SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ chaou-ro पच्चकखाणे सम्मं विहिए अणुसट्ठि तिन्निय थुईओ.. ॥२५॥ ચરમ તીર્થંક૨ ૫રમાત્મા દેવશ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ ગ્રંથમાં સાધુની દિનચર્યા જણાવી છે. તેમાં તપચિંતવણીના કાઉસગ્ગનો વિચાર કર્યો. દ્રવ્યતપ એ; ભાવતપની ભૂમિકા પર આત્માને લાવવા માટે ઉપયોગી થાય છે. ભાવતપ મોહનીયનો હ્રાસ તથા આત્મરમણતા દ્વારા આવે છે. દ્રવ્ય તપ કરતાં ભાવતપની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો જરુરી છે. એ અધિકારમાં ૬ માસી તપની ચિંતવના પછી પચ્ચક્ખાણ ધાર્યા પછી શું કરવું ? તે બતાવે છે. જ્ઞાનીઓની મર્યાદા અને જિતકલ્પની મર્યાદા બંનેનો એટલો સુમેળ છે કે જેની આચરણાથી અનાદિના સંસ્કારો ક્ષીણ થાય. સવારે રાઇપ્રતિક્રમણમાં સામાયિક, ચઉવિસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ ધાર્યું છે. સાંજે દેવસિય પ્રતિક્રમણમાં સામાયિક, ચઉવિસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી. એમ ષડ્ આવશ્યક પૂર્ણ થયા છે. તેનું નિવેદન ગુરુ મ.ને કરે છે. પ્રાચીન મર્યાદા પ્રમાણે ષડાવશ્યક સુધી જ પ્રતિક્રમણ હતું. હાલ જિતકલ્પમાં પાછળથી થોયો ચૈત્યવંદન વિગેરે નિયત કરવાનું છે. પૂર્વે ‘‘ઇચ્છામો અણુસદ્યુિં'' વિગેરે કહી ગુરુમહારાજ પાસેથી હિતશિક્ષા માંગતા. કોક પુણ્યવાનને તપ, કોકને જ્ઞાન વિગેરે...એમ વ્યક્તિ વિશેષ જુદી પ્રેરણા ગુરુ મ. કરતા હતા. પછી હાલ શ્રી વિજય પ્રભસૂરિ મ. વાચના ૪૦ Jain Education International For Private & Personal Use Only ૬૪ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy