SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્રાન્સમાં, નેચરોપથી વિકાસ પામેલ છે. એલોપથીથી રોગોની વણઝાર ચાલે છે. જો જ્ઞાનીની દ્રષ્ટિએ નવું કાંઇ નથી. કેન્સર, હાર્ટફેઇલ વિગેરે રોગ સામાન્ય થઇ રહ્યા દ એલોપથી એટલે શું ? એલો = પરાવર્તન કરવું. પથી = પદ્ધતિ ૪ ડીગ્રી તાવ (તે સમયે ચાલતી તાવ માટેની એલોપથી ટેબલેટ છે.) માઇ સીનથી ૯૦ ડિગ્રીએ આવે; પછી નવા રોગો ઉભા થાય. માટે રોગ મુક્તિ માટે દવા જરૂર પડેતો દેશી દવા લેવી. તેમાં લાભ થાય, ત્યારે થાય પણ નુકશાન તો ન જ થાય આજનો ખાધેલ ખોરાક આઠ દિવસે લોહીમાં, અઢારમે દિવસે હાડકામાં, બાવીસ દિવસે નસમાં, ચાલીસમા દિવસે વીર્યમાં પહોંચે છે. ખોરાક અન્નનલીમાંથી ડાબી બાજુ હોજરીમાં જાય. તેમાં જાત-જાતના ર ભળવાથી પાચન થાય. પણ પાચન થવા માટે ઘંટી રૂપ બે દાઢ છે. અહીં (મોંમો) · ચવાય તો હોજરીમાં એક બાજુ પડ્યો રહે, અને પછી પાણી સાથે વિકાર પામી બહા નિકળે. પણ નહીં પચેલ આહાર લીવર આંતરડી વિગેરેમાં ચોંટી જાય તે સડે પછ બધા રોગો ઉભા થાય. સૌથી મોટી દવા છે ઉપવાસ. નવો ખોરાક ન જાય તેથી આંતરડા રિફાઇન્ડ કરી સાફ કરે. છ પ્રકારના અજીર્ણ પૈકી ‘વિષ્ટબ્ધ’ અજીર્ણથી કેન્સર થાય. પણ આમ તાત્કાલિક ઉપાય કરવા અને પંચ પરમેષ્ઠીનું બળ કેળવવું. એક શ્રાવકને કંઠનું કેન્સર થયું. છેલ્લા ઉપાયે નવકારનું સ્મરણ કર્યું. અનેં અંદ૨ વલોણું થતાં વોમિટ થઇ, રોગ નાબૂદ થયો. મોહનીય ઢીલું પડે તો કોઇ રોગ ઉભો જ ન રહે. સનત્કુમાર જાણતા હત કે મોહનીય જશે તો બીજા રોગ નાબુદ થશે જ. વૈદ્યો સનનિની પરીક્ષા માટે આવે છે. અને કહે છે “અમે દેવના વૈદ્ય છીએ. અમારુ ઔષધ રામબાણ ઉપાય છે, કદી નિષ્ફળ ન જ જાય.'' એમ સ્પષ્ટ કહેવા છતાં સનનિ બોલતા નથી. ત્યારે વૈદ્યો સામેથી પૂછે છે “હે મુનિ ! અમો આપની ચિકિત્સા કરીએ ?’’ વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only ૧૨૫ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy