SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ “નિશીથ સૂત્ર' ન વાંચ્યું હોય એને જુદા ચોમાસા મોકલવાનો, પાટે બેસી વ્યાખ્યાન વાંચવાનો નિષેધ છે. ‘છપ્પઇઅ સંઘાણકી' ઉપયોગ રાખવા છતાં માંકડ થાય તો રાત્રે માંન્ડને આપણા હાથનો સ્પર્શ થાય ત્યારે અત્યંત કિલામણા થાય છે. વસ્ત્રોતર રસ્તે મઘુર્ત પ્રમ્ કર્તવ્યમ્'' હાથમાં વસ્ત્ર લઇ જૂ માંકડ લેવા. અન્યથા ઓદારિક શરીરના સ્પર્શથી એને તીવ્ર વેદના થાય છે. આ ન કર્યું હોય તો છપ્પઇ સંઘટ્ટણકીનો દોષ લાગે. “માનું અણપૂજ્યુ લીધું.” અહીં માત્રુનો અર્થ માત્ર=માગું કરવા માટેનું પાત્ર (કુંડી) છે, તેનું દ્રષ્ટિ પડિલેહણ કરવાનું. ત્યાર પછી મન-વચન-કાયાના સર્વ અતિચારનો સમુચ્ચય રુપે સંગ્રહ કરનારું સૂત્ર સવ્વસતિ વસિય’ બોલી ડ્રવારે સંવિસ૬ મવિન્ ! એ સંબોધન દ્વારા ગુરુ મ. પાસે પ્રાયશ્ચિત્ત માંગે. ગુરુ મ.- ઘડિવવમેë શિષ્ય- , તસ્સ મિચ્છામિ તુવ ” બોલવા પૂર્વક અત્યંત ભાવથી સામાન્યથી પ્રતિક્રમણ કરે અહીં, ચિંતિય દુભાતિય દુāિફિય’ દુશ્ચિતન દુભાષિત અને દુષ્ટા શબ્દોથી મન-વચન-કાયાના યોગો, સાધુધર્મ સામાચારી કે પરમાત્માની આજ્ઞા બહાર ગયા હોઇએ તેની આલોચના છે. છઠે સાતમે ગુણસ્થાનકે જે યોગોનો વ્યવહાર છે, તેનાથી વિપરીત કરવું બોલવું કે વિચારવું નહીં-છતાં વિચાર વિગેરે થાય તો દુ×અતિચાર રૂપ છે. તે શુદ્ધિ ન થાય અને વારંવાર દોષ લાગ્યા કરે; પરીણામ નિર્વસ થાય અને સંયમજીવન કાબરચીતરું બને, સંયમ ડહોળાઇ જાય; આથી ગુરુ મ.ની સામે નિખાલસપણે આલોચના કરવી. ગુરુ મ. ના અવગ્રહમાં વધારે ન રહેવાય તેથી મિચ્છા મિ દુક્કડમ્... દેવા પૂર્વક સામાન્ય પ્રતિક્રમણ કરી; વિશેષ વિસ્તારથી પ્રતિક્રમણ કરવા પાછળની પ્રાર્થના પૂર્વક અવગ્રહની બહાર જાય. અને ઇષ્પાસન મુદ્રાએ બેસી વિધિના પ્રતિવ્રHUT સૂત્ર = વિધિપૂર્વક પગામ સઝાય કહે. રૂષ = બાણ; બાણ મારવા માટે જેમ વીર પુરૂષો બેઠા હોય તે રીતે ઇષ આસને બેસે. | વાચના-૩૫ [૩૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy