન એ કાર્ય છે ધર્મધ્યાન કારણ છે શુકલધ્યાન એ કાર્ય છે આર્તધ્યાન તીવ્ર બને તો રૌદ્ર ધ્યાન આવે ધર્મધ્યાન તીવ્ર બને તો શુકલ ધ્યાન આવે આજ્ઞા મુજબ જીવન જીવવું તે ધર્મધ્યાન છે. જ્યારે જીવનમાં પુદ્ગલની રાગની પ્રબળતા તે આર્તધ્યાન છે. વાચના-પપ Page #187 -------------------------------------------------------------------------- ________________ માત્ર રોવું કે છાતી કૂટવી તે જ આર્તધ્યાન નથી પણ સારી ચીજ મળતાં હાશ પણ થાય એ આર્તધ્યાનનું જ ચિન્હ છે. સારી ગોચરી મેળવવા ભટકે તે આર્તધ્યાનનિર્દોષ-પ્રાસુક અચિત્ત ગોચરી મેળવવા માટે ૧ કલાકે ફરે છતાંય આજ્ઞા છે માટે આ ધર્મધ્યાન છે. જ્યારે ભણવાના નામે એક રસોડેથી પાતરા ભરી લાવે તેમાં આર્તધ્યાન તથા ચારિત્રમોહનીયનો જથ્થો આવે, જેથી આત્મા મલિન થાય આમ ધર્મધ્યાનને સમજી ને તેમાં સ્થિર થવું તે ધ્યાન સામાચારી. ૪) ગોચરી (ભિક્ષા) સામાચારી : ભિક્ષા શબ્દમાં ભિક્ષા અક્ષરો છે. તેનો નિયુક્તિ અર્થ વિચારીએ તે... 'fમ’ એટલે ભેદી નાંખે. 'ક્ષ' એટલે ક્ષય કરે. કર્મને ભેદી નાંખે તે ભિક્ષા. કર્મના બંધનો તોડવાનો પ્રયત્ન તે ભિક્ષા જ છે. ગોચરી તો બાહ્ય પ્રતિક છે માટે જ સાધુને મુઘાજવી કહ્યા છે કોઇપણ હેતુ માટે જીવે જ નહિ, જીવવાની કામના નહીં, નિર્દોષ ગોચરી મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ માની પોતાનું જીવન ચલાવે. વિકારી વાસનાને પોષવા જે ગોચરી જતો નથી તે મુધાજવી કહેવાય...શરીર કે વાસના પોષવાથી લેવાના દેવા થાય કમબંધ પડે. મોહનીય બંધાય. સાધુને ૪૨ દોષથી રહિત ગોચરી લાવવાની હોય તેથી પચ્ચક્ખાણ પારીને જવાય જ કેમ ? નિર્દોષ ગોચરી ન મળે તો આગળ તપ કરી લે. આમ મર્યાદાઓ સાચવી ગોચરી લાવવી તે ભિક્ષા સામાચારી. ૬) "મમતદે’ સામાચારી ઃ સાધુએ પકુખીનો ઉપવાસ કરવો જ જોઇએ. લૌકિક વ્યવહાર માં પણ મશીનોની શાંતિ, આરામ માટે રવિવારની રજા હોય છે. તો પેટરૂપી મશીનને પણ આરામ હોવા જ જોઇએ. આરોગ્યની શુદ્ધિ માટે ગૃહસ્થને બે વાર ખવાય અને સાધુને ૧ વાર ખવાય મુનિને તો સાંજે ચોથા પ્રહરે સ્વાધ્યાય જ કરવાનો છે તો પછી ગોચરી જવાય જ કેમ ? એકાસણું કરવાથી જ્ઞાન, ધ્યાન, સારી રીતે થાય. આજની નીવિ એ તો એકાસણું કહેવાય. છ વિગઇના ત્યાગની નિવી કેટલી કરી ? પકખીનો ઉપવાસ વાચના-પ૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ કરવાનો છે. આ તપ ફરજીયાત વાળી આપવાનો છે. ઉપવાસ ન કરી શકે તો આયંબિલ, એકાસણા કે છેવટે સ્વાધ્યાયથી પણ આ સામાચારી પાલન કરવાની છે. ૭) આગમણો સામાચારી : ઉપાશ્રય = વસતિમાં પ્રવેશ કરતાં નિસાહિ કહેવું. અંતરના પરિણામ ઉભા કરવા અમુક શબ્દો અમુક રીતે બોલવા જરુરી છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં રત્નત્રયીનું બળ મેળવવા આગમન વખતે નિસાર અને 'નમો માસમUTTU મત્યUUT વૈવામિ'' કહે. નિસીહિ ખોલવાપૂર્વક બહારનું કામ બંધ કરી ગુરુ પાસે નિવેદન કર્યું એકવાર નિસાહિ કહ્યું. પછી સ્વછંદભાવે તાપણી લઇને બીજીવાર ગોચરી માટે દોડાય નહીં. જરૂર હોય તો ગુરુ મ.સા. ને ગોચરીનું નિવેદન કરે. ગુરુ મ.સા. કહે તો જવાનું પણ “ભાવિક છે બોલવે છે'' વિગેરે સમર્થન નહીં કરવું. સામાચારીનું રહસ્ય જ એ છે કે સ્વછંદભાવનો ત્યાગ કરવો. બહારથી આવીએ ત્યારે પગ પૂંજીને અંદર જવું. પગ ઉપર બહારની સચિત્ત રજ લાગી હોય તો દરવાજે ઓઘાથી પગ પૂંજી પછી પ્રવેશ કરે. સામાચારીનું પાલન કરવું એ મહત્વની ચીજ છે. ૮) નિર્ગમન સામાચારી માત્રુ, કાજો વિગેરે પરઠવવા જતાં કે ગોચરી જતા મનમાં 'સાવલ્સિયા'=“આવર્સીહિ' કહેવું. એમાં શાસનની મર્યાદાનું તત્વ છે. હવે થાય કે આજ્ઞા સિવાય ઉપાશ્રયની બહાર ન જ જવાય, ગુરુ મ.સા. ને પ્રતિ પૃચ્છા કર્યા પછી જ ઉપાશ્રયની બહાર આવસ્સહિ” કહી નીકળાય. પ્રતિપૃચ્છા એટલે ? કાર્ય કરવાની રજા માંગવી તે “આપૃચ્છા” કાર્ય કરવાની તૈયારી વખતે ફરી = પુનઃ રજા માંગવી તે “પ્રતિપૃચ્છા'' કાર્ય પહેલાંની રજા માંગવી તે આપૃચ્છા. આપૃચ્છા કર્યા પછી પણ પ્રતિપૃચ્છા કરવાની. રજા લીધા પછી કદાચ ગુરુ મ.સા. ને બીજું કંઈ કામ કહેવું હોય તો પ્રતિપૃચ્છા સમયે કહી શકાય માટે ગોચરી આદિ કાર્ય માટે તૈયાર થઈ વસતીની બહાર જતાં પુનઃ પૂછવું. પૂર્વે વડીલ, પદસ્થ અને ગ્લાન, એમ ત્રણ જ કૂંડીનો ઉપયોગ કરતા. હવે જગ્યાનો અભાવ હોવાથી “જીતકલ્પ'માં બધાને માટે કૂંડીનો ઉપયોગ વિહિત છે. યાચેલી વસતી બહાર માત્ર આદિ પરાઠવા જતાં પણ કુંડી નીચે મુકી આવસતિ આદી બોલે... વાચના-પ૫ ૧૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગોચરી-દેરાસર વિગેરે જવાનું હોય, સૂઇ જવું હોય, કાઉસ્સગ્ગ વિગેરે કરવાની શરૂઆતમાં પુછવું તે આપૃચ્છા. તથા તૈયારી કર્યા પછી પુછવું તે પ્રતિકૃચ્છા. અનાદિના સંસ્કાર ને વશ થઇ પોતાની મેળે કાર્ય ન થઇ જાય તે માટે માથે ગુરુને પૂછવું જ. સ્વછંદવાદને અટકાવવા આજ્ઞાનું બંધારણ જરુરી છે. આપૃચ્છા, પ્રતિકૃચ્છા નિસીહિ વગેરે નિર્ગમન સામાચારી છે. ૯) “ઠાણે’’-સ્થાન સામાચારી : વરસાદને કારણે છકાયની વિરાધનાનો સંભવ ન હોય ત્યાં ઉભા રહે. કોઇ સાધુ સાથે મહત્વની વાત હોય તો એક બાજુ ઉભા રહે ત્યાં વાત કરે. (જ્યાં લીલોતરી, લીલફુગ ત્રસાદિ ન હોય ત્યાં). ૧૦) ''નિસીયળે તુમદે’’ નિષદ્યા સામાચારી : આસન પાથરીને બેસવાની, સંથારો કરવાની જયણા રાખવી આસન પાથરતાં પૂંજીને પ્રમાર્જના કરવી તે નિષદ્યા સામાચારી અને તુલ્ફે એટલે સંથારો કરતા પ્રમાર્જના કરવી. ત્યાવર્તનૢ : સૂતાં જયણાથી સૂવું. ત્વમ્ = ચામડી, વર્તન = આરામ આપવો. આ દશ સામાચા૨ીનું જે રીતે પાલન કરવાનું છે તેમાં સ્વછંદ-ભાવે ઓછું વધતું કરે, ઉતાવળ કરે તો દોષ છે. સ્વ = પોતાની, સ્કંદ = ઇચ્છા, પોતાની ઇચ્છા ક્યાંય આગળ ન કરાય 'गुरुवयणबलात्'. હા; ગીતાર્થ ગુરુની આજ્ઞાથી કરે તે અપવાદ છે. ગુરુ આજ્ઞાથી કરે તો સવસન્ન નહીં; કેમકે ગુર્વાજ્ઞાથી કરે તેમાં વીર્યોલ્લાસની ખામી ન કહેવાય; સ્વયં કરે તો વીર્યોલ્લાસની ખામી કહેવાય. આમ ગુર્વાજ્ઞાથી તેમના વચન મુજબ કરે તો ગુરુ વચનના બલથી અવસન્ન ન કહેવાય. આમ દેશ કે સર્વ અવસન્ન હોવા છતાં વિશુદ્ધ ચરણ-કરણની ઉપબૃહણા કે પ્રરૂપણા કરે તો કર્મ ખપાવે છે. અને તે સુલભબોધિ બને છે. આ સૂત્ર-વાચનાનું સામાન્ય ફળ બતાવી હવે વિશેષ ફળ અત્રે જણાવશે... વાચના-૫૫ ૧૬૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ quaqu-us વાળ નિરુબંતા...ll૧૭ll પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. સાહેબે યતિદિનચર્યા ગ્રંથમાં સાધુચર્યા જણાવી છે. તેમાં વ્યાખ્યાન-વાચના-શ્રવણને મહત્વનું અંગ જણાવે છે. કારણકે અર્થએ તીર્થંકર પરમાત્માનો બનાવેલ છે. એની જાણકારીથી અર્થની ગંભીરતા આવે છે, બહુમાન થાય, ઉસૂત્ર પ્રરૂપણાથી બચે આથી અવસન્ન હોવા છતાં આજ્ઞાનો આરાધક થાય અર્થપોરિસીને વ્યાખ્યાન પણ કહેવાય (એટલો સમય) એને સાંભળનાર ગૃહસ્થ પણ તેટલો સમય પાપથી આરંભ-સમારંભથી વિરત થાય છે. આ તત્કાલ મોટો લાભ છે. - આ વ્યાખ્યાન સાધુ-સાધ્વીને ખાસ સાંભળવું કેમકે એ અર્થ પોરિસી છે. સાધુસાધ્વી માટે જ છે. મહત્વનો અધિકાર સાધુ-સાધ્વીને છે. તેમાં શ્રાવકો તો પ્રાસંગિક લાભ લે. આથી મોહના સંસ્કારો ઢીલા થાય અને વિરતીને પામે. આ માટે શ્રાવકે વ્યાખ્યાન સાંભળવાનું છે સાધુ એ વિરતી મેળવી છે તેમાં અનાદિના સંસ્કારને કારણે પોતે ઢીલા પડે. વિષય-વાસના પેસી ન જાય સામાચારીમાં ઢીલાશ ન આવે એ માટે આ અર્થ પોરિસી રૂપ વ્યાખ્યાન સાંભળવું ખાસ જરૂરી છે. જે ગૃહસ્થ જેટલો સમય વ્યાખ્યાન સાંભળે તેટલો સમય નિયમથી છજીવકાયની દયાને પાલનાર બને છે. આ દેશના સાંભળવાના પરિણામે સમ્યકત્વ પામે. દેશવિરતિ કે સર્વવિરતિ પામે તે ખરેખર પરમાર્થ ગ્રહણ કર્યો છે તેમ કહેવાય અનાદિના સંસ્કારનો ક્ષય કરવો તે પરમાર્થ છે. વાચનામાં મર્યાદાપૂર્વક બેસવાનું છે. આથી આગમની વ્યાખ્યાનની શાસ્ત્રીય વિધિ બતાવે છે. વાચનામાં સાધુ-સાધ્વીએ શેષકાળમાં નીચે આસન પાથરવું પૂર્વે બહા વાચના-પ૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ રથી આવી ઓઘારીયાનો જ પગની પ્રમાર્જનામાં ઉપયોગ કરતા. બે ઘડી સ્વાધ્યાય ઉભા પગે કરતા. પછી એની પર બેસે. ‘પાદ પ્રોછનકં’’ તે ગરમ હોય તેનું માપ ઓઘાને ત્રણ આંટા આવે તેટલું હોય. તે બહારથી આવે ત્યારે તેનાથી રજહરણ કરે. (ઓધારીયું ઘસાઇ જાય તો પટ્ટો આડો ન બંધાય અર્થાત્ આડું ઓધારિયું ન બંધાય). ચોમાસામાં વાચના સમયે ગુરુ મહારાજનું આસન પાટ પર અને આપણું આસન નીચે રાખવું. સંથારા માટે વર્ષાકાલમાં એક કાષ્ઠમાંથી બનેલી ફલક-પાટ વાપરવી તેનો જોગ ન હોય તો છેવટે વાંસ બાંધીને પણ તેની ઉપર સંથારો કરવો જેથી જયણા પળાય તેનું પડિલેહણ જયણા પૂર્વક કરવું. દરેક વાંસ જુદા કરીને પણ પડિલેહણ કરવાનું કહ્યું છે. અર્થ પોરિસીમાં વ્યાખ્યાન અને અનુયોગ થાય અનુયોગ એટલે ? અનુ – પાછળ યોગ = જોડવું અર્થની પાછળ શબ્દ જોડી દે તે અનુયોગ શબ્દ પ્રમાણે અર્થ જોડે તે લૌકિક કહેવાય અને અર્થ પ્રમાણે શબ્દ જોડે તે લોકોત્તર કહેવાય. જિનશાસનમાં અર્થ પ્રમાણે શબ્દ જોડે તેને અનુયોગ કહેવાય. અનુયોગની ક્રિયા મહત્વની છે. વિશિષ્ટ છે. માટે ``પધ્વવાળુંપિ તૈવ'' અનુયોગ વખતે પચ્ચક્ખાણ પણ ન કરાય. જ્યાં સુધી આગમ વાચના પૂર્ણ ન થાય ત્યાં સુધી વાચના સિવાય કોઇ પ્રવૃત્તિ ન કરવી. કથા, વાત વિગેરે બીજું તો ન જ કરાય. બીજા પ્રહ૨માં અર્થ વાચના અનુયોગ કરવાનો તે સમય પૂરો થયો કે નહિ તે શી રીતે જણાય ? શરીરની છાયામાં જે પગલાં આવે તેમાં ૭ ઉમેરી જે અંક આવે તે અંકથી ૨૮૯ (ઘુવાંક)ને ૮૯ થી ભાગ કરે અને જે જવાબ આવે તેમાંથી બે બાદ કરતાં તે આવેલી સંખ્યાના અડધા ઓછા કરીએ અને જે અંક આવે તે પ્રમાણે દિનમાન જાણવું, પ્રથમ બે પ્રહરમાં છાયા પ્રમાણ દિવસ ચઢ્યો અને મધ્યાન્હ પછી તેટલો દીવસ બાકી વાચના-૫૬ IFE Page #192 -------------------------------------------------------------------------- ________________ રહ્યો તેમ સમજવું...! જેમકે : ૭ પગલાં છાયા થાય તો. ૭ + ૭ = ૧૪, ધ્રુવાંક-૨૮૯ ક ૧૪ = ૨૦ (૯ શેષ); ૨૦-૨= ૧૮, - ૨ = ૯ નવ અંક આવ્યો તેની ૯ ઘડી અને ૯ પલ (શેષ) દિવસ ચડ્યો તેમ માનવું. હવે દરેક મહિને કેટલી છાયા થાય તો સાઢપોરસી આવે તે માપ જણાવે છે. પોષ મહિનામાં ૯ પગલાંની દેહની છાયા થાય ત્યારે સાઢપોરસી આવે. અષાઢ મહિના સુધી દર મહિને ૧-૧ પગલું ઘટાડે. તેથી અષાઢ મહિને ૩ પગલાં આવે. સાઢપોરસી પાદ સ્થાપના પોષ માસ-૯ પગલાં, મહામાસમાં ૮ પગલાં, ફાગણમાસમાં-૭ પગલાં, ચૈત્રમાસમાં-૬ પગલાં, વૈશાખ માસમાં-૫ પગલાં, જેઠ માસમાં-૪ પગલાં, અષાઢ માસમાં-૩ પગલાં, શ્રાવણ માસમાં જ પગલાં, ભાદરવા માસમાં. પ પગલાં, આસો માસમાં-૬ પગલાં, કાર્તિક માસમાં-૭ પગલાં, માગશર માસમાં-૮ પગલાં આવે. બીજા પ્રહરનો સમય પૂર્ણ થયા પછી વંMિ વેડું'' સાધુ દહેરાસર જાય. ભવન એટલે પ્રાસાદ = દહેરાસર ચૈત્ય એટલે પ્રતિમા, દેરાસરમાં ચૈત્યવંદન કરે. અહીં ચૈત્ય એટલે પ્રતિમા અર્થ કર્યો છે. ચૈત્ય એટલે દેરાસર અર્થ પણ થાય. કોષમાં નિની તત્ વિવયો: અર્થાત્ જિન (ઘર) દેરાસર તથા જિનબિંબ એમ બે અર્થ ચેત્યના કર્યા છે. સાધુએ ચૈત્યવંદન કરવાનું છે. તે પણ આઠમ-ચોદશે સાધુ સર્વ દેરાસરમાં અને સર્વ પરમાત્માઓને વંદના કરે. પર્વ સિવાયના દિવસે એક દેરાસરે જાય. એક દેરાસરમાં દરેક જિનબિંબને ત્રણ ખમાસમણાં દઇ કાઉસગ્ન કરવો આ જઘન્ય ચૈત્યવંદન છે. આ કરવું વિશિષ્ટ છે. એક દેરાસરમાં દરેક જિનબિંબને (બધા ભગવાનની પાસે) જઘન્ય ચૈત્યવંદન કરવું અને બધા દેરાસર જવું એ બન્ને મહત્વના છે. પણ એક દેરાસરમાં બધા જ ભગવાનને વંદના કરવાની ઉપેક્ષા ન જ કરાય એ પણ કર્તવ્ય છે. • પાંચ પ્રકારના ચૈત્ય-વ્યાખ્યા આગમમાં ચૈત્ય પાંચ પ્રકારે કહ્યાં છે. ૧) ભક્તિ ચૈત્ય ૨) મંગલ ચૈત્ય ૩) નિશ્રાકૃત ચૈત્ય ૪) અનિશ્રાકૃત ચૈત્ય ૫) શાશ્વત ચેત્ય. ૧) ગૃહસ્થ પોતાના ઘરમાં જે ચૈત્ય રાખે તે ભક્તિ ચેત્ય. વાચના-પ૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨) મિથિલામાં પૂર્વે બારસાખમાં મંગલ માટે જે પ્રતિમા રાખતા તે મંગલ ચૈત્ય. ઘરના દરવાજાના બારશાખના મધ્ય સ્થાને આજે ગણેશ રખાય છે તે સ્થળે ભગવાનની પ્રતિમા રાખવી. ૩) નિશ્રાકૃત જે અમુક ગચ્છનું જ હોય તે. ૪) અનિશ્રાકૃત નિશ્રાથી ઇત્તર = સર્વ ગચ્છનું સર્વ સાધારણ ચૈત્ય સંઘ ચેત્ય. ૫) સિધ્ધાયતન તે શાશ્વત ચૈત્ય. આ પાંચ પ્રકારના ચૈત્ય જણાવ્યા છે. અથવા બીજી રીતે નિત્ય = શાશ્વત ચૈત્ય તે દેવલોકના ચૈત્ય. ભક્તિકૃત = ભરત મહારાજનું ચૈત્ય. નિશ્રાકૃત = ગચ્છનું ચય. અનિશ્રાકૃત = સર્વગચ્છનું ચૈત્ય. મંગળકૃત = બાર સાખનું ચૈત્ય. આ પાંચ ચૈત્ય સિવાય સાધર્મિક ચૈત્યની પણ વાત આવે છે. વાસ્ત્રકના પુત્રે એક દેરાસર બનાવેલ હતું, તેના ઘટે વાસ્તપુર નામે નગર હતું. તેમાં અભયસેન નામે રાજા હતો. તેનો વાસ્તકમંત્રી હતો, તેના ઘરે એકદા ધર્મઘોષ મુનિ ગોચરી પધાર્યા. વાસ્તક મંત્રીની પત્નીએ વહોરાવવા માટે “ધી” થી ભરેલું વાસણ ઉપાડ્યું. તેમાંથી ઘીનો એક છાંટો નીચે પડ્યો. આ છર્દિત દોષથી મુનિ પાછા ફર્યા. આ દ્રશ્ય મંત્રીએ જોયું. ભિક્ષા હોવા છતાં મુનિએ કેમ ન વહોરી એમ વિચારે છે. ત્યાં તો ઘીના છાંટા ઉપર માખી આવી તેને ભક્ષણ કરવા ગરોળી આવી, તેને મારવા કાચિંડો આવ્યો, તેને મારવા બિલાડી આવી પછી કૂતરો આવ્યો અને એ સ્થાનનો કૂતરો આવ્યો. તેને મારવાથી તેના માલિકો પણ દંડા લઇ ઝઘડો કરવા લાગ્યા આ જોઇ મંત્રી વિચારે છે કે અહો ! નિગ્રંથ સાધુની ચર્યા કેવી સુંદર છે. આથી રાજા, મંત્રી અને તેની પત્ની ત્રણેને વૈરાગ્યથી જાતિ સ્મરણ જ્ઞાન થયું. શાસન દેવીએ રજોહરણ આપ્યું. સુંદર સંયમ પાળી કેવળી બની મોક્ષે ગયા. પછી તેના પુત્રે સ્નેહ ભક્તિથી ઓઘા-મુહપત્તિયુક્ત પિતાની મૂર્તિ બનાવી સ્થાપન કરી ને પછી સર્વને એમની દીક્ષાનું કારણ વગેરે જણાવે છે આને “સ્થલી' કહેવાય આ સાધર્મિક ચૈત્ય કહ્યું. હવે ચૈત્યવંદનનના અધિકારમાં સાધુને કેટલા ચૈત્યવંદન કરવાના ? તે અગ્રે બતાવશે. વાચના-પ૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ quad-yo હિમને દરે...દરૂJI પૂ. આચાર્ય ભાવદેવસૂરિ એ બતાવેલ યતિદિનચર્યા' નામના ગ્રંથમાં શાસ્ત્રીય મર્યાદાનું દોહન છે. તેમાં સાધુને દેરાસરના ચૈત્યવંદનનો અધિકાર ચાલી રહ્યો છે. તેને અનુલક્ષી દિવસ દરમ્યાન સાધુએ કેટલા ચૈત્યવંદન કરવાના તે જણાવે છે. સાધુને ઉડ્યા ત્યારથી સુવે ત્યારસુધીમાં સત્તા’’ ૭ ચૈત્યવંદન થાય. (૧) સવારે રાઇ પ્રતિક્રમણમાંનું ચૈત્યવંદન (૨) દેરાસર સમયે (૩) વાપરતાં પચ્ચકખાણ પારે ત્યારે (૪) વાપર્યા પછી અહીં (સતત) શબ્દ છે. અર્થાત્ નિરંતર (૫) દેવસી પ્રતિક્રમણમાં (૬) શયને સંથારા પોરિસી સમય (૭) સવારે પ્રબોધકાલે જગ ચિંતામણીનું. એમ સાત ચૈત્યવંદન સાધુએ અહોરાત્રિમાં કરવા. ગૃહસ્થને પણ ૩-૫ યા પૌષધમાં ૭ ચૈત્યવંદન કરવાના છે. ગૃહસ્થ ઉભય પ્રતિક્રમણ કરતો હોય અને ત્રિકાળ પૂજા કરતો હોય તો સાત ચૈત્યવંદન થાય. પ્રતિક્રમણ ન કરતો હોય તો પ ચૈત્યવંદન થાય. વળી પ્રતિક્રમણ ન કરતો હોય તો ત્રિસંધ્યા પૂજા કરે તો તે ૩ ચૈત્યવંદન થાય. દેવવંદન ન કરવાથી મહાનિશીથમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ત્રિકાળ દેવવંદન કરવું જ. બપોરે પચ્ચકખાણ પહેલાં કરવું જ. ત્રણેય વાર દેવવંદન ન કરે તો પ્રાયશ્ચિત્ત છે. દેવવંદન દેરાસરમાં જ કરવું એવું નથી મુકામમાં પણ કરાય. સાધુ-સાધ્વીએ સાંજે દેરાસરે જવું પણ મર્યાદા પૂર્વક સૂર્યાસ્ત પહેલાં જ જવું. દેરાસરમાં પોરસી ન ભણાવાય, કેમકે દેરાસરમાં પોરસી ભણાવે તો ત્યાં તેને વાચના-પ૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ આદેશ કોણ આપે ? માટે ગુરુ સમક્ષ જ પોરસી ભણાવવી ગુરુ સમક્ષ નિવેદન કરી દેવું, દાંડાથી પોરસી ભણાવ્યા પછી ભગવાન સામે ભણાવવાની કોઇ જરૂર નથી સાધુએ અહોરાત્રિમાં સાત ચેત્યવંદન કરવાના. ચૈત્યવંદન કેટલા પ્રકારના ? *જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ ત્રણ ભેદે ચૈત્યવંદન છે. નવવારે નગ્ન-નમસ્કાર એટલે પ્રણામ કરવા, તે જઘન્ય ચૈત્યવંદન છે. નમસ્કાર પાંચ પ્રકારના છે – ૧) મસ્તક નમે તે એકાંગ નમસ્કાર. ૨) બે હાથ જોડે તે દ્વિઅંગ નમસ્કાર. ૩) બે હાથ મસ્તક જડે તે ત્રિઅંગ નમસ્કાર ૪) બે હાથ બે ઢીંચણથી ચતુર્અંગ નમસ્કાર. ૫) બે હાથ બે ઢીંચણ અને મસ્તક તે પંચાંગ નમસ્કાર. આ જઘન્ય ચૈત્યવંદન છે. અથવા બીજી રીતે વિચારીએ તો સ્તુતિ શ્લોક બોલવા પૂર્વક નમસ્કાર કરવો તે જઘન્ય ચૈત્યવંદન છે. અરિહંત ચેઇઆણં-અન્નથ્થ-કાઉસગ્ગ કરી સ્તુતિ બોલવી તે મધ્યમ ચૈત્યવંદન અથવા પાંચ દંડક પૂર્વક થાય જોડો બોલવો તે પણ મધ્યમ ચૈત્યવંદન છે. ''તુતિ યુનં-સમય માયા તુતિ વતુર’’ અહીં “સ્તુતિ-યુગલ થાય જોડો' એ પારિભાષિક શબ્દ છે આગમિક ભાષામાં તેનો અર્થ “ચાર થાય' એમ થાય છે. ચાર થોયોએ આગમ સિદ્ધ વિધિ છે. દેવ-દેવીના કાઉસગ્નમાં “અરિહંત ચેઇયાણં' ન બોલાય, કેમકે તેઓ અવિરત છે. જ્યારે લોગસ્સમાં ૨૪ જિન, પુખરવરદીમાં શ્રુતજ્ઞાનાદિ છે માટે આરાધના છે. તેથી ત્યાં “અરિહંત ચેઇયાણં' બોલાય. જઘન્ય ચૈત્યવંદનમાં ‘ઇરિયાવહિયા' આવશ્યક નથી. પણ મધ્યમ ચૈત્યવંદનમાં “ઇરિયાવહિયા છે, ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં દેવવંદન ગણવા જેમાં પાંચ શકસ્તવ આવે. આ રીતે સાધુને સાત ચૈત્યવંદનાદિ કરવાના છે. * જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ચૈત્યવંદન મૂળ ગ્રંથકારે જ આરીતે જણાવ્યા છે. અન્ય ગ્રંથોમાં બીજી રીતે પણ વિવક્ષા જોવા મળે છે. -સંપાદક વાચના-પ૭. Page #196 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અર્થ પોરસી સાધુએ ક૨વાની જ છે, પછી દેરાસર જાય ત્યારબાદ ગોચરીએ જવાનું. સાધુએ ગોચરી ક્યારે જવાનું ! તે ૬૫મી ગાથામાં જણાવે છે સૂત્રઅર્થ પોરિસી ક૨વી જ પણ ``નૃત્ય વિત્તનિ નો વટ્ટ ાતો !' ' જે ગ્રામાદિમાં લોકોને ભોજનનો જે સમય હોય તે ગોચરી કાળ જાણવો. આથી દેશકાળના રિવાજ પ્રમાણે ગોચરી વહેલાં જવું પડે તો ગોચરી લાવી, ઢાંકીને મૂકી દે, પછી અર્થ પોરસી કરે. જો મોડા ગોચરી જાય તો સ્થાપના દોષ લાગે. આથી ગામ, નગરમાં ભોજનનો સમય હોય તે સમયે જાય. ‘દશવૈકાલિક' સૂત્રમાં કહ્યું છે કે ``ાતેળ નિવમે મિલ્લૂ’’ ગામમાં આહાર સમયે સાધુએ ગોચરી નિકળવાનું અને સજ્ઝાયનો સમય થતાં પાછું ફરવાનું. અકાલને છોડી દઇ સમય યોગ્ય કાર્ય કરવું. કેમકે સમયને જાણ્યા વિના અકાળે જે સાધુ ગોચરી ફરે છે તે ગોચરી વિગેરે ન મળવાથી આત્માને કીલામા કરે છે. અને ગામના લોકોની ગહનિંદા કરે છે. સમયે ભિક્ષા માટે પુરુષાર્થ ફો૨વ્યા પછી પણ શુદ્ધ ગોચરીની જ ગવેષણા કરાય, પછી ન મળે તો નિવેદન કરે અને ગુર્વાજ્ઞા મુજબ લાવે. ગોચરી ન મળે ત્યારે શોક ન કરે પણ ‘આજે મારે તપ થયો' એમ વિચારે. નંદીષેણ મુનિ વૈયાવચ્ચ માટે જરૂરી પાણીની ગવેષણા પણ શુદ્ધ રીતે કરતા હતા. ‘પાણી હશે તો વૈયાવચ્ચના કામમાં આવશે'' એમ માનીને પણ ચૂનાનું પાણી રાખતા ન હતા. રાત્રે પાણી રાખવાથી પણ સંનિધિ દોષ લાગે. જે પરિગ્રહનું બીજું રુપ છે. આજે દવા અને દવાનાં અનુપાનો સૂંઠ-મરી, ખાંડ વિગેરે ઘણા રખાય છે તેમાં વ્રતો કેવી રીતે ટકે ? "एगम्मि गए सव्वे वया भग्गा " સંનિધિ રાખવાથી સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત નામનું પાંચમું મહાવ્રત ગયું, ૪થું મહાવ્રત પણ ગયું. ``સવા રુંવા રસ્તા સા’’ રસની પ્રવિચરણાથી ૪થું મહાવ્રત ગયું. દવા વિગેરે વહોરે નહીં માટે ૩જું મહાવ્રત ગયું. સાધુ નથી છતાં સાધુ માની વંદન લઇએ આમ બીજું મહાવ્રત પણ ગયું. વસ્તુને સાચવવામાં થોડી ઘણી વિરાધના થાય આમ પહેલું મહાવ્રત પણ ગયું. સંનિધિ રાખવામાં પાંચે મહાવ્રતો જોખમાય છે ખાસ આ બાબતે વિચારી મૂળ માર્ગે ચાલવા પ્રવૃત્ત બનવું. દવા વિગેરે સંનિધિમાં રાખવા પડે છે. શા માટે ? રોગ થાય છે પણ રોગ થવાનું મૂળ કારણ છે હોજરીનો બગાડ. વાપર્યા પછી ૦।। કલાકે પાણીની તૃષાએ હોજરીનો બગાડ છે. એથી મંદાગ્નિ થાય આંતરડા નબળા પડે. હોજરીનો એન્ડીયેએસ ૨સ ખૂટે છે. એથી જ પાણીની વારેવારે જરૂર પડે છે. સામાન્યતઃ ૩ કલાકે જ પાણી વાચના-૫૭ १७१ Page #197 -------------------------------------------------------------------------- ________________ પીવાય મહાપુરુષ બનાય છે; સામાચારીના પાલનથી. આપણા ત્યાગથી જગતમાં આદર્શ સ્વરુપ બની શકાય. સમાચા૨ીના પાલનમાં સતત જાગૃતિ રાખવી, આજે દરેક સમુદાયમાં સમાચારીનું પાલન મંદ થયું છે. (દવા, મંજન વિગેરે શબ્દ ગોચરીની માંડલીમાં બોલાય છે જે તે માંગવા માટે ગોચરીની ભાષા ન બોલવી.) ગૃહસ્થના શબ્દોનો જ ઉપયોગ કરવો વિગેરે સામાચારીના ભંગ છે. ગીહીજોગ છે ધાતુની પરાત વિગેરે પણ ન વપરાય. પૂર્વે લાકડાની કથરોટમાં પાણી ઠારતા. તેમાં નીલ-ફુગાદિની વિરાધના ન થાય તે ધ્યાન રાખવું. ગોચરી વહોરવા જાય ત્યાં પણ ગીહીજોગ ન થાય તેમ વર્તવું. ગોચરી યોગ્ય સમયે નીકળવાનું છે. તો ગોચરી જતાં શું-શું કરવું તે વિચારણા આગળ કશું. વાયના પ ૧૭૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ quad-c ઉમા -સમયે પુત્તિ રિય...દ્દિદ્દા ગાથા ૬૬ પરમાત્માનું શાસન પામી સંયમ મેળવ્યા પછી સંયમ જીવન શુદ્ધ કરવાના માર્ગદર્શન રૂપે પૂ.આ. ભાવવિજય મ. સાહેબે જ્ઞાનીઓની આજ્ઞાને આ સામાચારી ગ્રંથમાં ઢાળી છે. બે પ્રહર સ્વાધ્યાય, દેરાસર દર્શન કરવા, ગોચરીનો સમય થાય ત્યારે સાધુએ શું કરવું તે અધિકાર જણાવે છે. ગોચરીનો સમય થાય ત્યારે પ્રાચીનકાળમાં રોજ જોગની જેમ વિધિ કરતા હતા. લઘુવંદન ઇરિયાવહિયા કરી આદેશ માંગે. મીવન ! પત્રાાિ સ્થાને સ્થાપવામિ ? કહી પાત્ર યોગ્ય સ્થાને મૂકી ૩ વાર પ્રમાજી ગુરુ પાસે ઉપયોગ કરી આવસ્યહી કહી સંઘાટકની સાથે ગોચરી જાય એકલા જવામાં સ્ત્રીનો, કૂતરાનો, શત્રુનો (પ્રત્યનિક) ઉપદ્રવ થાય વળી દોષની ગવેષણા બે સાધુ હોય તો સારી રીતે થાય મહાવ્રતની જાળવણી થાય માટે સંઘાટક ગોચરી જાય ગોચરીએ જતાં પીવસ્રહી’ કહીને નીકળે. ગોચરી નીકળતા ઉપયોગનો કાઉસ્સગ્ન કરે. ઉપયોગનો કાઉસ્સગ્ન અત્યારે સવારે સક્ઝાય પછી થાય છે. પૂર્વકાળમાં ગોચરી વખતે કરતા. ગોચરીએ જતા સાધુ ગૌતમ સ્વામીનું નામ લઇને જાય. મિષ્ટાન્ન-પાનીસ્વરપૂછામ : એ ગૌતમ સ્વામીનું વિશેષણ છે. અહીં ‘મિષ્ટ' એટલે “સંયમ યોગ્ય = દોષ રહિત” અર્થ લેવો. શુદ્ધ નિર્દોષ જ આહારની સાધુને અપેક્ષા હોય ગોચરી જતો સાધુ વારં"= વાયુ જે નાડીમાં ચાલતો હોય તે બાજુના પગ પ્રથમ ઉપાડે. ચંદ્રનાડી (ડાબી નાસિકા) માં શ્વાસ ચાલતો હોય તો ડાબો પગ અને સૂર્યનાડીમાં (જમણી વાચના-૫૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ નાસિકામાં) શ્વાસ ચાલતો હોય તો જમણો પગ ઉપાડી ચાલવાની શરુઆત કરે. ત્યારે ગાથા બોલીને જાય પછી દાંડો વચમાં ક્યાંય નીચે મુકે નહીં. વળી શુધ્ધ ગોચરી લાવવા માટે નીચેની બે ગાથા બોલીને જાય (પૂર્વે સામાચારીમાં આ બે ગાથા બોલવાની હતી પરંતુ હાલ નથી.) उसभस्स य पारणाए इकखुरसो आसि लोगनाहस्स । सेसाण य परमन्नं अमियरसरसोवमं आसि ॥६७॥ अकखीण-महाणसिलद्धि-संजुओ जयउ गोयमो भयवं । जस्स पसाएणऽज्जवि साहुणो सुत्थिया भरहे ।।६८।। લોકનાથ એવા ઋષભદેવ પ્રભુને દીક્ષા તપનું પારણું ઇશુરસથી થયું. બાકીના તીર્થકરોનું પારણું અમૃતરસની ઉપમા સમાન ખીરથી થયું...તે તથા અક્ષીણ મહાનસી લબ્ધિ યુક્ત એવા તથા જેમના પ્રસાદથી આજે પણ ભરતક્ષેત્રમાં ચારિત્ર સંપન્ન સાધુઓ સમાધિ યુક્ત રહેલા છે તે ગૌતમ સ્વામી ભગવાન જય પામો. ૬૭/૬૯ || આ રીતે સ્મરણ કર્યા પછી સાધુ ગોચરી માટે નીકળે તે કેવો હોય ? તે માટે ત્રણ વિશેષણ આપેલ છે. ૧) ઉદ્યત આળસ રહિત, નિર્દોષ ગોચરીની ગવેષણા કરવામાં આળસ ન કરે. ૨) અદીનવદન વિકસીત મુખવાળો દીનતારહીત મુખ હોય. ૩) પ્રસન્ન મનોદ્રષ્ટિ નિર્મળ મનવાળો = ઇન્દ્રિયોને પોષવાની લાલસ ન હોય. આવો મુનિ ઉછવૃત્મા = થોડો થોડો આહાર લેવા દ્વારા ગોચરી ગ્રહણ કરે. ગોચરીને માધુકરી કહેવાય છે. મધુકર એટલે ભમરો, જેમ ભમરો જુદા-જુદા ફૂલોમાંથી થોડો-થોડો રસ ચૂસે છે તેમાં (૧) પુષ્પને કિલામણા નથી થતી તથા (૨) પુષ્પ પણ રસ રહિત નથી બનતું છતાં (૩) ભમરો પોતાના આત્માને સંતોષ પમાડે છે. તે જ રીતે સાધુની ભિક્ષા ચર્યા હોય. જેને ત્યાંથી ગોચરી લે તેનું મન ન દુભાય તથા તેને પુન: કરવી પણ ન પડે વિગેરે અનેક વિધિ ધ્યાનમાં રાખી ગોચરી વહોરે. ગોચરી જવાના ટી વીથી: (પ્રકારના માર્ગ બતાવે છે.) "૩નૂરતું પુત્રી' (૧) ઋજવી (૨) પ્રત્યાગતિ (૩) ગોમૂત્રિકા (૪) પતંગવિથી (૫) પેટા (૬) અર્ધપેટા (૭) અત્યંતર શબૂકા (૮) બાસ સંબૂકો. એ આઠ ગોચરી ભૂમિ એટલે...ગોચરી ફરવા માટેના માર્ગ છે. આહાર ગવેષણા માટે વાચન-પદ Page #200 -------------------------------------------------------------------------- ________________ જતો સાધુ સ્થાન અભિગ્રહ ધારે-તેમાં આઠ માર્ગમાંથી એક-બે માર્ગ ધારે તેમાંથી જે આહાર મળે તે લેવો. (૧) 'ટી '' સ્થાન એટલે પોતાના ઉપાશ્રયેથી સીધા-ઘરેથી ગોચરી વહોરી ગામ બહાર નીકળે ત્યાંથી સીધા ઉપાશ્રયે આવે તે જરી માર્ગ. (૨) 8 જુગતીની જેમ ગૃહસ્થના ઘરે વહોરતો વહોરતો બહાર જાય પાછા ફરતા બીજી શ્રેણીના ઘરોમાંથી ગોચરી ફરતાં ફરતાં ઉપાશ્રયે આવે તે પ્રત્યાગતિ (૩) સામ-સામે રહેલા ઘરોની શ્રેણીઓ પૈકી પ્રથમ ડાબી શ્રેણીના ઘરે પછી જમણી શ્રેણીના ઘરે પુનઃ ડાબે જમણે ગોચરી જાય એમ અનુક્રમે બન્ને શ્રેણીઓના સામ-સામા ઘરોમાં ભિક્ષા લેતો ફરે તે ગોમૂત્રિકા (૪) પતંગિયાની જેમ = અભયત જે તે રીતે ઘરમાં ફરે તે પતંગવિથી (૫) પેટીની જેમ ચારે દિશાની શ્રેણીની કલ્પના કરીને ઘરે ગોચરી ફરે અને વચ્ચેના ઘરો છોડી દે તે પેટા (૬) ચાર દિશાના બદલે બાજુ બાજુની માત્ર બે દિશાની જ શ્રેણી-લાઇનમાં ગોચરી જાય તે અર્ધપેટા (૭) શંખના આવર્તની જેમ ગોળ-ગોળ સ્થિત ઘરોમાં અંદરના ઘરથી (મધ્યથી) વહોરતા વહોરતા બહાર નીકળે તે અત્યંતર શબૂક. (૮) બહારથી અંદર વૃત્તકારે વહોરતા જવું તે બાહ્ય શબૂક પંચાશક વૃત્તિ'માં કહ્યું છે કે શબૂક એટલે શંખ...શંખના આવર્તની જેમ ગોળ-ગોળ ગોચરી ફરવું. તેના પ્રદક્ષિણા ક્રમ અને અપ્રદક્ષિણા ક્રમ એમ બે ભેદ છે. કેટલાક ગ્રંથોમાં પહેલી, બીજી તથા સાતમી, આઠમીને એકત્વ માનીને છ વીથી ગોચર ભૂમિ જણાવી છે. ગોચરી જવાના માર્ગો બતાવી હવે ઇચ્છકાર આદિ દશ સામાચારી કહે છે. કેમકે ગોચરી આદી શ્રમણ આચારોમાં સામાચારીનું પાલન ન હોય તો અનેક જીવોને અધર્મ પમાડે માટે ઇચ્છાકારાદિ સામાચારી કહે છે. ૧) ઇચ્છકાર સામાચારી મોટાને નાના પાસે કંઇ કામ કરાવવું હોય તો પણ ઓર્ડર ન કરે. પણ મમેકં વૃત્યે ગુરુ તમારી ઇચ્છા હો તો મારું આ કામ કરો” એમ કહે. સાધુને પોતાનું કાર્ય તો જાતે જ કરવાનું છે. નિષ્કારણ બીજાને કહેવું નહીં. પણ માંદગી વિગેરેનું કારણ હોય અને કામ બીજાની પાસે કરાવવું પડે તેમ હોય તો પણ બીજાને મર્યાદાપૂર્વક કહે. “તારી ઇચ્છા અનુકૂળતા હોય તો મારું આ કાર્ય કરો.' વળી પોતે કાર્ય કરતા હોય અને કોઇ નિર્જરાર્થે માંગે કે આ કાર્ય મને કરવા આપો તો પણ ઇચ્છકાર' પૂર્વક કાર્ય કરવા આપે. પરંતુ બળાત્કારે કે આજ્ઞાના જોરથી ન કરાવે તે ઇચ્છકાર સામાચારી. - કી વાચના-૫૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨) મિથ્યાકાર સામાચારી સંયમ યોગની ક્રિયાની આચરણમાં વિતથ આચરણા થઇ જાય તો તુરત ‘મિચ્છામિ દુક્કડં’ દે; તે મિથ્યાકાર સામાચારી. ૩) તથાકાર સામાચારી કલ્યાકલ્પ કર્તવ્યાકર્તવ્યમાં હોંશિયાર હોય જ્ઞાનાચારાદિ પાંચ આચારમાં રહેતા હોય તેવા આત્માની આજ્ઞામાં તર્ક ન કરાય. તેઓ જે ફરમાવે તેનો સ્વીકાર કરી લેવો. અહીં કલ્પ = આચાર; તદ્ વિપરીત અકલ્પ અથવા જિનકલ્યાદિની આચરણા તે. કલ્પ અને ચરક સુગતાદિની આચરણા તે અકલ્પ આવી જ્ઞાનનિષ્ઠાને પામેલા તથા મહાવ્રતાદિમાં સ્થિત, સંયમ તપમાં આઢય એવા ગુરુના વચનનો કોઇ પણ વિચાર કર્યા વગર સ્વીકાર કરે તે તથાકાર સામાચારી. જેનાથી આત્મા કર્મબંધન તોડવા સમર્થ થાય તે આચાર. જેનાથી આત્મા કર્મબંધન તોડવા સમર્થ ન થાય તે અકલ્પ. જીવ મરે કે ન મરે પણ જેમાં આશ્રવ વધે, સંવર ઘટે તે અકલ્પ. જેમાં આશ્રવ ઘટે સંવર વધે તે કલ્પ દેખીતી રીતે ભલે આપણને ઉલ્લાસ ન લાગે યા હિંસા લાગે તો પણ કલ્પ. કલ્પ = જિન કલ્પ, સ્થવિર કલ્પ વિગેરે છે. સાધુપણુ પંચ મહાવ્રતમાં રહે, સંયમ તપમાં આઢ્ય એવા ગુરુ મહારાજ જ્યારે વાચના આપતા હોય ત્યારે ‘‘જી’’ સાહેબ કહે. જી=સ્વીકાર, તહત્તિનું ટૂંકુ સ્વરૂપ છે. ‘આપ જે કહો તે જ સ્વીકારવા લાયક છે.'' ન થઇ શકે એ વાત જુદી છે. આમ સ્વીકાર કરવો તે તથાકાર સમાચારી છે. ૪) આવશ્યિકી સામાચારી : જ્ઞાન-દર્શન-ચારિત્ર નિમિત્તે અવશ્ય-નિશ્ચિત રુપે વસતી – ઉપાશ્રયની બહાર જવું પડે ત્યારે વસતીની બહાર જતાં આવસહી કહેવું તે આવશ્યકી સામાચારી આવશ્યક કાર્ય સિવાય વસતીની બહાર જવાનું નથી તે આ સામાચારી જણાવે છે. ‘‘આવશ્વિકી’’ (ઞ + વશ્ય) તાબેદારીથી કે પરાણે નહીં પણ ગુર્વાશા વચન પાલન માટે. આત્મવિકાસ માટે ક૨વું દેરાસરમાંથી બહાર નીકળી ગોચરી. પાણી વિગેરે કરવું એય સંયમ પ્રધાન અંગ છે. ઉપાશ્રયમાંથી ગોચરી, સ્પંડિલ, માત્રુ તથા ગુર્વાશા ત્રણ કારણે બહાર જાય જેમ કે ગુર્વજ્ઞા દવા લેવા વિગેરે જવાનું કહે તે ગુર્વાજ્ઞા પ્રમાણે કરવાથી મોહનું જોર ઘટે. વાચના-૫૮ ૧૭૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫) નેપેધિકી સામાચારી : વળી વસતીમાં દેરાસરમાં પ્રવેશ કરતા નિસાહિ કહેવું. સાધુને નિસીહિ શા માટે ? પૂર્વની પ્રવૃત્તિનો ત્યાગ કરવા અર્થાત્ પૂર્વનો વિચાર મગજમાંથી ખલાસ થાય તે માટે સાધુને નિસહિ છે. ગોચરી વખતે કોઇ વરઘોડો વિગેરે જોયો હોય તો મુકામમાં નિસાહિ કહ્યા પછી ભૂલી જવાનું. “આ રીતે આમ વહો” અહીંથી આ વહોવું” ગોચરી સંબંધી જ વાત કરાય જે કાર્ય માટે આવસ્સહી કહીને નીકળ્યા હોઇએ તે સિવાય અન્ય કોઇ જ કાર્ય ન થાય. દેરાસર જવાની ગુરુ મ.સા.ની રજા લઇ “આવસ્તહી' કહી વસતીની બહાર નીકળ્યા પછી ઠલ્લે ન જવાય. અને સ્થડિલની રજા લઇને “આવસ્યહી' કહીને નિકળ્યા પછી દેરાસરે ન જવાય. એક ફેરામાં એક જ કામની આજ્ઞા હોય. કોઇકવાર સમય ન પહોંચતો હોય તો ગુર્વાજ્ઞા લે કે સાહેબ ! કામે જવું છું તો સાથે દર્શન કરીને આવું ? એ અપવાદિક વાત છે. નિસાહિ આવસ્યહી' ખૂબ મહત્વની સામાચારી છે. જ્ઞાન-ધ્યાન નિર્જરાના અંગ સિવાય બહાર નીકળાય જ નહિં. નિસીહિ કહ્યા પછી નિર્જરાનું અંગ ઉભુ ન થાય ત્યાં સુધી બહાર ન જવાય. જ્ઞાન-દર્શન ચારિત્રની વૃદ્ધિ માટે બહાર જવાનું છે. જ્ઞાન વૃદ્ધિ અર્થે વાચના લેવા જવું. દર્શન વૃદ્ધિ અર્થે દર્શન કરવા જવું. ચારિત્ર વૃદ્ધિ અર્થે ગોચરી લેવા જવું. પગ છૂટો કરવા બહાર જવાય જ નહીં. પગ છૂટો કરવો હોય તો ૧૭ ખમાસમણાં વિગેરે દેવા. ) આપૃચ્છા ૭) પ્રતિપૃચ્છા ૮) છંદના ૯) નિમંત્રણા એ ચાર સામાચારી ભેગી બતાવે છે. કામ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે “હે ગુરુદેવ ! હું આ કાર્ય કરું ?' એમ પુછે તે આપૃચ્છા સામાચારી ગુરૂ મહારાજ ના પાડે તે છતાં આપણને કરવા યોગ્ય લાગતું હોય તો પુન:ગુરુ મ.સા.ને કારણે બતાવીને કાર્ય કરવા અંગે પૂછે તે પ્રતિકૃચ્છા સામાચારી. વાચના-પ૮ * * Page #203 -------------------------------------------------------------------------- ________________ અથવા ગુરુ મ.સા. એ ૧૦ વાગે અમુક જગ્યાએ જવા માટે આજ્ઞા આપી હોય કે કોઇ કાર્ય કરવા કહ્યું હોય તો ત્યાં જતી વખતે કે કાર્ય કરતાં તે સમયે પુનઃ પૂછવું તે આપૃચ્છા. પછી પુસ્તક કે ઉપકરણ વિગેરે ઠેકાણે મૂકે. કપડો, કામળી, દાંડા સાથે તૈયાર થઇ નીકળે તે સમયે આચાર્ય મહારાજને પૂછે તે પ્રતિપૃચ્છા કહેવાય ટૂંકમાં કાર્ય પહેલાં પુછે તે આપૃચ્છા કાર્ય સમયે જ પુનઃ પુછે તે પ્રતિપૃચ્છા. આજે આ સામાચારી નો ભંગ થાય છે. છેક ત૨૫ણી ભરીને પછી જ બાહીર ભૂમિ માટે પૂછે, પણ પહેલાં પૂછવાથી વ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જ્ઞાતા જ્ઞાની ગુરુમહારાજ કહે ‘ભાઇ ! અત્યારે સ્વાધ્યાય કરો. પછી જજો.' પહેલાં આપૃચ્છા અને જતી વખતે પ્રતિપૃચ્છા કરે. આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી ન હોય તો ગુર્વાજ્ઞાનું મહત્વ ન સમજી શકાય. હવે છંદના, નિમંત્રણા સામાચારી જણાવે છે. *``પુર્વ્ય દિન છંટ’’ પોતાના માટે વહોરી લાવેલ ગોચરીમાંથી નિયંત્રણ કરે. આ આહારમાંથી તમે ગ્રહણ કરીને મને લાભ આપો. એમ નમ્રભાવે પ્રાર્થના કરવી તે છંદના. ``નિયંતા તો ગાળિતં′ પોતે વહોરીને લાવ્યા ન હોય પરંતુ નાનામોટા-ગ્લાન વિગેરેને વિનંતી કરવી આપના આહાર-પાણી લાવવાનો લાભ મને આપો તે નિમંત્રણા. છંદના = લાવેલ ગોચરી બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-ઉપાધ્યાય- આચાર્ય વિગેરેને આપે. પેટ તો કૂતરા-બિલાડા પણ ભરે છે પણ આવા ઉચ્ચ આત્માઓનો લાભ ક્યાંથી મળે ? ''તારો દુષ્ના વિ તારિો’’ લાવેલ વસ્તુ ગુણાનુરાગ દ્રષ્ટિથી બીજાને આપવી તે છંદના સામાચારી, અને લાવ્યા પહેલાં પૂછવું તે નિમંત્રણા સામાચારી સૌહાર્દ-ભાવ બન્નેમાં જરૂરી છે. ઉભયનો ઉલ્લાસ ટકાવવો એ જ ગીતાર્થનું કાર્ય છે. બન્નેમાં ભાવની વૃદ્ધિ થવી જોઇએ. જ ૧૦) ઉપસંપદા સામાચારી : જ્ઞાનની વૃધ્ધિ માટે, દર્શનની નિર્મળતા, ચારિ * સામાચારી પ્રકરણાદિ ગ્રંથોમાં છંદના અને નિયંત્રણા સામાચારીની વ્યાખ્યામાં વિવક્ષા ભિન્નતા જણાય છે.-સંપાદક વાચના ૫૮ ૧૭૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ત્રની શુદ્ધિ માટે પોતાના ગુરુ કરતાં બીજે વધુ સારું લાગે તો ગુર્વાજ્ઞાથી બીજે જાય, ગુરુ પણ સામાચારીના જ્ઞાતા હોય. “આનો જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિકાસ ત્યાં સારો થશે એમ પણ જાણે'' આથી ના ન કહે “જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ અર્થે હું આપની પાસે આવ્યો છું. એમ કહે તે અન્ય ગુરુની નિશ્રા વિધિ પૂર્વક સ્વીકારવી તે ઉપસંપદા. ઉપસંપદા એટલે ? ઉપ = પાસે સમ્ = સમ્યક પ્રકારે પદ = સ્વીકાર કરવો. જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે ગુરુ મહારાજનો સ્વીકાર, પોતાના ગુરુ કરતાં બીજા પાસે જ્ઞાન વધુ હોય તો ત્યાં જાય અથવા તો દર્શન શુદ્ધિ માટે દ્રવ્યાનુયોગનો વિષય સારો હોય તો ત્યાં જાય વળી. “અમારું ચારિત્ર સારું નથી તમારા યોગ્ય અમારી પાસે સામગ્રી નથી માટે આપ રાખો.' એમ ગુરુ મ.સા. લેખિત આપીને શિષ્યને જ્યાં મોકલે ત્યાં જાવજીવ રહે. આ ચારિત્રની શુદ્ધિ થઇ. માટે જ યતિઓના કહેવાથી વિજય પ્રભ સૂરિ વિગેરે એ ક્રિયાનો ઉધ્ધાર કર્યો. વાસક્ષેપ પોતે નાંખ્યો. આમ ભવભીરુ ગુરૂ અન્ય પાસે મોકલે આ ઇચ્છા મિચ્છાદિક દશવિધ સામાચારી થઇ. ઇચ્છાકાર આદિ સામાચારી તથા ચક્રવાલ સામાચારી બન્ને જુદી સામાચારી છે. ચક્રની જેમ ક્રમ પ્રમાણે ચાલે તો ચક્રવાલ સામાચારી. સૂર્યોદયની પ્રથમ ઉપધિ, પડિલેહણ, વસતિ પ્રમાર્જના ગોચરી જયણાથી વાપરે. પાતરા સાફ કરો. અંડિલ જાય. માંડલા પ્રતિક્રમણ વિગેરે કરવાતે ચક્રવાલ સામાચારી અહીં સ્વાધ્યાય ગૌણ કર્યો છે. બતાવ્યો નથી કેમકે શેષ સમયમાં સ્વાધ્યાય જ કરવાનો છે. “મહાનશીથ' સૂત્રમાં આ ચક્રવાલ સામાચારી ૧૦ પ્રકારની કહી છે. (૧) પડિલેહણ (૨) પ્રમાર્જના (૩) ભિક્ષા (૪) ઇરિયા (૫) આલોચના (૬) વાપરવું (ભોજન) (૭) પાત્ર ધોવા (૮) વિચાર | વિહાર અંડિલ જવું. (૯) સ્પંડિલ ભૂમિની પ્રાર્થના (માંડલા) કરવી (૧૦) આવશ્યક પ્રતિક્રમણ કરવું. આ સામાચારી “પ્રાતઃ પ્રભૂતિ'' સવારથી આટલી ક્રમશ કરવાની છે. ૧) વસ્ત્ર-પાત્ર વિગેરે ઉપધિ સવાર-સાંજ યોગ્ય સમયે વિધિ પૂર્વકપડિલે હણ કરવું. : : : :::::: રોજ ::::::::::::::::::::::: વાચના-૫૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨) સવાર-સાંજ વસતિનું પ્રમાર્જન કરવું. ૩) નિર્દિષ્ટ સમયે અથવા ગામના રિવાજ મુજબના સમયે વિધિપૂર્વક ગોચરી જવું. ૪) વિધિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઇરિયાવહિયા પડિક્કમવા. ૫) ગોચરીમાં લાગેલા દોષો અગર અન્ય પ્રસંગે લાગેલા દોષો = અતિચારો ગુરુ મ.સા. સામે પ્રગટ કરવા તે. ૬) ચબ-અબ કે સીસકારા જેવા અવાજ ન આવે, નીચે વેરાય નહીં તે રીતે વાપરવું. ૭) વાપર્યા પછી – – ત્રયે . ત્રણવાર પાણીથી પાતરા ધોવા. ૮) સંજ્ઞા = વડીનીતિના વિસર્જન માટે બહાર જવું. ૯) સૂર્યાસ્ત પૂર્વે સ્પંડિલ = પ્રાસુક જીવજંતુરહિત ભૂમિનું શોધન કરી નિયત કરવું ૧૨ લઘુ શંકાથે, ૧૨ ગુરુ શંકાથે, ૩ કાલ ગ્રહણ માટે કુલ ૨૭ ચંડિલ ભૂમિનું પડિલેહણ કરવાનું છે. ૧૦) મુદ્રા = આસન સાચવવા પૂર્વક અને સૂત્રોના ઉપયોગપૂર્વક આવશ્યક પ્રતિક્રમણ કરવું. આ ચક્રવાલ નામની દશધા સામાચારી છે. આ બધી સામાચારીઓનું પાલન પ્રતિદિન કરવાનું છે. સતત સામાચારીનું નિષ્ઠાપૂર્વક પાલન કરી ચારિત્રમાં સ્થિર થવાનું છે. આ સામાચારીમાં કેવી રીતે વર્તવું-રહેવું તે આગળ જણાવશે. વાચના-પ૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ વાચનાપલ તદ તદૃમાળનોનં..।।૭૧|| પરમાત્માના શાસનમાં સંયમ જીવન પામ્યા પછી શાસ્ત્રાજ્ઞા અનુગત આજ્ઞા પાલનથી મોહનીય ઘટે છે. એ વાતને કેન્દ્રમાં રાખી પૂ.આ.શ્રી ભાવદેવ સૂરિ મ. એ ‘યતિદિનચર્યા’ ગ્રંથમાં શાસ્ત્ર નિર્દિષ્ટ સામાચારી ગુંથી છે. ગીતાર્થોની આચરણાથી રૂઢ હોય તે સામાચારી કહેવાય. દશવિધ તથા ચક્રવાલ સામાચારીનો અધિકાર આવી ગયો. આ સામાચારીનું પાલન પ્રતિદિન કરે તો મુનિ કેવી રીતે રહી શકે ? એક પછી બીજું કાર્ય કરવાનું જ હોય તો અધ્યવસાયોની સ્થિરતા કેવી રીતે ટકે ? તે જણાવે છે. ``મવિશ્ય બ્ને વટ્ટમાાનોi || ભવિષ્યમાં ક૨વાના કાર્યને ‘કરીશ’ એમ સાધુ ન કહે. પરંતુ વર્તમાન યોગ કહે. અર્થાત્ ‘ક્રિયા કરવાના અનુકૂળ સંયોગ હશે તો કાર્ય ક્રિયા કરીશ.' એ બતાવવા હું કાર્ય કરીશ એમ ન કહેવાય. અકાર્યનો તો ત્યાગ જ કરે; ક૨વા લાયક કરે. તેમાં પણ ભવિષ્યના કાર્ય પ્રસંગોના અધ્યવસાયો ચાલુ આરાધના-સાધનાને કહોવી ન નાંખે. ‘મારે આ કરવું છે'' ‘આ કરવાનું છે'' તેવી વ્યગ્રતા ન આવે અને થઇ રહેલી ક્રિયામાં એકાગ્રતા પૂર્ણ ઉપયોગ સ્થિર રહી શકે માટે વર્તમાન યોગના ભાવને સાધુ સતત આગળ રાખે. આથી જે સામાચારીનું પાલન ચાલતું હોય તેમાં સ્થિરતા આવે. સાધુ પોતાની જાતને સ્થિરતા પૂર્વક કેવી રીતે ટકાવે ? તે જણાવે છે. ``હવય ર પત્રિાયાં’’ ક૨ પત્રિકા એટલે ચર્મમય જલપાત્ર અર્થાત્ મશક હૃદયરૂપી મશકમાં ઉપશમનું નીર હોય. ઉપશમ એટલે શાસનની આરાધના ના પ્રભાવે કષાયની શાંતિ વાચના-પ૯ ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ થઇ હોય તે ઉપશમ. તે ઉપશમ દ્વારા આત્માના પાપમલને વે, આત્માને નિર્મલ બનાવે. પાપ એટલે ‘મોહ' અર્થાત્ રાગ-દ્વેષની પરિણતિ-વિભાવદશા કે જિનાજ્ઞા વિરુદ્ધ ચાલવું તે. આમ જ્યારે-જ્યારે પાપ થાય ત્યારે મિચ્છા મિ દુક્કડં દે અને આત્માને નિર્મળ કરે. મારાથી ભૂલ ન થવી જોઇએ એમ વિચારી પુનઃ પુનઃ મિચ્છા મિ દુક્કડં દે. આ રીતે ભાવિત થએલો આત્મા જે ગીતાર્થ = સૂત્રાર્થને જાણનારો તથા યથોક્ત સામાચારીનું પાલન કરનાર હોય તે નિર્દોષ અશનાદિક પિંડને ગ્રહણ કરે. ||૭૨।। ગોચરી લેતાં પહેલાં પરિણતિની નિર્મળતા ખૂબ જરૂરી છે. અન્યથા આત્મા મોહનીયની વાસનામાં ફસાય છે. આજ્ઞારુપી અમૃતના રસાસ્વાદથી જેનો ભાવિતાત્મા છે. ભાવિત = તદ્રુપે પલોટાઇ જાય, દોષ ટાળવામાં=નિર્દોષ ગ્રહણ ક૨વામાં એક-મેક થાય. ગોચરી જનાર ગીતાર્થ હોય; સામાન્ય કોટિનો આત્મા ન હોય. હા; તે સામાન્ય સાધુ ગીતાર્થ સાધુની સાથે જાય ને ટ્રેનીંગ લે એ વાત જુદી છે. અહીં ગીતાર્થની વ્યાખ્યા કરે છે. ગીત સૂત્ર અર્થ = વ્યાખ્યા. સૂત્રની વ્યાખ્યા ‘આજ્ઞા' પ્રમાણે જીવન જીવવાની તૈયારી તે ગીતાર્થ. પરમાત્માની આજ્ઞા શું ? તે કર્મક્ષય ક્યારે થાય ? કર્મક્ષય કરવો તે રાગ-દ્વેષ ઘટે ત્યારે તે રાગદ્વેષ ક્યારે ઘટે ? આત્મભાવની સન્મુખ હોય તો પૌદ્ગલિક રાગ ખતમ થાય, પુદ્ગલનો રાગ ન હોય ત્યારે રાગ-દ્વેષ ઘટે. ઉપયોગ ભલે હોય, પણ આના વિના ન જ ચાલે. આવું ગીતાર્થને ન હોય. વાચના-૫૯ ૧૮૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ બેંતાલીસ દોષ રહિત આહારાદિ ગ્રહણ કરે. ગીતાર્થ બન્યા પહેલાં ગોચરી-ગવેષણા માટે જવાય નહીં કે મોકલાય નહીં. કેમકે ગીતાર્થ જ ૪૨ દોષ ટાળી શકે. પિંડ એટલે આહાર વિગેરેનો જથ્થો. જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય તે પિંડ. ગોચરી, પાત્ર, ઉપધિ, મકાન આ ચાર જાતના પિંડમાંથી ૩ની ગવેષણા આજે સાવ નથી. ગોચરીમાં પણ નથી કેમકે તૈયાર રસોડેથી જ પાતરા ભરવાની વૃત્તિ થઇ ગઇ છે. ૪૨ દોષ રહિત આહાર વિગેરે ગ્રહણ કરવાનું છે તે વ્યવહાર સૂત્ર, નિશીથસૂત્ર, નિશીથ, પંચકલ્પ, જીતકલ્પ વિગેરેમાંથી સાધુ ગોચરીનું જ્ઞાન મેળવે અને ગોચરીના ગીતાર્થ થાય એટલો અભ્યાસ દુર્લભ છે, માટે જધન્યથી ગોચરીના ૪૨ દોષ અર્થ સાથે આવડતા હોય તે જઘન્યથી ગોચરીના ગીતાર્થ છે. આ ૪૨ દોષના નામ અર્થ સાથે આવડતા હોય તેની ટૂંકી વ્યાખ્યા જેના મગજમાં હોય અને તે દોષો નિવારવા તત્પર હોય તે જઘન્ય ગીતાર્થ કહેવાય ૪૨ દોષ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧૬ ઉદ્ગમ દોષ, ૧૬ ઉત્પાદનના દોષ અને ૧૦ એષણાના દોષ એમાં. ઉદ્ગમ એટલે જન્મ-ઉત્પન્ન થાય તે...આ દોષ ગૃહસ્થ તરફથી વિશેષ લાગતા હોય છે. ગૃહસ્થ ભક્તિ-ભાવથી કરે તેમાં ૧૬ દોષ છે. ઉત્પાદ-સાધુ તરફથી લાગતા દોષ. ઉત્પાદ = પાતરામાં મૂકવું તે. વળી એષણાના ૧૦ દોષ જે ગવેષણાની ખામીને કારણે લાગે છે. પ્રથમ ઉદ્ગમના ૧૬ દોષ ગૃહસ્થના નિમિત્તે લાગે છે તે ૧૬ દોષ ગૃહસ્થને સમજાવવા જોઇએ. આથી એ પોતે બચી શકે. અને અજ્ઞાન અણસમજ કે ભક્તિથી સાધુને દોષ લગાડતા હોય તે ટાળી શકે. પિંડની ઉત્પતિ થવામાં ૧૬ દોષ આ રીતે છે. (૧) આધાકર્મ ``સઘાય ચિતે ચ ́' આધાકર્મી, એટલે ગુરુ મહારાજને હૈયામાં ધારણ કરીને જે રસોઇ આરંભ-સમારંભ છ જીવની કાયની વિરાધના વિગેરે પાપક્રિયા કરાય તે આધાકર્મી. આજે સાધુ-સાધ્વીમાં આ મર્યાદા ખૂબ ઘટતી જાય છે. નવકારશી પણ સૂર્યોદય પહેલાં વહોરાય છે. આથી શ્રાવકો ખાસ વહેલા બનાવે. સૂર્યોદય પહેલાં જ ધડા લઇ પાણી લેવા જવું કેટલું અનુચિત ? આથી સંયમ નિઃસાર બને. વિચારધારામાં નબળાઇ થાય આથી આ દોષ ટાળવા સજાગ રહેવું. તેમાંય આવા વાચના-૫૯ ૧૮૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ દોષિત આહાર તીર્થમાં જ વપરાય તો પરિણામ કેવા નિર્ધ્વસ થઇ જાય ? (૨) ઔદેશિક ભિખારી, પાખંડી વિગેરે માટે બનાવેલા આહારમાં આપણું નામ પણ ભેગું હોય તે. (૩) પૂતિકર્મ-અપવિત્ર, એટલે ગૃહસ્થ ગઇકાલે જે વાસણમાં આધાકર્મી બનાવ્યું હોય તે જ ચમચા-થાળી તપેલી વિગેરે વાસણોમાં બનાવે કે તેનાથી વહોરાવે; પછી ભલે આજે તે આહાર શુદ્ધ હોય તો પણ દોષ લાગે. તથા સાધુએ પણ ગઇકાલે જે પાતરામાં આધાકર્મી વહોર્યું હોય તે જ પાતરામાં આજે શુધ્ધ આહાર વહોરે કે તે પાતરા દ્વારા વાપરે તે પૂતિકર્મ દોષ છે. આધાકર્મી જે પાતરામાં કારણે એકવાર પણ વહોર્યું હોય તે પાત્રને ફરી લેપ ન થાય ત્યાં સુધી (તે પાત્રનો) ઉપયોગ ન કરાય. તેમાં અશુદ્ધ પરમાણુઓ છે. તે શુદ્ધ આહારને સદોષ બનાવી દે. શુદ્ધ ગોચરીમાં થોડો પણ દોષિત આહાર આવવાથી આ દોષ લાગે છે. તે તો સ્થૂલ છે. અલેપ પાત્રમાં કે દોષિત આહાર બન્યો હોય તે ગૃહસ્થના ચૂલા-વાસણથી પણ આ દોષ લાગે છે. (૪) મિશ્રજાત-રસોઇ બનાવતાં જ ગૃહસ્થ વિચારે કે આમાંથી થોડી રસોઇ આપણે વાપરશું અને થોડી સાધુને વહોરાવશું. આમ રસોઈ બનાવવાનો વિચાર આવ્યો ત્યારથી જ ઉભય અર્થે-મિશ્ર વિચાર હોય છે. આ દોષ પ્રાય: આયંબિલ ખાતામાં વધુ લાગે તે પણ જો સાધુ ૮-૧૦ હોય અને ગૃહસ્થ ન હોય તો મિશ્ર નહીં પણ વધુ દોષ લાગે. (૫) સ્થાપના-સાધુને વહોરાવવા માટે જુદુ કાઢીને મૂકી રાખે છે તેમાં સાધુને વહોરાવવાના વિચારની સ્થાપના કરી તે સ્થાપના દોષ. (૬) પાહુડી-આપણા નિમિત્તે લગ્ન વિગેરેના પ્રસંગો વહેલા મોડા કરે તે સમયે વહોરવું તે લગ્ન પછી ચીજ લેવાય-વહોરાય પણ ચાલુ પ્રસંગમાં નહીં. (૭) પ્રાદુષ્કરણ લાઇટ કરે યા વસ્તુ જોવા માટે નવા બારી-બારણા ખોલે અને તે વ્યક્તિ પછી વહોરાવે. (૮) ક્રીત દોષ સાધુને માટે ખરીદી લાવીને વસ્તુ વહોરાવે તે. (૯) પ્રામિત્ય સાધુ માટે વસ્તુ ઉધાર લાવીને વહોરાવે. (૧૦) પરાવર્તિત સાધુની માટે વસ્તુની અદલા-બદલી કરે. જેમકે પાડોશીને ચોખા આપી તેને બદલે મગ લાવે. આ દોષના ઘણા પ્રકારો પિંડ નિયુક્તિમાં છે. વાચના-૫૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૧) અભ્યાહત સાધુને વહોરાવવા લાયકની ચીજ સામે લાવીને વહોરાવે. અભ્યાહત = ન છૂટકે હેલી (વરસાદ) વિગેરેમાં બાળ-ગ્લાન-તપસ્વીને ન રહેવાય તો જ વહોરે તો ઓછો દોષ. પરંતુ ગૃહસ્થો જે ડબ્બા વિગેરે સામે લાવે અને તે સાધુઓ લે છે તે મોટો દોષ છે. (૧૨) ઉદભિન્ન નવી બરણી, ડબ્બા તોડીને તેમાંથી વસ્તુ વહોરાવે. (૧૩) માલાપહૃત માલિયા-મંચ-મેડા ઉપરથી કે અભરાઇ વિગેરેમાંથી ઉતારીને સાધુને માટે લાવે તે. (૧૪) આછિંદ્ય સામેવાળાની ઇચ્છા ન હોય તો પણ ઝૂંટવીને લે અને વહોરાવે. દિકરા-નોકર વિગેરે ઇચ્છા ન હોય તો પણ પિતા, સત્તા કે શક્તિના જોરે તેની વસ્તુ વહોરાવે તે. (૧૫) અનિકૃષ્ટ એક ચીજના ૩/૪ માલિક હોય અને તે બધાની ભાવના સાધુને વહોરાવવાની ન હોય અને એક વ્યક્તિ વહોરાવે તે. (૧૬) અધ્યપૂરક પોતાના માટે બનાવવાની રસોઇમાં ૧૦, ૧૫ મહારાજ આવવાના સમાચાર મળતાં રસોઇની શરૂઆતમાં જ વધુ ઉમેરો કરી રસોઇ બને તે. ગ્રંથકારે આને અધ્યપૂર દોષ કહ્યો છે. ગ્રંથાન્તરમાં-પોતાના માટે પકાવવા મુકેલી રસોઇમાં વચ્ચે વધારે કરે તેને અથવપૂરક જણાવે છે. આ ૧૬ દોષ પિંડોમનના છે. આહાર બનાવતા ગૃહસ્થના નિમિત્તથી લાગતા દોષો છે. હવે ઉત્પાદનના-૧૬ એષણાના-૧૦ દોષો જણાવશે. પ.પૂ. આગમ વિશારદ વાચનાદાતા પૂ.ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. દ્વારા અપાયેલ યતિદિનચર્યા ગ્રંથની વાચના પૈકી ૭૫ ગાથા (મૂળ) સુધીની વાચનાનોંધ અમોને મળી શકી છે..! તેના આધાર તૈયાર કરેલ સંકલન અત્રે પૂર્ણ થાય છે. સંપાદક :- ગણિ નયચંદ્રસાગર વાચના-૫૯ ૧૮૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ Page #212 -------------------------------------------------------------------------- ________________ વાચના દીતાપૂપન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મહારાજ પૂ.ગુરૂદેવશ્રી અભયસાગરજી મ.ના સ્વહસ્તાક્ષરમાં સંયમી સાધકોને સુંદર હીતશક્ષિા * 26 27- ht( * 724 કે : - હવ૬૬ * બજાર જે. 4- કાબા- ગુર્વાજ્ઞા પાલન દ્વારા વૃત્તિનો સંયમ સરળ બનેછે. વૃત્તિનો સંચમ એજ સાધુતાનું સ્વરૂપ છે. વિચાર શુદ્ધિનું કૃત આચારનિષ્ઠા છે. RAJUL (C) 2514 9863, 2511 00