SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) સવાર-સાંજ વસતિનું પ્રમાર્જન કરવું. ૩) નિર્દિષ્ટ સમયે અથવા ગામના રિવાજ મુજબના સમયે વિધિપૂર્વક ગોચરી જવું. ૪) વિધિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઇરિયાવહિયા પડિક્કમવા. ૫) ગોચરીમાં લાગેલા દોષો અગર અન્ય પ્રસંગે લાગેલા દોષો = અતિચારો ગુરુ મ.સા. સામે પ્રગટ કરવા તે. ૬) ચબ-અબ કે સીસકારા જેવા અવાજ ન આવે, નીચે વેરાય નહીં તે રીતે વાપરવું. ૭) વાપર્યા પછી – – ત્રયે . ત્રણવાર પાણીથી પાતરા ધોવા. ૮) સંજ્ઞા = વડીનીતિના વિસર્જન માટે બહાર જવું. ૯) સૂર્યાસ્ત પૂર્વે સ્પંડિલ = પ્રાસુક જીવજંતુરહિત ભૂમિનું શોધન કરી નિયત કરવું ૧૨ લઘુ શંકાથે, ૧૨ ગુરુ શંકાથે, ૩ કાલ ગ્રહણ માટે કુલ ૨૭ ચંડિલ ભૂમિનું પડિલેહણ કરવાનું છે. ૧૦) મુદ્રા = આસન સાચવવા પૂર્વક અને સૂત્રોના ઉપયોગપૂર્વક આવશ્યક પ્રતિક્રમણ કરવું. આ ચક્રવાલ નામની દશધા સામાચારી છે. આ બધી સામાચારીઓનું પાલન પ્રતિદિન કરવાનું છે. સતત સામાચારીનું નિષ્ઠાપૂર્વક પાલન કરી ચારિત્રમાં સ્થિર થવાનું છે. આ સામાચારીમાં કેવી રીતે વર્તવું-રહેવું તે આગળ જણાવશે. વાચના-પ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy