SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તિ તવો શયળો...Jરરૂા. સંયમની સફળતાનો આધાર સામાચારીના પાલનમાં રહેલો છે. અને એ માટે આ ગ્રંથ છે. તેની વાચનામાં તપના સ્વરૂપનો વિચાર કરી રહ્યા છીએ... જેનાથી આત્મા કર્મબંધન માંથી છૂટે તે તપ. પચ્ચકખાણ એ આશ્રવના દ્વારોને અટકાવવાનું સાધન છે. તપ એ નિર્જરાનું સાધન છે. સંસાર ત્યાગ વખતે આશ્રવના દ્વારા બંધ થઇ યા છે. ગૃહસ્થને આશ્રવના દ્વારા ખુલ્લા છે. માટે પચ્ચકખાણનું વધુ મહત્ત્વ ગૃહસ્થને |. જો કે આપણે પણ તપની જરૂર છે. કેમકે આહારની આસક્તિથી શરીર, ઇન્દ્રિય નિનું ડહોળાણ થાય, આથી ઉકળાટ થાય, અને કર્મબંધ થાય. અનાદિના સંસ્કાર પોતાનું સ્થાન જમાવી રહ્યા છે. તેને દૂર કરવા માટે “શક્તિવંત આત્માએ તપ કરવો” મિ ‘દશવૈકાલિક' ના ૬ઠ્ઠા અધ્યયનમાં છે. તપ કરવાનો પરંતુ તેમાં વિવેક પૂરો ચિવવાનો છે. ગ્રંથકાર શ્રી ભાવસૂરિ મ. એ સ્વયં તપમાં કેવો વિવેક જાળવવો તેની પષ્ટતા કરી છે. જે તપથી મન, ચિત્ત = એટલે જ્ઞાન, તે જ્ઞાનમય સ્વભાવનો સમુદ્ર=આત્મા. . આત્માનો અધ્યવસાય અમંગળને ન ચિંતવે તે તપ કરવો. ‘મનને દુર્બાન ન થાય તે રીતે તપ કરવો’ એ ઉપલક ચોટી જો પકડીયે તો દી તપ ન થાય. ચા યાદ આવે, ન મળતાં મન ડામાડોળ થાય, તો આ દુર્બાન છે. એમ માનીએ તો, તો આગળ વધવું ક્યારે ? બિયાસણાની હેબીટ પ્રમાણે એકાસણું ન ગમે; પરંતુ આયુર્વેદમાં છે કે હોજરીને જેમ કેળવો તેમ કેળવાય’ એમાં મશીનની જેમ વ્હીસલ વાગે છે. આર્ય વાચના-૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy