SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ quadu-l રપુરા વિસા લીઘઉં ઢંસા ઘેલા સ્થીમો..ll૪રૂા. પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મહારાજ સાધુ જીવનની ચર્ચા જણાવતાં પરિષદની વાત કરી રહ્યા છે. પરિષહ સાધુ જીવનમાં કસોટી રૂપ છે. કર્મના બંધનો દૂર કરવા માટે વિશિષ્ટ રીતે મન-વચન-કાયાનો પ્રયત્ન તે પરિષહ. અશુભ કર્મોનો ઉદય અવિવેકીને કર્મ બંધ કરાવે. વિવેકીને નિર્જરી કરાવનાર થાય. સાધુ જીવન સહન કરવા ઉપર રહેલું છે. જે વખતે જેવા પ્રકારના સંયોગોનું સર્જન થાય તે વખતે સાધુ જીવનને અનુકૂળ રહેવું તે જ પરિષહ છે. રાગાદિને આધિન ન થવું તે સાધુ જીવન છે. પાંચ પરિષહ પછી છઠ્ઠો અચેલ પરિસહ છે. (૬) અચલ પરિષહ : અચલ=વસ્ત્રનો અભાવ લજ્જાથી જગતના જીવો વસ્ત્રનો ઉપયોગ કરે છે. જનકલ્પી ૧૪માંથી માત્ર બે જ ઉપકરણો-ઓઘો અને મુહપત્તિ રાખે. એ વખતે લજ્જા આવે, ઠંડીથી ગ્લાની (મનમાં) આવે તો ઉપયોગ પૂર્વક કર્મના બંધનો તોડવાનું લક્ષ રાખે. વિરને અચલક પરિષહ કેવી રીતે ? ચીજ હોય પણ સારી નહીં, ફાટેલું, અલ્પ મૂલ્યનું વસ્ત્ર હોય, કપડાં ફાટેલાં હોય તો “કપડા રહિતના” એમ વ્યવહાર થાય છે. આ ફાટેલા છે, અને પછી બીજા વસ્ત્ર મળશે કે નહિ ! એમ ન વિચારે, તે પરિષહ સહન કર્યો કહેવાય. વાચના-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy