SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભરોસરની સક્ઝાયથી મોહનીયના સંસ્કાર તૂટે જ. સાંજે પણ જે સ્વાધ્યાય કરવાનો છે તેમાં તે પ્રથમ મહાપુરુષની સક્ઝાય બોલે, આ સઝાયથી મોહનીયના સંસ્કાર ઘટે છે. આથી સવાર સાંજની સઝાય મહત્વની હોવાથી તે સક્ઝાયમાં બે આદેશ છે. અહીં સક્ઝાયના આદેશનો આદેશ હોવાથી બે વાર આદેશ છે. સક્ઝાય કરું ? એ એક આદેશ જ્યાં માંગ્યો હોય ત્યાં સક્ઝાયની પૂર્વે નવકાર બોલવાનો. પણ સઝાયના અંતે “નમો અરિહંતાણં” એમ એક પદ ન બોલાય. ઉપયોગની જાગૃતિ મહત્વની વસ્તુ છે. 'પ6 ” તે બધે ન ચાલે. જ્યાં સઝાયના બે આદેશ છે ત્યાં અંતે પણ નવકાર આખો બોલે. જ્યાં સક્ઝાયનો એક આદેશ ત્યાં અંતે નવકાર ન બોલે. જે આજ્ઞા મહત્વની હોય તેમાં બે આદેશ માંગવાના. અહીં; બહુવેલ સંદિસાહું ? બવેલ કરશે ? એમ બે આદેશ માંગવા. બહુવેલની આજ્ઞા શા માટે માંગવાની ? બહુવેલની આજ્ઞા(૧) ગુરુ મહારાજની આજ્ઞાપાલનરૂપ ભાવ નિશ્રા કેળવવા. (૨) સ્વરછંદભાવ ટાલવા અને. (૩) વિનયગુણ કેળવવા માટે છે. બધી જ ક્રિયા એટલે કે...માત્રુ વિગેરે પણ ગુર્વાજ્ઞાથી જ કરવાનું છે. અંતરંગ ભક્તિ અને વિનય સૂચિત કરવા માટે જ નાનામાં નાના કાર્યમાં ગુર્વાજ્ઞા લેવાની છે. 7]=નાના કાર્યોની અનુમતિ માટે ગુરુ મ.ને વારંવાર પૂછવા જઇએ તો ડખલ રુપ થઇએ. તેથી, આદેશ દ્વારા દિવસના નાના કાર્યની રજા માંગવાની છે. આવશ્યકની ચૂર્ણિમાં છે કે, લઘુકાર્યમાં આંખનો પલકારો તથા શ્વાસોશ્વાસ જ છે. પણ એનો અર્થ મોટા કાર્યમાં ન પૂછવું. એવું નથી. આંખ ઉઘાડવી-મિંચવી તે વારંવાર થાય છે, તેના માટે વારંવાર પૂછાય નહિ. આ અશક્ય પરિહાર છે. એથી સવારે બહુવેલના આદેશ દ્વારા રજા મેળવી લે. ''અહી કન્વિતીન, નિમિતિશાસોશ્વાસ વાપુ” વગેરે જે કુદરતી શરીરની વારના ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy