SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ બનાસ્થ મુહપત્તિ યરળ...Iારા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. ભાવદેવસૂરિ મ. દ્વારા સંકલીત તિદિનચર્યામાં પડિલેહણનો અધિકાર જણાવે છે. ઓઘનિર્યુક્તિ પંચવસ્તુ, યતિદિનચર્યા વિગેરે ગ્રંથના આધારે. ‘શ્રમણધર્મ જ્યોત'માં પડિલેહણનો અધિકાર બતાવ્યો છે. તે સરળ ગુજરાતી ભાષામાં છે. ગુરુ ચરણે બેસી તેને સમજવું. પડીલેહણમાં અસાવધાની પ્રમાદ અને નિરપેક્ષ વૃત્તિના કારણે કેટલાક દોષો અજાણતાં પણ થવા સંભવ છે. તે માટે સજાગ રહેવું કેમકે પડીલેહણ જયણા માટે ક૨વાનું છે. જયણા એટલે માત્ર ‘ઉપયોગ’ નહિ, આજ્ઞાની જાગૃતિ. પ્રતિક્રમણ; થઇ ગયેલ દોષોનું નિવારણ કરે, પણ પડિલેહણ; થવાના દોષોની શક્યતાને દૂર કરે છે. પડિલેહણ એટલે શું ? શાસ્ત્રાજ્ઞાઓને નજર સામે રાખી આપણા કર્તવ્યને શાસ્ત્ર-આજ્ઞામાં જોડવાનો પ્રયત્ન તે પડિલેહણ. શાસ્ત્રાજ્ઞા શું છે ? ‘કર્મબંધને દૂર કરવો’’ તેજ શાસ્ત્રાજ્ઞા છે. ‘પરિહરું’ બોલતાં-બોલતાં ત્યાગની ભાવના થાય. દ્રવ્ય પડિલેહણ વસ્ત્રાદિને પૂજવાની પ્રવૃત્તિ, જીવદયા ની પ્રવૃત્તિ છે. તે દ્રવ્યમાં છે. માટે તેને દ્રવ્ય પડિલેહણ કહેવાય. વાચના-૪૨ Jain Education International For Private & Personal Use Only r www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy