SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નિયત સમયે જ જવાય. આ નિયત સમયો જાળવવા માટે આહાર પર કાબુ રાખવો પડે. તે માટે ખાસ રસનેન્દ્રિય પર કાબુ રાખવો પડે. આંતરડા સમય પર બંધાયેલા છે. જે સમયે મલ છૂટે તે સમયે જવું. અન્યથા સંજ્ઞા રોકાઇ જાય એમ આયુર્વેદમાં છે. પડિલેહણ વિગેરે પણ અપ્રમત્ત ભાવે કરવું. પ્રમાદથી થતી ક્રિયામાં છËft વિરાણો માગો” છએ કાયની વિરાધના કહી છે. “પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ છકાયની હિંસા “પમત્તો” પ્રમાદિ સાધુ પડિલેહણની ઉપેક્ષામાં કરે.” ભલે દ્રવ્યથી હિંસા નથી કરી પણ આજ્ઞાનો ઉપયોગ ન રાખો, આજ્ઞાનો અનાદર કર્યો, આજ્ઞાની ઉપેક્ષા કરી આજ પ્રમત્ત ભાવ છે. આથી કર્મનો બંધ થાય. પડિલેહણ કરતાં પરસ્પર વાતો કરે, જનકથા કરે, પચ્ચક્ખાણ લે કે દે, વાચના લે-દે તેથી છકાયની વિરાધના થાય. પડિલેહણ કરતાં “બહુપડિપુન્ના પોરસી” ના આદેશથી માંડી કાજા સુધી બોલાય જ નહિ. આમ તો પાણી ગાળી મૂઠ્ઠસી પચ્ચકખાણ ન પારે ત્યાં સુધી ન બોલાય; પણ છતાં કાજો વોસિરાવે ત્યાં સુધી તો નજ બોલાય. આમ ઉપયોગને સતત પડિલેહણની ક્રિયામાં જોડીને પડિલેહણ કરવાનું છે. આ રીતે પાત્રાનું પડિલેહણ થયા પછી શું કરવું ? વિગેરે અધિકાર અગ્રે. વાચના-પરના વાચના-પ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy