SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ quad=39 ''શુરૂ પીતી ગાતો...ll૧રવા પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. યતિ દિનચર્યામાં સાધુ સામાચારીની વાત કરી રહ્યા છે. તેમાં રાઇપ્રતિક્રમણનો અધિકાર ચાલે છે. દોષો ન લાગ્યા હોય તો પણ આત્મા બહિર્ભાવમાં આવ્યો હોય; તેનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. સંયમ-સામાચારીકે આત્મરમણતામાં જે દોષો લાગ્યા હોય તેની ચિંતવના ત્રીજા કાઉસગ્નમાં કરીપારીને સિદ્ધસ્તવ દંડક બોલે. દોષોની ચિંતવના કરી શુધ્ધ સ્વરૂપ દશાના સ્વામી સિદ્ધોની સ્તવના કરે, મારા આત્માનું સ્વરૂપ કેવું છે ? કર્મોથી કેટલું દબાએલું છે ? તે જ્ઞાન મેળવે. જેઓના શાસનમાં આરાધના કરીએ છીએ; તેઓનો અનુગ્રહ મેળવવા પ્રભુવીરને વંદના છે. સામર્થયોગની ક્રિયાનું ભાન થાય તે માટે ત્રીજી ગાથા છે. ચારિત્ર મોહનીય તોડવા ચોથી ગાથામાં નેમનાથ પ્રભુને નમસ્કાર છે. ૨૪ દંડક દૂર કરી સિદ્ધઅવસ્થા મેળવવા ર૪ તીર્થકરોને વંદન છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલી ૧૭ સંડાસા પૂર્વક બેસે. સંડાસા એટલે ? સાણસી-સાંધા; સાણસીને હિન્દીમાં સંડાસી કહે છે. અર્થાત્ બેસતાં ઉઠતાં શરીરના સાંધાના સંકોચ-વિકાસ થાય ત્યા જીવ વિરાધના ન થાય તેવી પ્રાર્થના કરવી તે સંડાસા. આમ સંડાસા કરી બેસે, પછી ત્રીજા આવશ્યકની) મુહપત્તિનું પડીલેહણ કરે. | વાચના-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy