SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧લા ૪ થા પ્રહરે સ્વાધ્યાય જ કરવાનો છે. તે સમયે બહાર જાય તો દોષ લાગે છે, સૂર્યોદય વખતે પડિલેહણ કરે પછી ઘડીયાળની જરૂર જ ક્યાં રહી ? હોં ફાટે ત્યારે ચૈત્યવંદન આવે પછી પડિલેહણ કરી એક પ્રહર સ્વાધ્યાય કરે તેનો સમય દર્શાવે છે. છ ઘડી સમય થયો કે કેમ ? તે જાણવા સૂર્ય દક્ષિણમાં ગયો છે એમ કોઇના મોઢે સાંભળે, ગીતાર્થ બહાર જાય. સૂર્યની જમણી બાજુ ઉત્તર સન્મુખ ઉભડક પગે બેસી જમણો પગ ઢીંચણ) સીધો ઉભો રાખી તે ઢીંચણની છાયાને માપે. એમ પોરસી ભણાવવાનો સમય જાણવો. ક્યા મહિનામાં કેટલા પગલે-આંગળે પોરસી આવે ? અષાઢ પૂર્ણિમાએ બે પગલાં છાયા આવતાં પોરસી આવે તેમ પોષ પૂર્ણિમાએ ચાર પગલાં, આસો અને ચૈત્ર માસે ૩ પગલાં છાયા થાય ત્યારે પોરસી થાય. અષાઢ પૂર્ણિમાથી સંત સત્તરતે'' દર અઠવાડીયે એક આંગળ છાયા વધે, પખવાડીયે બે આંગળ છાયા વધે આમ પખવાડીયે બે આંગળ તથા મહિને ૪ (ચાર) આગળ વધઘટ થાય. તેનું કોષ્ટક નીચે પ્રમાણે છે. પ્રાતઃ પોરસીનું કોષ્ટક માસ પગલા | આંગળ! માસ પગલાં આંગળ અષાઢ પુનમે પોષ પુનમ શ્રાવણ પુનમે મહા પુનમ ભાદરવી પુનમ ફાગણ પુનમ આસો પુનમ ચેત્ર પુનમ કાર્તિક પુનમ વૈશાખ પુનમ માગશર પુનમ જેઠ પુનમ \ | | જ به به به به ૧ ام به به به به به જ જ / ૧ | به به જ ઉપરના કોષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ-વૃદ્ધિ થાય છે. પંદર દિવસે બે આંગળ, સાત દિવસે એક આંગળ, આથી રોજ એક આંગળી કંઇક ઉણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી. રે વાદળ વિગેરેમાં ૧૦ મહિનાના અભ્યાસથી આ જ્ઞાન થાય, વળી જ્ઞાનની દ્રિષ્ટિએ દોષ ન લાગે માટે જ “બહુ પડી પુન્ના' નો આદેશ છે. * * * * * * * વાચના-પ૧ ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy