SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ quad=2 મુપત્તિ રચહર...રા. પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ “યતિદિનચર્યા' ગ્રંથની રચના કરી. તેને સમજાવવા પૂ. મતિસાગર મ. એ અવચૂરિ બનાવી. જ્ઞાનીઓએ નિર્દેશેલી આજ્ઞાને જીવનમાં ઉતારવા માટે આ ગ્રંથ છે. પ્રતિક્રમણ પછી પડિલેહણ કરવાનું છે. આ પ્રતિક્રમણ અને પડિલેહણ સળંગ ક્રિયા છે. સાંજે માંડલા અને પ્રતિક્રમણ સળંગ ક્રિયા છે. પહેલેથી પદ્ધતિ જ એવી પાડવી કે ગૃહસ્થ સમયસર આવે. આપણા હૈયામાં લખેલી જિનાજ્ઞાને સામે રાખવી તે પ્રતિલેખન. જીવદયા એનો બીજો હેતુ છે. મુખ્ય હેતુ તો આત્મશોધનનો છે. (સાંજે) બે ખમાસમણ દઈ મુહપત્તિનું પડિલેહણ કરવું. ઇચ્છા, ભગ, પડીલેહણ કરું ? બીજા ખમાસમણે વસતિ પ્રમાર્જ ? નો આદેશ માંગવો. વસતિ પ્રમાણું ? એટલે ? જ્યાં સ્વાધ્યાય, સંથારો વિગેરે કરવું છે ત્યાં પડિલેહણ કરતી વખતે અવધારણ કરવું તે જગ્યા વસતિ. સાંજે પ્રથમ પાત્રોનું પડિલેહણ કરીને જ વસ્ત્ર પ્રતિલેખન થાય. ત્રીજો પ્રહર પૂરો થતાં પ્રથમ પાતરાં પલેવું. પછી પડિલેહણ થાય. ત્રીજા પ્રહરની શરુઆતમાં વાપરે, ઠલ્લે જાય, આવીને પાતરાં પલેવીને બાંધે. કદાચ વાપરવું હોય તોય પડિલેહણાતો પાતરાં પલેવ્યાં પછી જ થાય. આમ દશવૈકાલિક, ધર્મ સંગ્રહ, પંચવસ્તુ, ઓઘનિર્યુક્તિ વગેરેમાં છે. કાજો લીધા પછી કોઇ જ પડિલેહણ થાય જ નહિ. અન્યથા પ્રાયશ્ચિત્ત વાચના-૪૧ જ . : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy