SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મ real * વંદના...વંદના...વંદના રે અનેક આગમગ્રંથોના દોહન સ્વરૂપ યતિદિનચર્યા મૂળગ્રંથ બનાવી; પડતા પંચમકાળના આરાધક પુણ્યાત્માઓને આચાર શુધ્ધીના માર્ગદર્શક બન્યા તે... પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. ના ચરણે... ભાવભરી વંદના ... 8 8 ? 8 8 8 8 8 8 8 8 8 યતિદિનચર્યા ગ્રંથના પદાર્થોને સ્પષ્ટતા પૂર્વક સમજાવવા અનેક આગમ શાસ્ત્ર ગ્રંથોના સહારે પોતાનો કરૂણાસ્રોત વહેવડાવી યતિદિનચર્યા ગ્રંથની સંસ્કૃતઅવસૂરિ બનાવી તે... પ.પૂ. મતિસાગરજી મ. ના ચરણે... કૃતાંજલી વંદના...!!! Education ? 8 ટ ઘટ ઘટ ઘટ 3 3 3 3 3 3 વર્તમાન કાલીન વિષમ સ્થિતિના પ્રભાવે શ્રમણ જીવનની આચાર મર્યાદાથી અણજાણ શ્રી શ્રમણ સંઘને અનેક આગમો-ગ્રંથો-જૈનેત્તર ગ્રંથોના માધ્યમે આગમ પરિકર્મિત વાણી દ્વારા બાલભોગ્ય શૈલીથી આગમગ્રંથો સાથે સાથે યતિદિનચર્યા ગ્રંથનો વાચના સ્રોત વહેવડાવનાર આસન્નોપકારી. આગમ વિશારદ નમસ્કાર મહામંત્ર આરાધક પૂ.પંન્યાસ ગુરૂદેવશ્રી... અભયસાગરજી મ. ચરણે... કૃતજ્ઞભાવે ભાવભરી વંદના...!
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy