SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ quad=34 "શુ પોરિ માલોચન સંથારાવાાિં વિહા...//આશા પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. પ્રાત:કાલીન સાધુ-સામાચારિનો અધિકાર જણાવી રહ્યા છે. તેમાં પ્રતિક્રમણની વિધિનો અધિકાર ચાલે છે. ગુરુ મ. ના ચરણે આલોચના કર્યા પછી સંથારા ૩વટ્ટાવી સૂત્ર બોલવાનું છે. સંથારો રા હાથનો હોય અને કાયા ૩ હાથની હોય તેમાં કેમ સુવાય ? આપણી જેમ લાંબા થઇને સુવાય નહિ. દરેક સાધુને પોતાના રા| હાથ પ્રમાણ જ સંથારો હોય, આથી કુકડીની જેમ પગ સંકોચીને સુવું પડે. સંયમ પહેલાં ટ્રેનિંગ લેવી જોઇએ. છ કાયની જયણા, પાંચ સમિતિની પાલન કેવી રીતે કરવી એ ટ્રેનિંગ લેવી જોઇએ. સંથારાનો અભ્યાસ પૌષધમાં કરવો જોઇએ. સંયમ જીવન માટે દરેક ક્ષણ કેટલું સજાગ રહેવાનું છે ? ટ્રેનિંગ સ્કુલમાં જેટલી સજાગતા હોય તેના કરતાં યુદ્ધના મેદાનમાં કેટલી જાગૃતિ જોઇએ ? સંયમ જીવન એ યુદ્ધભૂમિ છે. કર્મ સામે લડવાની યુદ્ધ ભૂમિ છે. દીક્ષા પૂર્વે તપ કરીએ, વિગઈ ત્યાગ કરીયે, પણ મુહૂર્ત આવે પછી ન કરીએ. બારે દરવાજા ખુલ્લા થાય. વૈરાગ્ય ભાવ અને આત્મજાગૃતિ હોય તો મોહનીય સંસ્કોરના દ્વાર કેમ ખૂલે છે ? ભુજંગોના કરંડિયા ખોલવા કેમ ગમે ? હજી આપણને ક્યાં ગારુડીક મંત્ર મળી ગયો છે ? પૌષધમાં એકાસણું અને સાધુ-સાધ્વીને દિક્ષામાં ત્રણ ટાઇમ વાપરવાનું ? છ'રીમાં સંથારે સૂવું તે દ્રવ્યથી છે શ્રાવક હજી કદાચ કરે ૩-૪ ધાબળા વાપરે પણ સાધુ થનારે ટ્રેઇન થવું જોઇએ. રાતે હાથના સંથારામાં ત્રણા હાથની કાયા સમાવવા હું વાચના-૩૫ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy