SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ટીયું વાળીને સૂઇ જવું તે ઉદવર્તન આને “સંથારા ઉચટણકી” કહેવાય. એમાં પડખું ફેરવવું પડે તે “પરિપટ્ટણકી” “આઉટ થકી'' = સંકોચવું, પસારણકી= વિસ્તાર કરવો. તેમાં પગને વિસ્તાર કરવો પડે તે “પસારણકી''. આમ કરવાથી દર્શનાવરણીયનો તીવ્ર ઉદય ન આવે. કેમકે આજ્ઞા-સામાચારી પાલનથી મોહનીય જ ઢીલું થાય, પછી દર્શનાવરણીય કોના આધારે ટકે ? આંતરડામાં મેલ ભરાઇ જાય છે માટે જ ઝોકા આવે છે. સામાચારી પાલન સારી રીતે થાય તો ઝોકા ન આવે. રા હાથનો સંથારો હોય, એ સંથારામાં ઉની કપડાને પાથરીને તેના ઉપર સુતરાઉ કપડું ન પથરાય તો પ્રાયશ્ચિત્ત આવે. આથી નક્કી થયું કે રાત્રે જ સુવાય. કદાચ અપવાદ કારણે દિવસે સુવું પડે તો ઉત્તરપટ્ટો જોઇએ જ. એક બાજુ સુવે તો વિટ્ટણકી બીજા પડખે સુવે તો આઉટ્ટણી માંકડ, જૂ નો સ્પર્શ (મોટે ભાગે માંડક) તે છપ્પઇ સંઘટ્ટણકી એની વિરાધના થાય તો પ્રાયશ્ચિત્ત આવે. - સાધુ ભગવંતો જીવો ઉત્પન્ન ન થાય તે રીતે રહે. માસકલ્પની મર્યાદાથી રહે અને કદાચ માંકડ થાય તો વિહાર કરે. ચોમાસામાં માંકડ વિગેરે થાય તો મુહપત્તિનું પડિલેહણ કરેલ બીજા સ્થાનમાં જઇને રહે. મનુષ્યના પરસેવામાંથી માંકડ થાય ભેદ' મનુષ્યના મલમાંથી જૂ થાય “મલજ* ચોમાસામાં માંકડ થાય તો પણ પાટ વિના ન સુવાય. સામાચારી દોષનો ભંગ મોટો છે. માંકડ મરે તો જાગતો રહે અને જયણા કરે. અને કદાચ મરી જાય તોય દોષ ઓછો છે. પણ સામાચારી ભંગથી મોટું પ્રાયશ્ચિત્ત આવે. ૧ હાથથી ઊંચી (૧૭ ઇંચ) પાટ જોઇએ. એથી નીચી પાટ ઉપર સુવાથી નિશીથ સૂત્રમાં ઘણા જ દોષો જણાવ્યા છે. * સામાન્ય રીતે કોષોમાં જૂ અને માંકડ બન્ને ભેદ૪ જણાવેલ હોય છે પરંતુ પરસેવો મેલ રુપે પરીણમે પછી જ જૂ પડે આથી જૂ ને મલજ તરીકે સ્વીકારાય છે. વાચવા-૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy