SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ •ગૃહસ્થને એકલી ગોળી પાણી સાથે લેવાની હોય તો દુવિહારનું પચ્ચખાણ લે પણ દૂધ સાથે લે તો દુવિહારનું પચ્ચકખાણ ન લેવાય. (દુવિહાર જાહેરમાં ન આપવું). તપ ચિતવણીનો કાઉસ્સગ ગુરુ મ. પારે પછી બીજા સાધુઓ એ કાઉસ્સગ્ન પારવો. અને સંપૂર્ણ લોગસ્સ બોલી તેનુ વન્દ્રનવં યુતિ” શબ્દથી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા દેવાં. મુહપત્તિના પડિલેહણ પછી બે વાંદણાં કેમ ? ૬ આવશ્યકની ક્રિયા મહત્વની છે. તેમાં મુખ્ય પ્રતિક્રમણ છે. કર્મક્ષયમાં સામાયિક, ચઉવિસત્યો વિગેરેનો પણ ફાળો છે. અને આમાં ઉત્તરકરણ રૂપે કાઉસગ્ન છે. કામ કરવામાં જેમ ગુર્વાજ્ઞા આવશ્યક છે, તેમ કામ પત્યા પછી ગુરુને નિવેદન કરવું તે પણ મહત્વનું કાર્ય છે. આથી જ આવશ્યક પૂરા થયાનું નિવેદન કરવા માટે ગુરુ મ. ના અવગ્રહમાં જવાનું છે, તે માટે બે વાંદણા દેવાનાં, તેમાં પ્રથમ વંદન વિનયનું અને બીજું વંદન અવગ્રહમાં રહી છે આવશ્યક પૂરા થયા તેનું નિવેદન કરવા માટે છે. બોલે પછી પચ્ચકખાણ ધારે. તે તપ સંબંધી વિશેષ વિચારણા અગ્રે. વાચના-૩૬ વાચના-૩૬. [...] જ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy