SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વાયના પાશ પત્ત પત્તાવન્ધા પાયકતાં ચ... .||૬|| શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભવનાર શ્રી ભાવદેવસૂરિ મ. એ યિતિદન ચર્ચા ગ્રંથ બનાવ્યો છે. સંયમી જીવનનો અધિકાર આ ગ્રંથમાં છે. સંયમ જીવન બે રીતે જીવાય છે. ૧. સ્વચ્છંદવાદથી અને ૨. આજ્ઞાથી. સ્વચ્છંદવાદથી જીવન જીવવાના પરિણામે સંસાર વધતો રહે છે. જ્યારે આજ્ઞા મુજબ જીવન જીવવાથી સંસાર ઘટે છે. આ ગ્રંથમાં શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ મનને ગૌણ કરી આજ્ઞાને મુખ્ય કહી છે. વાપરવાની ક્રિયાએ આશ્રવની ક્રિયા હોવા છતાં ૪૨ + ૫ = ૪૭ દોષ ટાળે તો આજ્ઞા હોવાથી તે આહાર વાપરવાની ક્રિયા સાધુને સંવરની ક્રિયા બની જાય છે. અન્યથા વિવેકના અભાવે કર્મનો બંધ પણ થાય છે. આજ્ઞા પ્રમાણે જ બધી આરાધના કરવાની છે. સંયમ જીવન માટેના ઉપકરણોની પણ મર્યાદા-આજ્ઞા જણાવી છે. પોરસી થતાં પાતરાં વિગેરેનું પડિલેહણ કરવાનું છે. પાત્ર-પાત્રબંધક (ઝોળી), પાત્રસ્થાપન (નીચેનો ગુચ્છો), ચરવળી, પલ્લાં, રજસાણ, ગુચ્છા વિગેરે પાત્ર નિયોગ એટલે પાત્રાંનો પરિવાર છે. તેનું પડિલેહણ પોરસી સમયે ક૨વાનું છે. પાત્ર એટલે ભાજન; અહીં જાતિવાચક શબ્દ હોવાથી એક વચન છે. તેમાં ત્રણ પાતરાં નો ઉલ્લેખ આવે છે. પણ વર્તમાનમાં વપરાતા ૧૩ પાત્રાની જોડનો ઉલ્લેખ ક્યાંય જોવામાં આવ્યો નથી... વાચના ૫૨ Jain Education International For Private & Personal Use Only ૧૩૬ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy