SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ quad-y3 રૂચ તે ય પેડો...Il. પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બનાવેલ યતિદિન ચર્યા' ગ્રંથમાં સાધુ-સામાચારી-દૈનિક ચર્યા જણાવી છે. સવારે રાઈ પ્રતિક્રમણથી પોરિસી પડીલેહણ સુધીનો અધિકાર વિચારી ગયા. આમ-પોરસી આવે એટલે વિધિપૂર્વક પાતરાનું પડિલેહણ કરે. પછી બીજી પોરિસીમાં એટલે અર્થ પોરસીમાં વિધિપૂર્વક આગમ વાચના લે. આગમ વાચના અનુયોગ પૂર્વક લેવાની. અનુયોગની ક્રિયાથી મોહનીયના આવરણ ન નડે. અનુયોગ એટલે શું ? અનુ = પાછળ, યોગ = જોડવું. આ પદ્ધતિથી પરમાત્માની વાણી સડસડાટ હૈયામાં ઉતરી જાય. પ્રભુના સૂત્રોની વ્યાખ્યા પ્રભુના વચન સાથે જોડી દે તે અનુયોગ. આચારાંગની વ્યાખ્યા કરતાં ભગવતિ વિગેરેની સાક્ષી આપી શકાય. પણ આચારાંગના વ્યાખ્યાનમાંમોં માથાને મેળ જ ન મળે તેવી બહારની વાતો કર્યા કરે તે ન ચાલે. અહીં અનુયોગ મુદ્રામાં વ્યાખ્યાન અપાય. અનુયોગ મુદ્રામાં કેમ ? તર્જની આંગલી અને અંગુઠાનો સ્પર્શ થાય અને બાકીની ત્રણ આંગળીઓ સીધી ઉભી રહે તે અનુયોગ મુદ્રા છે. આમાં આત્માને મર્યાદાની રેખામાં જોડી દે. અને રત્નત્રયીની આરાધના કરે એ આ મુદ્રાનો હેતુ છે. - ઈ . વાચના-પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy